SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર અને ગ્રંથ સ્વીકાર. ૨૬૩ માને અને આવેલ ગૃહસ્થોને ઉપકાર માનવાની દરખાસ્ત કરી હતી તેને શેઠ ફકીરચંદકેશરીચંદે કે આપતાં ફૂલહારથી સત્કાર કરતાં મેળાવડે વિસર્જન થયું હતું. શ્રી નવપદજી મહારાજનું આરાધન–શ્રી નવપદજી આરાધક સમાજે આ વખતે ગયા માસમાં શ્રી શત્રુંજય મહાતીર્થે દરવર્ષની જેમ વિશેષમાં યાત્રાના લાભ સાથે આરાધન કર્યું છે, અનેક ભાઈ બહેને કરાવ્યું છે. પરમાત્માની ભક્તિ પણ આલ્હાદપૂર્વક કરી છે. તેના કાર્યવાહકને આ માંગલિક કાર્ય પ્રત્યે ધન્યવાદ આપીયે છીયે. અમે તેની અંતઃકરણ પૂર્વક અનુમોદના કરીયે છીયે. મુંબઈમાં મી જેન યુવક સંઘ નામની સંસ્થાની સ્થાપના-શહેર મુંબઈમાં તા. ૩-૫-૨૯ ના રોજ રા.રા. કઠલભાઈ ભુદરદાસ વકીલના પ્રમુખપણ નીચે નવયુવાનની એક સભા મળી હતી. રા. પ્રમુખશ્રીએ ઉપરોક્ત નામની સંસ્થા સ્થાપવાની પોતાના ભાષણમાં જરૂરીયાત બતાવી સમય ધર્મની જરૂરીયાત જણાવી હતી. છેવટે “ શ્રી જૈન યુવક સંધ " નામની સંસ્થાનું સ્થાપન કરતાં તેના ઉદેશે નકી કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ બંધારણ અને નિયમો નક્કી કરવામાં એક કમીટી નિમવામાં આવી હતી. બીજી મીટીગે આ સંસ્થાના કાપડીયા પરમાણંદદાસ કુંવરજી, શાહ નગીનદાસ જગજીવનદાસ તથા શાહ ઓધવજી ધનજીભાઈ સોલીસીટર એ ત્રણ બંધુઓની સેક્રેટરી તરીકે નિમક કરવામાં આવી હતી. આ સંસ્થા પિતાના ઉદ્દેશ પ્રમાણે કાર્ય માં આગળ વધે તેમ તેની આબાદ ઈચ્છીએ છીએ. નીચેના ગ્રંથો તથા રીપેટે ભેટ મળ્યા છે તે સાભાર સ્વીકારવામાં આવે છે. ૧ ચંદનબાલા-ઈલાચીકુમાર-જંબુસ્વામી–અમરકુમાર-શ્રોપાળમહારાજકુમારપાળ-પેથડકુમાર-વિમળશાહ-વસ્તુપાળ તેજપાળ, પ્રેમ દેદરાણી, જગડુશાપ્રાણ આપનાર મહાત્માઓ-લેખક ધીરજલાલ ટેકરશી શાહ બાલ ગ્રંથાવળી નંબર ૯ થી ૨૧ બાળ સાહિત્યની સમૃદ્ધિમાં લેખકે ઉમેરે કર્યો છે. કિંમત સવા આનો દરેકને. મળવાનું સ્થળ બાળ ગ્રંથાવલી કાર્યાલય ખાનપુર અમદાવાદ આર્યકુમારિકા-વર્તમાન સ્ત્રી જીવનઃ-લેખક અને પ્રકાશક માવજી દામજી શાહ ધાર્મિક શિક્ષક બાબુ પી. પી. જન હાઈ કુલ મુંબઇ-કુમારિકાનું ગૌરવ, આય કુમારિકા કેને કહેવાય તે ખ્યાલ પ્રથમ ગ્રંથમાં આપવામાં આવેલ છે. સ્ત્રીજીવનના વિકટ પ્રશ્નો કયા છે ? તે કેમ જલદી દૂર થઈ શકે, જીવન કેમ સુખમય બની શકે તેના કેટલાક અંશે બીજીબુકમાં આપેલ છે. કિંમત બે આના દરેકના. મારો -અનેક પૂર્વાચાર્ય વિરચિત અને અત્યારસુધીમાં પ્રસિદ્ધ નહિં થયેલા પ્રાચીન સ્તુતિ અને સ્તોત્ર (સંસ્કૃત, માગધિ ભાષામાં આપેલ ) સંગ્રહ છે. તેના અભ્યાસી માટે અપૂર્વ વસ્તુ છે. દક્ષિણવિહારી શ્રી અમરવિજયજી મહારાજના શિષ્ય ચતુરવિજયજી મહારાજ તેના સંગ્રાહક-સંપાદક છે. દક્ષીણુ વિલરી મુનિરાજશ્રી રાજવિજયજી મહારાજના આદેશથી શ્રી નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રગટ થયેલ છે. કિંમત દેઢ રૂપી For Private And Personal Use Only
SR No.531307
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy