SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 નાના નાના નાના નાના યુગપ્રધાન પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી ૨ લેખક: ગુરૂદેવ આત્માનંદજી ૧૯૫૫ સ્ત્રી-લક્ષ્મી આદિનો ત્યાગ કર્યો. ૧૯૫૬ તંદુરસ્તી બગડી. ૧૯૫૭ ચૈત્ર વદ ૫, મંગળવારે બે વાગ્યે રાજકોટમાં મહાપ્રયાણ. શ્રીમદ્રના કૃતિત્વના કેટલાક અગત્યના પાસાઓ જિજ્ઞાસુને નથી સમજાતા કે રસ પડતા. તો પણ તે એક પૂર્વ આરાધક: પરમાર્થસત્ય છે, અલૌકિક છે અને ઉત્તમ મુમુક્ષુઓ તેમજ શ્રીમની અધ્યાત્મસાધના માત્ર આ જિંદગી જ્ઞાનીજનોને પરમ પ્રેરણાદાયી છે. વળી આ ઉચ્ચ પૂરતી મર્યાદિત નથી. તેઓ યુગ-યુગની અને અધ્યાત્મકક્ષાની સાધનાના ગહન ચિંતન અને અનુભૂતિને જન્મજન્માંતરની સાધના સાથે લઈને આવ્યા હતા. આ શબ્દો દ્વારા વ્યકત કરવાની તેમની વિશિષ્ટ વાત તેમના વીસ વર્ષની ઉંમર પહેલાં લખાયેલા સાહિત્ય ક્ષમતા (વચનાતિશય)નો વર્તમાન આધ્યાત્મિક જગત પર પરથી જ નહિ પરંતુ તેટલી ઉંમરમાં તેઓએ દૃઢ મહાન ઉપકાર છે. આપણી ભવ્ય ભારતભૂમ્પિમાં અનેક કરેલા 'માત્ર મોક્ષ-અભિલાષ'ના સંસ્કારો અને યુવાવયમાં સંતો, જ્ઞાનીઓ અને મહર્ષિ થયા છે; તો પણ પોતાની જ તેમણે પ્રાપ્ત કરેલા તેમના જ્ઞાનવૈરાગ્યનો પ્રકાશ કરતા ઉચ્ચ કક્ષાની અધ્યાત્મચિંતવના અને સાધના તેમના જીવન-પ્રસંગોમાંથી પણ જાણવા મળે છે. આ (Advanced spiritual contemplation and સંબંધમાં મહાત્મા ગાંધીજીએ દોરેલું તેમનું શબ્દચિત્ર તેનો state of Equanimity) નજીકના ભૂતકાળમાં અને સ્પષ્ટ ખ્યાલ આપે છે. અદીક્ષિત જીવનમાં સિદ્ધ કરીને, તેઓએ મહાવીર પ્રભુની શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ: અનેકાતાત્મક અધ્યાત્મપ્રધાન શૈલીનું અને વેદાંતની સાચી વિ. સં. ૧૯૪૭ના પ્રારંભમાં તેઓને જે શુદ્ધાત્મ આધ્યાત્મિકતાના સમન્વયનું મૂર્તિમંત સ્વરૂપ આપણી પ્રકાશ પ્રગટયો, તેના પ્રતાપે તેમની આગળની સાધનામાં સમક્ષ રજૂ કર્યું છે – જે રોમાંચક, પ્રેરક અને ચિંતનીય છે. ઘણું જ અંતરંગ બળ પ્રાપ્ત થયું. અને એકાંત મૌન- - તેઓશ્રીની આત્મસાધના અને અપ્રતિમ ધ્યાન-ચિંતન-તપ અર્થે તેઓ મુંબઈના પોતાના સાહિત્યસાધના સામાન્યપણે સૌને ઓછા-વધતા અંશે વ્યવસાયિક કાર્યની નિવૃત્તિ લઈ વારંવાર ચરોતરના ઉપકારી છે, પરંતુ વિશેષપણે આગળની કક્ષાના ગંભીર પ્રદેશોમાં ૧૦-૧૫-૨૦ દિવસો સુધી રહેવા લાગ્યા અને સાધકોને ઉપયોગી છે. ગુરૂગમથી, આત્માર્થીપણાની ત્યાંની સરળ-ખેતીપ્રધાન-જિજ્ઞાસુ જનતાને પોતાની ભાવનાથી અને નિષ્પક્ષતાથી તેમાં નિમજ્જન કરવાથી અધ્યાત્મપ્રસાદી પ્રસંગોપાત્ત પીરસતા ગયા. તેમની પરમ સદ્ગુણસંપન્નતા, પરમ-વૈરાગ્ય, આત્મ જ્ઞાન, પ્રજ્ઞાએ જૈન, વેદાંત, આદિ સમસ્ત ભારતીય દર્શનોના આત્મસમાધિ આદિ અનેક રત્નોની પ્રાપ્તિ થઈ શકે છે. હાર્દને હદયગત કરી લીધું અને સેંકડો શાસ્ત્રોનું આપણે સૌ તેમાંથી પ્રેરણા લઈને, આપણા આત્માની અવલોકન કરીને 'સાક્ષાતુ-સરસ્વતી' અને 'નિ:સંદેહ ઉન્નતિ માટે દૃઢસંકલ્પી થઈને આગળ વધીએ, અન્યને પણ જ્ઞાનાવતાર'પણાની પ્રાપ્તિ કરી. તેમાં સહાયભૂત થઈએ અને માનવભવના જ્ઞાનીઓનો સનાતન માર્ગ: ચરમપુરૂષાર્થરૂપ મોક્ષના સુખ અને આનંદ પામીએ. શ્રીમના સાહિત્યમાં ઠેર ઠેર 'નિગ્રંથ સનાતન કે શાંતિ: શાંતિ: શાંતિ: જ્ઞાનીઓના વીતરાગધર્મ'ની વાત આવે છે; અને વિ. સં. વિશેષ વાચન: ૧૯૫૩માં લખાયેલા 'અપૂર્વ અવસર'માં તેમણે ૧. શ્રીમદૂની જીવનસિદ્ધિ : ડૉ. સરયુબેન મહેતા, નિર્ચથદર્શનને અનુસરીને આત્માના (અને પોતાના) પ્રકાશક : શ્રેયસ પ્રચારક સભા, ૩૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, અધ્યાત્મવિકાસનું સૂક્ષ્મ, વૈજ્ઞાનિક, ક્રમબદ્ધ અને મુંબઈ - ૪૦૦૦૦૨. વૈરાગ્યપ્રેરક વર્ણન કર્યું છે. તેમાં તેઓશ્રીએ પોતાના ૨. જીવન સાધના : મુકુલભાઈ કલાર્થી, પ્રકાશક : શ્રીમદ જીવનની અનુભૂતિને વણી લઈને જ કહ્યું 'દર્શનમોહ રાજચંદ્ર આશ્રમ, અગાસ (ગુજરાત), ૩૮૮ ૧૩૦. વ્યતીત થઈ ઉપજયો બોધ જે' વિ. સં. ૧૯૫૩ના સમયથી ૩. જીવન કળા : પૂ. બ્રહ્મચારીજી, પ્રકાશક: શ્રીમદ તેમણે અધ્યાત્મવિકાસની જે હરણફાળ ભરી તે આ કાળનું રાજચંદ્ર આશ્રમ, અગાસ (ગુજરાત), ૩૮૮ ૧૩૦. એક અલૌકિક અને અતિ મહાન પરાક્રમ છે. આવી 7. Shrimad Rajchandra : A Life By Digesh અંતરંગ શુદ્ધિ અને આધ્યાત્મિકતા, સાધારણ જનતા કે DEL Oxdal 2 Mehta, Publisher : Srimad Rajchandra આ Ashram, Agas (Gujarat), 388 130. Cooooooooooooooo CACAOAOOOOO AOAOA નાના નાના નાના નાના નાના નાના નાના 0 0 0
SR No.528692
Book TitleJain Center of America NY 2005 06 Pratishtha
Original Sutra AuthorN/A
AuthorJain Center of America NY
PublisherUSA Jain Center America NY
Publication Year2005
Total Pages190
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NY New York, & USA
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy