________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શ્રી માત્માન પ્રકાશ.
यजने विद्यते ब्रह्म तस्योच्चैश्च यशस्तथा । दोषास्तमांसि नश्यन्ति भासमाने रवाविव ।।
यद्विना नाप्नुयाजीवः प्रकामाः सौख्यसंपदः। नीराद्विना यथा मत्स्यो भजेऽहं ब्रह्म तद्वतम् ।।
–- - -= –
અજોડ. થઈ ગયા થાશે ઘણા, લખેશ્વરી ધનવંત; પણ શ્રીમંત સાચા થયા, અજોડ એક અરિહંત. ૧ યેગી તાપસ અતિ ઘણું, થયા ઘણું અણગાર; પણ અજોડ તમે એકલા, લવિંત સુખકાર. ૨ અનેક પુરૂ થઈ ગયા, બુદ્ધિમાં બળવંત; પણ અજોડ એકજ જાણીએ, અભયકુમારધીમંત. ૩ સદ્ધિ પામ્યા બહુ પરે, પુણ્યવંત કોડાકોડ; પણ શાલિભદ્ર એકજ હુવા, રદ્ધવંત અજેડ. ૪ સિભાગ્યમાં સરસા ઘણું, એકથી એક ચઢત; પણ કવન્ના એકજ થયા, અજોડ સૌભાગ્યવંત. ૫ પ્રસિદ્ધ થયા પુરૂષે ઘણું, શરીરથી બળવાન; પણ અજોડ બળવંત એકલા, બાહુબઈ જગમાં જાણ. ૬ મુનિવર આદિ જાણુએ, શિયળમાં વિખ્યાત; પણ અજોડ બ્રહ્મચારી એકલા, સ્યુલિભદ્ર સાક્ષાત. ૭ ઉત્તમ આ પુરૂ તણુ, અહનિશ ગુણ ગવાય; અજોડ થયા અવનિ વિષે, પ્રબળ પુણ્ય પસાય. ૮ અજોડ થાવા આપણે, કરીએ પુણ્ય વિશેષ;
ઇચ્છિત વસ્તુ પામીએ, શંકા નહિ લવલેશ. ૯ સંવત ૧૯૮૭ ના શાહ છગનલાલ નહાનચંદ નાણાવટી ચૈત્ર સુદ ૧
વેજલપુર- ભરૂચ.
For Private And Personal Use Only