________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Reg. No. B. 481.
Geeseeeeeeeeeeeeeeeeee
શ્રી આત્માનંદ પ્રકાશ
શે
治整心弦独运匠的琴水架空心空陰感動
દર માસની પૂર્ણિમાએ પ્રગટ થતું માસિક પત્ર.
પુ. ૨૮ મું. વીર સ. ૨૪પ૭.
અષાડે. આત્મ સ, ૩૬. અંક ૧૨ મા.
પં. જવાહરલાલની સાદાઇ.
લડી રાહદારણકરસંકલન કરી રે
હહહશહરલ૯૬azહરણ -૮ (દર હરણફાઇલહહહહહહહ્યલ@Eટહશહહહહહહહહહ હહ્ય હ
“ અત્યારના જવાહરલાલ એટલે પહેરણ ઉપર ખાંડીયુ', ચારેય છેડે પહેરેલું ખાદીનું ધાડીયું, પગમાં ચપેલ અને માથે ચાર આનાની ‘ ગાંધી ટોપી પહેરેલ નવ યુવાન. જેમ પાષા - કમાં માદા પરિવર્તન થયું છે તેમ આંતર વિચારમાં પહેલાંના કરતાં આજે આભ-જમીનને ફેર પડયા છે. માહા સાદાઈ એ અંતરના વિચારોને અનુસરીને આવે છે. જે સર્વદા ટકનારી વરતુ હોય છે. એમાં ડેાળ ને દંભ નથી હોતાં. તે સ્વાભાવિક રૂપ ધારણ કરે છે. છેલ ગોલ તેમણે સાદાઈમાંથી સંયમ કેળવ્યા છે. સાધારણ માણસ તો સાદાઈ ૨ા છે, પણ આ લ૯મીના માળામાં જ ઉછરેલા જ = હિરલાલ આટલી સાદાઈ રાખે ત્યારે તો હદ જ કહેવાય. 's Je s તેમની સાદાઈમાં સુઘડતા અને સ્વછતા છે. તેમની પહેરેલી ખાદી ચાંદની શી ઉજજવળ હાય છે, પછી ભલે તે ફાટલી અગર ખરબચડી હાય, સ્વચ્છતામાં તેમની બરાબરી કરી શકે એમ જે કઈ હોય તો તે મહાત્માજી
લી. ન, મા. દવે,
For Private And Personal Use Only