________________
પાણીના કળરા વખતે
જલપૂજા જૂગતે કરો મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફુલ મુજ હજો માગો એમ પ્રભુ પાસ; જ્ઞાન કળશ ભરી આતમા સમતા રસ ભરપુર, શ્રી જિનને નવરાવતાં કર્મ હોયે ચકચૂર ... (૨)
* અષ્ટપ્રકારી પૂજા
પ્રથમ જલપૂજા
જલપૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફળ મુજ હજો માગો એમ પ્રભુપાસ.
મંત્ર: ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાચ જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય વિઘ્ન સ્થાનક ઉચ્છેદનાચ જલં યજામહે સ્વાહા ।
ચંદન પૂજા
શીતલ ગુણ જેહમાં રહ્યો શીતલ પ્રભુમુખ રંગ, આત્મ શીતલ કરવા ભણી પૂજા અરિહા અંગ.
મંત્રઃ ૐ હીં શ્રી પરમપુરુષાચ પરમેશ્વરાચ જન્મજરા
મૃત્યુ નિવારણાચ શ્રીમતે વીર જિનેન્દ્રાય દાનાંતરાય નિવારણાય ચંદન ચજામહે સ્વાહા ।
પુષ્પ પૂજા
સુરભિ અખંડ કૂસુમગ્રહી પૂજો ગતસંતાપ, સુમ-જંતુ ભવ્યજ પરે કરીએ સમકિત છાપ.
મંત્ર: ૐ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાચ જન્મજા મૃત્યુ નિવારણાચ શ્રીમતે વીર જિનેન્દ્રાય લાભાંતર ઉચ્છેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા ।
Jain Education International_2010_03
For Private & Personal Use Only
www.pinelibrary.org