SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ ખામાનંદ પ્રકાશ છઠઠઠઠઠઠઠ ઠઠઠક સર્વદા સ્વપરહિત થાય એવાજ કાર્યમાં-એવીજ વિચારણામાં –એવાજ ભાષણમાં તત્પર રહે છે. એનો અનુત્તમ માણસજ ગુણેતર વસ્તુ ઉપર દષ્ટિ કરે. સજજન તે અખિલ જગતને સજજનમયજ દેખે છે. તેને સ્વપ્ન પણ ખ્યાલ નથી આવતે કે. વળી દુનિયામાં સજજન શિવાય બીજા પ્રકારના મનુષ્ય વસે છે. જે મનુષ્ય પોતાના શરીર તથા કપડાંની બાબતમાં એટલી બધી સંભાળવાળા હોય છે કે એક જરાપણ ડાઘ પડયે તુરત નાહી લે અથવા કપડાં બદલી નાંખે છે તે લેકે પોતાના આત્માની ઉપર પડતા ડાઘની બાબતમાં એટલા જ સાવચેત થાય તે આ જગતુ કેવુ ભવિજનમય થઇને સૈને સુખદ થાય ? પરંતુ અફસકે તેઓ એવા નથી એ આ પંચમ કાલને મહિમા દાખવે છે. વળી દોષ દષ્ટિ એ એક દુષિત જનસંગતિનું નાનું રવરૂપ છે. દોષ દષ્ટિ એટલે દોષ જ જોયા કરવા અને અર્થ એ કે તેટલા સમય સુધી દેવાનું મનુષ્યને સંગ કરવો. દુર્જનસંગ કિંચિત્માત્ર લાભ ન કરતાં કેવલનુકસાન કારક છે એમ અનુભવ સિદ્ધ છે તે દેષનો કષ્ટિથી એટલે વિચારણાથી સંગ કરવો એ હાનિકારક ન હોય એ કેમ બને ? - જે વસ્તુનું નિત્ય સ્મરણ કરીએ તે પામીએજ–વહેલા કે મેડા. તેમ દોષનું નિત્ય સ્મરણ કરવાથી, દોષજ આવ; અને ગુણનું સ્મરણ કરવાથી ગુણજ આવે. માટેજ એમ કહ્યું છે કે “જન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગે.” મુબાપુરી શાહ ત્રીભુવનદાસ ઓધવજી ભાવનગરી, દિપાસવી. ઈ બીએએ. એલ. બી. For Private And Personal Use Only
SR No.531028
Book TitleAtmanand Prakash Pustak 003 Ank 04
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1905
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy