SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ '૦૦૦ ૨૬:::: છે; ( 11t 3ળાના યુગ પ્રવર્તક સપુરૂષ શ્રીમદ્ રાજચંદ્ર || શ્રી સદ્ગુરુદેવાય નમ: | લેખક : શ્રી નલીન કોઠારી, શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ, સાયલા. ::2020 2021 20 દક્ષા લેવાની વૈરાગી નું મંગલ સર્જન કર્યું એકરૂપે મહાવીરના તથા સાહજિક વાત નર્વે પણ હતા. માતાની આજ્ઞા પરિત્યાગ થઈ રહયોને સરળવાની દર્શક બની રહ્યો અને ભગવાન ઉદય જાણકારી ન મળતાં નિ:સહાર કાવ્યો, પત્રો અને સાચા સ્વરૂપે પ્રગટ કરી ગુટ અનેક જન્મોમા આરાધેલો જેનો યોગ હતો... થયો. લગભગ બે વર્ષના ગાઢ પરિચયમાં ગાંધીજીએ તેમની જન્મથી જ યોગીશ્વર જેવી નિરપરાધી વૈરાગ્યમય દશા હતી. પાસેથી "અહિંસા ધર્મનું કુંડા ભરીને પાન કર્યું. ગાંધીજી સમર્થ આત્મજ્ઞાની પુરુષ, આત્મધર્મનો પરમ ઉદ્યોત કરનાર, શ્રીમને સમયના સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક પુરૂષ તરીકે પરમ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સૌરાષ્ટ્રનાં ઓળખાવતા. વવાણિયા નામના ગામમાં વિ. સં. ૧૯૨૪ની કાર્તિક શ્રીમદ્જીના સત્સંગથી કેટલીયે વ્યક્તિઓની પૂર્ણિમાના ધન્ય દિવસે તા. ૯-૧૧-૧૮૬૭ના રોજ થયો સંસારદષ્ટિ બદલાઈ જતી. એમના એકાદ વાકયના પ્રભાવથી હતો. કે એમની સાથેના થોડીક ક્ષણોના મેળાપથી અપૂર્વ સ્મરણશક્તિના ધારક, જાતિસ્મૃતિજ્ઞાન વ્યક્તિનું હૃદયપરિવર્તન થઈ જતું. ૫. સૌભાગભાઈ, ધરાવનાર, શતાવધાન દ્વારા અલૌકિક આત્મશક્તિ દર્શાવનાર, પૂ. મુનિશ્રી લલ્લુજી મહારાજ, ૫, જુઠાલાલભાઈ, જયોતિષવિજ્ઞાનના અભ્યાસી, આજન્મ કવિ એવા શ્રીમદ્ ૫. અંબાલાલભાઈ તથા અન્ય વિશિષ્ટ આત્માર્થી પુરૂષોએ રાજચંદ્રજી કીર્તિની ટોચે પહોંચ્યા હતા ત્યારે તેમણે આ બધી શાન દિવાકર શ્રીમના દિવ્ય જ્ઞાનના પ્રકાશને આત્મસાત બાબતને પરમાર્થબાધક ગણીને, જગતને આંજી દેનારા બાહ્ય કર્યો. પ્રદર્શનોને તૃણવત ગણીને સહજતાથી ત્યાગ કર્યો. સોળ વર્ષ એમના વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, અને પાંચ માસની ઉંમરે શ્રીમદ્જીએ ત્રણ દિવસમાં જૈનધર્મના નિર્દોષ ચારિત્ર તથા સાહજિક વીતરાગવૃત્તિથી તેઓ ભગવાન સિદ્ધાંતોને સમજાવતો, એકસો આઠ પાઠરૂપે મહાવીરના મૂળમાર્ગના પ્રદર્શક બની રહ્યા. તેઓએ ધર્મના ગૂઢ લખાયેલા 'મોક્ષમાળા' નામના ગ્રંથનું મંગલ સર્જન કર્યું. રહસ્યોને સરળ વાણીમાં સાચા સ્વરૂપે પ્રગટ કર્યા. એમનાં તીવ્ર વૈરાગી શ્રીમદ્જીને સર્વસંગપરિત્યાગી થઈ કાવ્યો, પત્રો અને ગદ્યગ્રંથોનો સ્વાધ્યાય કરી આજે પણ દિક્ષા લેવી હતી પણ માતાની આજ્ઞા ન મળતાં નિ:સ્પૃહભાવે હજારો મુમુક્ષુઓ આત્મશુદ્ધિ અને આત્મશાંતિ પ્રાપ્ત કરી રહ્યા નિર્લેપપણે પોતાનો ઉદય જાણી સંસારમાં રહ્યા. શ્રી રેવાશંકર છે. 'આત્મસિદ્ધિશાસ્ત્ર'ની માત્ર દોઢ કલાકમાં પદ્યરચના કરીને જગજીવનદાસના મોટાભાઈ શ્રી પોપટભાઈ ઝવેરીનાં શ્રીમદ્જીએ આત્માના ષડુ પદ તથા પડ્રદર્શનને સમજાવી ચૌદ સુપુત્રી ઝબકબા સાથે મોરબીમાં લગ્નગ્રંથિથી જોડાયા. પૂર્વનો સાર વિશ્વને ઓપ્યો. એ ઉપરાંત ગુણસ્થાનક આરોહણ પ્રમાણિકતા અને નીતિમત્તાનું ઉચ્ચ ધોરણ ધરાવતા ક્રમને સચિત કરતી 'અપૂર્વ અવસર એવો કયારે આવશે ?...', શ્રીમદ્જીને ઝવેરાત અને આડતનો વેપાર હતો. દુકાને બેઠા સમ્યગદર્શન-જ્ઞાન-ચરિત્રની વ્યાખ્યા આપી વીતરાગના મૂળ છતાં સત્યાન્વેષક શ્રીમદ્જીનો ધર્મપુરૂષાર્થ મંદ ન થતા દિન- માર્ગને પ્રદર્શન કરતી 'મૂળ મારગ સાંભળો જીનનો રે...', પ્રતિદિન વેગવંતો બન્યો. અમૂલ્ય તત્વ વિચારને જગાવતી બહુ પુણ્યકેરા પુંજથી શુભ પર્વભવના યોગસંસ્કાર સાથે આ ભવનું સત્યનિષ્ઠ દેહ માનવનો મળ્યો..'. દોષોનો એકરાર કરાવતી હે પ્રભુ ! જીવન હતું. શ્રી સૌભાગભાઈના મિલનથી શ્રીમદ્જીને હે પ્રભુ ! શું કહ્યું....', તથા કેવળજ્ઞાનના બીજનું નીરૂપણ મોક્ષમાર્ગના આરાધનની ખૂટતી કડીનું સ્મરણ થઈ આવ્યું, કરતી 'યમ નિયમ સંજમ આપ યિો...' આવી અનેક તેઓશ્રી આત્મલીન બન્યા. શ્રી સૌભાગભાઈને શ્રીમદ્જીમાં અધ્યાત્મ કાવ્યકતિઓ દ્વારા શ્રીમદ્જીએ આત્માનો આલેખ સાચા ગુરૂના દર્શન થયાં. શ્રીમદ્જીને રાત્રિ-દિવસ માત્ર એક અગાડ્યો. પરમાર્થનું મનન રહેતું અને સંવત ૧૯૪૭માં તેઓશ્રીન સિદ્ધ માત્ર ૩૩ વર્ષની ભર યુવાનવયે કેવળ લગભગ ભૂમિકા' સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ. વ્યવહારમાં હોવા છતાં શ્રીમદ્જી સાધ્ય કરી શ્રીમદ સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ના દિવસે બે પ્રત્યેક વર્ષે મુંબઈ છોડી અમુક મહિનાઓ માટે ઈડર, કાવિઠા, વાગે રાજકોટમાં આ નશ્વર દેહનો ત્યાગ કરી અદ્ભુત ઉત્તરસંડા, રાળજ, વડવા, વસો આદિ એકાંત સ્થળોમાં વખત સમાધિમરણ સાધી આત્મસ્વરૂપમાં સમાઈ ગયો. કેટલાય ગાળતા. લોકસમુહથી દૂર જંગલોમાં ને પહાડોમાં, નિજેન યુગમાં ન થાય તેટલું કામ તેઓ ૩૩ વર્ષમાં કરી ગયા. સ્થળમાં કે વૃક્ષની નીચે ધ્યાન, સ્વાધ્યાય, મનન, ચિંતન કરતા. શ્રીમદજીનું જીવન સ્વયં એક સંદેશ બની ગયું. એમણે જીવનમાં સંયમ, આહારમાં સાદાઈ તથા તેઓના સર્વાગી ગહસ્થાશ્રમમાં રહીને આત્મકલ્યાણના ઊર્ધ્વ શિખરનો સાધના નિ:સ્પૃહતા તેમના પરિચયમાં આવનાર સર્વેને સ્પર્શી જતી. પંથ બતાવી મૂળમાર્ગનું અમૃતને પામી પોતે અધ્યાત્મનું શિખર 1 લંડનથી બેરિસ્ટર થઈને આવેલા મહાત્મા ગાંધીજીને બની ગયા. પ્રથમ દિવસે જ શ્રીમદુને મુંબઈમાં મળવાનો સુયોગ પ્રાપ્ત પર માતાની સંસારમાં કઈ કોરાં પર્વનો સારતી આપી અને સંસ્કાર ભવન 0 , કરી પર માનાજારા
SR No.528692
Book TitleJain Center of America NY 2005 06 Pratishtha
Original Sutra AuthorN/A
AuthorJain Center of America NY
PublisherUSA Jain Center America NY
Publication Year2005
Total Pages190
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center NY New York, & USA
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy