SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવાળી પર્વ traste testere tre tester foretretention to return the treatest test testostertrete tratatututres કે ભાવ ઉઘાત તો ચાલ્યો ગયો માટે આપણે હવે દીપકનો દ્રવ્ય ઉદ્યાત કરી આત્માને આશ્વાસન આપવું. આવું વિચારી અનેક સ્થળે દીપકની શ્રેણીઓ પ્રજવલિત કરી દીધી. ભગવંતને નિર્વાણ મહોત્સવ - કરવા માટે આકાશ માર્ગે ગમનાગમન કરતાં દેવ દેવીઓના - તિથી તે ઉધોતમાં વધારો થયે. દેવતાઓ “કેat એમ ધ્વનિ કરવા લાગ્યા, તે સાંભલી અને જોઈ ભારતવર્ષના લકાએ દીવાના મેરઇયા કરવાનું પ્રવર્તાવ્યું જે અદ્યાપિ તકોમાં પ્રવ છે તેમ વળી વિધને ઉપદ્રવ કરનારા ભમરોહના ફળને થાત કરવા પણ તે મેરઈયાની પ્રવૃત્તિ છે. પ્રસન્ના-ઉપકારી બહેન, શ્રી વીર ભગવંતે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપવા મોકલેલા શ્રી ગૌતમ મુનિનું શું થયું તે કૃપા કરી કહે. આનંદા–હાલી બેન, દેવતાઓના મુખથી પ્રભુના નિવાંણની વાર્તા સાંભલી ગુરૂભક્ત ગૌતમને ચિંતા થઈ પડી. તે મહાભાએ વિચાર્યું કે, કૃપાળુ ભગવતે મને અંત સમયે કેમ દૂર કર્યો હશે ? પ્રભુ વીતરાગ છે, તે ખરેખર મારી ઉપર વીતરાગ થયા. એ સિદ્ધાર્થનો પુત્ર મારી ઉપર પ્રેમ કેમ રાખે ? આ જગતમાં કોઈ કેઈનું નથી. અરે ચેતન, તું મેહદશા ધરીશ નહીં તારી જે દશા છે, તેનું સ્મરણ કર. આ પ્રમાણે ભાવના ભાવતા ગૌતમ સ્વામી નિર્મોહ થઈ ગયા. ઘાતી કર્મના પટલ દૂર થઈ જવાથી તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. - પ્રિય બહેન, તે કેવલજ્ઞાનને દિવસ પણ તેજ હતો. બીજે પ્રતિપદાને દિવસે ઇ આવી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનને મહેસવ For Private And Personal Use Only
SR No.531027
Book TitleAtmanand Prakash Pustak 003 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1905
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy