________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેકેદમાર
us
Send
on
આત્માનંદ સભા અને આત્માનંદ પ્રકાશના પ્રવર્તક વકીલ મૂલચંદ
નથુભાઈને સ્વર્ગવાસ.
“कलयति यथा वृदि धर्मः कुकर्महतिकमः । सुलमकुशले.न्याय्ये कार्य तथा पशि वर्तनम् "---
વિક્રમ સંવત્ ૧૯૨૦ને માગશર શુકલ પકવે ને રોજ ભાવનગર રૂપ ગગનમાં ઉદિત થયેલે એક જૈનનો પ્રકાશમાન તારે સવંત ૧.૬૧ના ચિત્રમાસની કૃષ્ણ તિયાને રોજ મધ્યા હું કાલે અસ્ત થયો અ૫ સમયસુધી જ પિતાની ભગ્ય બુદ્ધિઅને કલ્પનાને પ્રસાદ જૈન વાચક વૃદને આપી એ મહાન આત્મા પરલેક વાસી થયે! એના જવાથી સમસ્ત જૈન વર્ગને I અપાર ખોટ પડી છે. એનું યથાસ્થિત વર્ણન કરવાને કલમ. [ પણ ચાલતી નથી. જૈન વાચક વૃદને ધાર્મિક તથા સાંસારિક | પ્રાચીન રીતિ સ્થિતિ ઊપર રૂચિ ઉત્પન્ન કરાવી એજ ભરતુ વિચાર પુર:સર અવલવાને આત્માનંદ પ્રકાશમાં એ
મહાન આત્માએ એક ઉદા પ્રયત્ન આરંભ્ય હતા પણ એ પ્રય, | ત્વનુ ફલ જરા પણ પરિપક્વ થતાં પહેલાં એને આમાંથી
ચાલી જવું પડયું ઉપાધ્યાયજી કૃત જ્ઞાનસાવા ગહન ગ્રંથે| માં જે અધ્યાત્મિક તસવજ્ઞાનના વિચારે ગત રહેલા છે તેને અત્યક્ષ
For Private And Personal Use Only