SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Celebrating Jain Society of Houston Pratishtha Mahotsav 1995 જૈન દર્શનમાં કર્મનું લેખિકા : તત્વચિંતક સુનાબહેન વસ સહ્યોગ દાબહેન મહેના રહસ્ય સમસ્ત વિશ્વમાં અનેક વિચિત્રતાઓ જાણવા અને જોવા મળે છે. જે દેશ, કાળ, જન્મ અને આયુષ્ય જેવા કારણોથી સમજાય છે કે તેમાં કેટકેટલી શિવ છે. દેશ દેશની વિષમતાઓ એકદેશમાં માનવ વનન અનેક ની ભૌતિક સુખની અને સંપત્તિની વાત છે, તો બીજા દેશોમાં માનવજીવનમાં ઘણા પ્રકારની વિપત્તિઓ હોય છે. કામની વિષમતાઓ : દરેક યુગે માનવ જીવનની પધ્ધતિઓ બદલાતી રહે છે. યુગલિક કાળના જીવન અને આજના સામાન્ય માનવ જીવનની પધ્ધતિઓ માં ઘણું અંતર હોય છે. આયુષ્યની વિષમતા તો અજબની છે કે કોઈ ગર્ભથી બહાર નીકળવા જ ન પામે, કોઈ પાંચ પંદર, પચીસ કે પચાસ વર્ષે ચિર વિદાય લે, અત્યંત અનિયત આયુષ્ય છે. જન્મની વિષમતાઓ : ચારે ગતિમાં અનેક પ્રકારના જન્મના સ્થાનો અને તે પ્રમાણે સુખદુખની વિષમતા છે. આપણે જોઈએ છીએ કે એક એક જીવને ખાવા સુંદર પદાર્થો મળે છે તો બીજા જીવને સુકા ોટલાના પણ ફાંફા હ્રોય છે. એક જીવ જન્મે ત્યારે ખમા ખમા થાય છે તો બીજા જીવને જન્મતાની સાથે જ દુખ વિટળાયેલું હોય છે. એક જીવ જન્મે સેગી તો બીજો નિરોગી હોય છે. આ કાંઈ કોઈ માનવે કરેલી વ્યવસ્થા નથી, પણ જીવે અજ્ઞાનવશ કરેલા દુષ્ટ પરિણામ કે નૃત્યના ફળ છે. તે રૂપે જીવને દુઃખની પ્રાપ્તિ થાય છે. જીવે કરેલા સુકૃત્યથી કે શુભ પરિણામથી સુખની પ્રાપ્તિ થાય છે. જો જીવને સુખ જ જોઈએ તો તેણે બીજાને દુઃખી કરવાનું કૃત્ય ત્યજી દેવું કોઈ છે. આ સર્વ વિષમતાઓની પાછળ એક ગૂઢ સૂક્ષ્મ રહસ્ય તેને દર્શનકારોએ કર્મના નામે પ્રસિદ્ધિ આપી છે. આ કર્મોનું જીવ પોતાના શુભાશુભ ભાવ કે પરિણામ પ્રમાણે સર્જન કરે છે, મનુષ્ય માત્રને મન, વચન અને કાયાના યોગ ( સાધનો મળ્યા છે. આ યોગો પરિણામ દ્વારા શુભમાં પ્રવર્તે તો શુભ કર્મ બંધાય છે અને અશુભ માં પ્રવર્તે તો અશુભ કર્મ બંધાય છે. શુભ કર્મ દ્વારા કે અશુભ કર્મ દ્વારા જીવ દેહાદીના અનુક્રમે સુખ કે દુઃખ ભોગવે છે. માટે એક ભવના થોડા સુખ ખાતર ઘણા ભવોનુ દુઃખ ભોગવવું પડે તેવું શા માટે કરવું? આ પ્રમાણે જીવ પરિણામ દ્વારા નિરંતર શુભાશુભ કર્મોનું સર્જન કરતો રહે છે. જો જીવના પરિણામ શુભાશુભ યોગને બદલે શુધ્ધ ઉપયોગમાં પ્રવર્તે તો કર્મો નો નાશ થઈ જીવ મુકિત પામે છે. આ માટે પ્રથમ તારમાં જતી માંગની અશુદ્ધ પ્રવૃત્તિથી મુક્ત થવા શુભ કાર્યો અને શુભ ભાવ દ્વારા શુભમાં પ્રવૃત્ત થવું. ગૃહસ્થજીવન શુભાશુભ ભાવનું ગુન્નસ્થાનક છે. વળી શુભ Jain Education International ભાવમાં અટકી ન જવું, કારણ કે શુભ ભાવ પણ બંધનું કારણ છે. પરંતુ આવા ઉપયોગને મામા જોડવો જે શુદ્ધ ઉપયોગ વડે કર્મની નિર્જરા થતાં આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય. કર્મના ફર્સ્ટનું કામ નિરૂપણ આ પ્રમાણે છે. આત્મા સાથે કામ વવાનો સબંધ ને કર્મ છે. અર્થાન આ ત્માના પ્રદેશો સાથે કાર્પણ વર્ગણાનું ક્ષીરનીર સમ એકમેક થઈ કર્મરૂપે પરિણમવાની પ્રક્રિયાને જૈન દર્શનમાં આશ્રવ તરીકે ઓળખવામાં આવે છે. આમવ એટલે જેના વડે કર્મોનો પ્રવાહ આવે. જગતના જીવો અનંતા અનંત છે. તેથી કર્મની પ્રકૃતિ પણ અનંત છે. અભ્યાસની દષ્ટિએ તેનો મુખ્યત્વે આઠ પ્રકારના કર્મોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઠ પ્રકારના કર્મોમાં ચાર પ્રકારના કર્મો ધાતી છે, અને ચાર પ્રકારના કર્મો અધાતી છે. ઘાતી કર્મો એટલે જે કર્મો આત્માના ગુણો પર આવરણ કરે અર્થાત આત્માની અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત શકિતને દબાવે. આ કર્મો દર્શનાવર જ્ઞાનાવરણીય,મોહનીય અને અંતરાય કર્મ તરીકે ઓળખવામાં આવે છે. અપાતી કર્મો ભાનુરૂપ કાર્ય છે. જે નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ કર્મોનો પ્રધાન સંબંધ શરીર સાથે છે. આમ અઘાતી કર્મો કાયયોગ પ્રધાન છે. જયારે ધાતી કર્મો મનોયોગ પ્રધાન છે. આત્માના ઉપયોગ પર અશુદ્ધિ ધાતી કર્મોની છે, જયારે આત્માના પ્રદેશ પર અશુદ્ધિ અઘાતી કર્મોની છે. આમ ધાતી કર્મો અસત્ પુરુષાર્થને કારણે આત્મા પરર આવણ કરે છે. જયારે અઘાતી કર્મો ભવિતવ્યતા કે પ્રબ્ધ પ્રમાણે છે. આમ અઘાતી કર્મનું મૂળ ધાતી કર્મ છે, અને ધાતી કર્મનું મૂળ મોઠુ અને અજ્ઞાન છે. મોઢુ અને અજ્ઞાનનો નાશ થતાં થાતી કર્મોનો સર્વથા નાશ થાય છે. પછી અધાતી કર્મોનો કાળક્રમે આયુષ્ય કર્મ પૂર્ણ થતાં તેની સાથે નાશ પામે છે, ધાતી કર્મની બધી પ્રકૃતિઓ પાય પ્રકૃતિઓ છે જયારે અઘાતી કર્મની પ્રકૃતિઓ પાપ-પુણ્ય ભય પ્રકૃતિના છે. આ આઠે કર્મો અત્માની સાથે ચાર પ્રકારે સંબંધમાં આવે છે. ( ૧ ) પ્રકૃતિ ( ૨ ) સ્થિતિ ( ૩ ) રસ ( અનુભાગ ) ( ૪ ) પ્રદેશ ( ૧ ) પ્રકૃતિ – ક્રમનો સ્વભાવ કર્મ અન્જાને કેવળ આપશે. જેમકે જ્ઞાનાવરણિય કર્મ અત્માના જ્ઞાનગુણને રોકે તે તેની કૃતિ ( ૨ ) સ્થિતિ ઃ કર્યું કર્મ અત્માની સાથે કેટલો સમય રહેશે. (૩) રસ અર્થાત અનુભાગ : કર્મના રસ પ્રમાણે તે કર્મની શુભા શુભ ફળ આપવાની તીવ્રતા અને મંદતા કેટલી છે, જીવે જો અમાવાનું કે તીર રે બાપુ હોય તો તે છ અશાતા નંદનીનું કે જીવાથી ભોગવવું પડે. તે પ્રમાણે દરેક ક માટે સમજવું. ( ૪ ) દેશ માણઓનો જથ્થો વે જે કર્મની સ્થિતિ લાખો બાધી હોય તેના પરમાણોનો જો વધુ ગ્રહસ કર્યો હોય તેથી તે પ્રમાણે કાર્યસસ્કોનું આત્મા સાથે જોડાવાનું હીનાયક જ છે. "Always hold your head up, but keep your nose at a friendly level" Page 161 For Private & Personal Use Only (Author Unknown) www.jainelibrary.org
SR No.528921
Book TitleJain Society Houston TX 1995 11 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Society Houston TX
PublisherUSA Jain Society Houston TX
Publication Year1995
Total Pages218
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center TX Houston, & USA
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy