________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
8 આત્માનંદ પ્રકાશ
આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્વ વિકાશ; આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૨ જુ.
વિક્રમ સંવત ૧૯૬૧–. ચૈત્ર
અંક ૯ મો.
પ્રભુસ્તુતિ
શાર્દૂલવિક્રીડિત. જે આપે શિવસંપદા સુખકરી કાપે કુકર્મવલી, વાપે બધિ બીજ અતરવિષે સ્થાપે વિધમે વલી, રાખી શીતલ છાયમાં ભવતણી ટાલે સદા નામના, તેવા શ્રીજિન કલ્પવૃક્ષ જનની પૂરી કરે કામના.
શેકેગાર.
વસંતતિલકા. પ્લેગે કે પ્રલય કોપ ક કુકમ રાખી નહીં શરમ સસ્કૃતિના સુધી, હીરે કર્યો હરણ જૈન તણે સુરોપી,
શ્રી મૂલચંદ્ર ભડ બધુ જતાં વિલે પી. ૧ નઠારા કર્મો ણી. ૨ સારી રીતે રોપાઓલો- જડાએલે.
For Private And Personal Use Only