SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Celebrating Jain Society of Houston Pratishtha Mahotsav 1995 આત્મપદેશોને ચોટ છે. જેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે. (1) સૃષ્ટ (૨) બળ (૩) નિધત્વ અને (૪) નિકાચિત આ કર્મ ઉપરાંત અત્મા સાથે ચાર પ્રકારે જે સંબંધમાં આવે છે તેને (1) બંધ (ર) ઉદય (૩) ઉદ્દણ: અને (૪) સત્તા કવામાં આવે છે. (1) બંધ: જીવના પરિણામનું નિમિત્ત પામી બીજરૂપે કર્મનું બંધાવું તેને કર્મબંધ કર્યું છે અતિ આત્માના પ્રદેશો સાથે કામણ વર્ગણાનું દૂધ પાણીની જેમ એકમેક થઈ જવાનો સ્વભાવ તેને બંધ કહે છે. (ર) ઉદય: બંધાયેલા કર્મોનું ફળ બેસવું અથવા તે કર્મો પરિણામ આપે તે પ્રમાણે જીવને સુખદુ:ખનો અનુભવ થાય તેને કર્મનો ઉદય કડું છે. (૩) સત્તા : બંધાયેલા કર્મોનો તેનો કળ આપવાનો સમય ન થાય ત્યાં સુધી આત્મપ્રદેશો પર પડી રહેવું અતિ સત્તામાં રહેવું. કર્મના આવા આત્મા સાથે પડી રહેવાના સમયને અબાધાકાળ કહે છે. (૪) ઉણા : કમને ઉદયમાં લાવી શીઘતાથી અપાવી દેવાની પ્રક્રિયાને ઉદીરણ કછું છે. જેમ કાચી કેરીને સીધતાથી પકવવા માટે ઘાસ વગેરે નાંખીને રાખવામાં અાવે છે તેવી રીતે તપ - કોમ જેવા પ્રકારો દ્વારા અતિ દુભાવનું દમન કરવાના પ્રકારથી કમને શીથ ભોગવી તેની નિર્જરા કરવાની પ્રક્રિયાને ઉદીરણા કટ્ટે છે. આ કર્મ ૫ગલો કપાયરસનું નિમિત્ત પામીને (1) સ્પષ્ટ કર્મ (શિથિલ - સરયું) સોયના ઢગલામાંથી સોયને છૂટી પાડતા કે ઢીલા દોરાની ગાંઠને છેડતા વાર લાગતી નથી તેમ આ પ્રકારનું શિથિલ કર્મ સાચો પહાતાપ થતાં આવું શિથિલ કર્મ સવ્હેલાઈથી છૂટે તેવું બંધાય છે. (૨) બદ્ધ કર્મ (કંઈક શિથિલ કંઈક ગાઢ ) દોરામાં પરોવેલી સોયો ને જેમ છૂટી પાડતાં વાર લાગે તેમ આ કર્મ કાંઈ પ્રાયશ્ચિત કરવાથી ઘટી શકે છે. (૩) નિધત્ત કર્મ (અલ્ય નિકાચિત) જૂના ઘરમાં કાટવાળી સોયોના સંબંધને દૂરી પાડતા ઘણો પરિશ્રમ પડે - સમય ખર્ચાય તેમ તેમ આ કર્મ ઉગ્ર તપ દ્વારા હુ પાડી શકાય જેમાં સમય અને આમ વધુ થાય. (૪) નિકાચિત (અતિગાઢ) કર્મ : અખિના તાપથી સોયો એકરસ થઈ જાય ત્યારે તેને સોયચ્છે છૂટી પાડતાં ઘણો સમય જાય તેમ આ નિકાચિત કર્મો ફળ આપ્યા સિવાય ક્ષય પામતા નથી. સમતાપૂર્વક ભોગવ્યે જ તેનો ક્ષય થાય. આ પ્રકારો અશુભ કર્મોના છે. તેવીજ રીતે શુભકર્મ બંધમાં સમજવું. તીર્થંકર નામકર્મ શુભનામકર્મ નિકાચિત છે. # ## ########### ## # આત્માના આઠ અક્ષયગુણોને રોકનાર આઠ પ્રકારના કર્મો કર્મનું નામ ક્યા પ્રકારના ગગને રોકે દ્રષ્ટાંત આત્માના જ્ઞાન ગુણને રોકે આંખે પાટા જેવું (1) જ્ઞાનાવરણીય કર્મ (૨) દર્શનાવસ્મીય કર્મ રાજાનો દ્વારપાળ એકે તેવું ઈદ્રયો દ્વારા થતા આત્માના દર્શનગુણ અને જાગૃતિને સેકે. આત્માના મધ્ધા અને વિતરાગ ભાવને રોકે (૩) મોહનીય કર્મ (1) અંતરય કર્મ આત્માની અનંત શક્તિને રોકે મદિરાપાનથી થતી બેભાન અવસ્થા જેવું જાનો ભંડારી હતી વસ્તુ અાપે નહીં મધની અડાયેલી છીથી મધ ખાવા જેવું ચિતારો જેવું ચિત્ર પ્રેરે તેવું (૫) વેદનીય કર્મ આત્માના અશરીરી અવ્યાબાધ ગુણને રોકે આત્માના અરૂપી ગુણને રોકે (૬) નામ કર્મ (૭) ગોત્ર કર્મ અત્માના ગુરુ લઘુ ગુણને રોકે કુંભાર ઘડા બનાવે તેનો સદુપયોગ કે દુરુપયોગ થાય તેવું. જેલની સજા જેવું [(૮) આયુષ્ય કર્મ આત્માના અમરત્વને રોકે પ્રથમના ચાર કર્મો ઘાતી છે જે અત્માના ગુણોનો ઘાત કરનારા છે જયારે બીજા ચાર અઘાતી છે જે શુભાશુભ ફળને આપનારા છે. આ આ આઠે કર્મો બંધાવવાના કારણો નીચે પ્રમાણે મૂલવી શકાય.. (1) જ્ઞાનાવરણીય કર્મબંધના કારણો : જીવ જ્ઞાનસ્વરૂ દાવા છતાં જ્ઞાનનું આવરણ દુ:ખ દાયક છે અને તે નીચે મુજબ કરેલાં પાપોની નિપજ છે. જેમકે જ્ઞાનના ધારક ચાર ઘાતી કર્મ તો કેવળ પાપને કારણે જ બંધાય છે અને અઘાતી કર્મો શુભાશુભભાવ હોવાથી પુણ્ય - પાપરૂપે બંધાય છે. "Reputation is precious, but character is priceless" (Sir John White) Page 162 For Private Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.528921
Book TitleJain Society Houston TX 1995 11 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Society Houston TX
PublisherUSA Jain Society Houston TX
Publication Year1995
Total Pages218
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center TX Houston, & USA
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy