________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
આત્માનેદ પ્રકાશ
*testeret beste testostestertestarteretetste tietestertretestostestattete testitestite આશાથી હું અહિં ઉભેછું.” “આવું કછ શા માટે કરવા ધારે છે?”
મારા શરીરનું માંસ ચાખી તે હિંસક પ્રાણીઓને માણસના માંસને ભક્ષણ કરવાની બુદ્ધિ થાય અને પછી તે બધા માણસોને મારી નાખે–આવી ધારણાથી હું મરવાને તૈયાર થયે છું ”. અહા ! કેવી દુર્જનતા ? બીજાને ઘાત કરવાને આત્મઘાત કરવા તૈયાર થયેલા તે ખલેશ્વરનું ચરિત્ર ખરેખર દુર્જનતાને પૂર્ણ નમુને છે. આવા દુર્જનેથી સર્વદા દુર રહેવું જોઈએ. એવા અપવિત્ર ખલેશ્વરની છાયામાં પણ આવવું ન જોઈએ.
પ્રકરણ ૧૧ મું
સજજનનું સ્વરૂ ૫. ભદ્ર શ્રાવકે, આભૂમંડલમાં અલંકાર રૂપ સજજનોના લક્ષણ પણ તમારે જાણવા જોઈએ. સજજન વિષે જેટલું વિવેચન કરીએ તેટલું ડું છે. માનવ મંડલમાં ઉન્નત પદવીનું શિખર સજન્ય છે. જિન્ય રૂપ સુધાને પ્રભાવ અલૈકિક છે. એ દિવ્યગુણ યતિ કે ગૃહસ્થ બંનેમાં વાસ કરે છે. સૈન્ય ગુણની પ્રાપ્તિ પુણ્ય
ગેજ થાય છે અને તેથીજ પુણ્યની પ્રબળતા વૃદ્ધિ પામે છે એટલે એ મહાન પુણ્યાનુબંધી પુણ્ય કર્મનો હેતુ થાય છે. પવિત્ર શ્રાવકપણું, એ સજજનતામાં જ રહેલું છે. જૈન શાસ્ત્રકારો સર્વોત્તમ સજજન પુરૂષને જ શ્રાવક કહે છે. સજજનતાનો સંપૂર્ણ અધિકારી શ્રાવક હોઈ શકે છે. દરેક ભિન્ન ભિન્ન ધર્મ ભાવનામાં મિથ્યા દષ્ટિત્વ કહી શકાય છે પણ સજજનતા તે સર્વથી વિલક્ષણ છે. ગમે તે
For Private And Personal Use Only