________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહંત મહાસમાજ અથવા જૈન ફરા. ૫ & &&&& & &&&&& &&& && &--- પ્રીય સ્વધર્મ બંધુઓ, બહેનો અને સદ્ગૃહસ્થો.
આજે આ સભા મંડપમાં સમગ્ર હીંદુસ્થાનની જૈન કોમના પ્રતીનીધીઓને હર્ષ ભર્યો આવકાર આપવાનું કામ મુંબઈ ન થી સકલ સંઘ તરફથી નીમલી રીપશન માટીના પ્રમુખ તરીકે મને પરા. આવ્યું છે તેને હું સકળ સં. ઘને આ પ્રસંગે હિટો ઉપકાર માને છે કે – કાર્ય માટે મારા કરતાં બીજા કે યો ય ન ર લ ા હતા, તે તે વધારે આનંદદાયક વાત; છતાં જ્યારે આવું હું માન મને જ આવ્યું છે ત્યારે હું મહેને મેહટો ભાગ્યશાળી માનું છું – - આ મેળાવડામાં મુંબઇના શ્રી સંઘની આમંત્રણ પત્રિકાને માન આપી દક્ષિણ. બંગાળ, પંજાબ, મારવાડ, કચ્છ, ગુજરાત, કાઠીઆવાડ આદી વિવિધ સ્થળોમાંથી આપ પ્રતિનિધિ તરીકે અને પધારવાની તસ્દી લીધી છે તેને માટે આપ સા બેને અત્રેના સંધ તરફથી ખરા અંતઃકરણે પૂર્વક દલજાની ભ આવકાર આપું છું.
બંધુઓ, આવા મેળાવડા, આગળ એક જુદી જ પતી ઉપર આપણા જૈન તીર્થોમાં થતા હતા. અને તેઓ સંધને નામે ઓળ ખાતા હતા. તે જમાનાના સાધનો અને આજના સાધને જુદા પ્રકારના છે. આજે રેલવે વીગેરેની બહુ સુગમતા થઈ પડી છે અને સુધરેલી ઢબ ઉપર સભાઓ ભસ્વાના સાધનો અને રીત રીવાજો આ ઉભા થયા છે. તેને લાભ લેવાને આજે જે શુભ પ્રસંગે મજે છે તે ખરેખર આનંદ થવા જેવો છે. જે તીર્થ ઉપર જાત્રા રૂપે સંધ એકઠા થાય છે તે અમુક દેશોં અથવા વર્ગને હેય છે. પણ,
:
:
,
,
For Private And Personal Use Only