SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કળથી મળે છે ભગવાન મહાવીર તે ગીતમ, ત્રસજીવોની રક્ષા કરવાર્થી, અન્ય બોલવાથી, મુનિઓને નિર્દોષ, શાનાકારી આહાર પાળી દેવાથી સુખમય દર્દીઇન્સ્પન મનુષ્યને પ્રાપ્ત થાય છે. ગૌતમઃ હે ભગવાન! યુવાન પુરુષોને સ્ત્રીનો વિયોગ ક્યા પાપના કળથી થાય છે” ભગવાન મહાવીરઃ હે ગૌતમ, જે પુરુષે પૂર્વભવમાં બળાત્કારપૂર્વક કામભોગનું સેવન કર્યું હોય તે પુત્ર યુપાવસ્થામાં સ્ત્રીનો વિયોગ પ્રાપ્ત કરે છે. ગૌતમ છે. પ્રભુ, જાય દુર્ભાગી થાથી થાય છે? ભગવાન મહાવીર હૈ ગૌતમ, જે માસ પોનાની વસ્તુ કોઈને આપતો નથી, આપે છે તો આપ્યા પછી મનમાં ખૂંદ કરે છે, નવમા તો પાછી માગી છે છે, કોઈ સુપાત્રને દાન આપતું હોય તેમાં નિંદન નાખે છે. તેવો જીવ અન્ય ભલે દુર્ભાગી-અભાગી બને છે. ગૌતમઃ હે પ્રભુ! જીવ સૌભાગી શાથી થાય છે? ભગવાન મહાવીર હૈ ગૌતમ, જે માનસ અંતરના ૐમળકાથી સાધુ-સાધ્વી ભગખંતોને રાધન, શાસન, વસ્ત્ર, પાટ, સંચારો, પણલૂણું, દંડાસન, કંબલ, વગેરે ખપતી વસ્તુઓ તેમ જ ભોજન, પાણી વ્હોરાવે છે તે માણસ સૌભાગી થાય છે. ગૌતમઃ હે ભગવાન! ક્યા કારણથી જીવ અલ્પાયુષી થાય છે? ભગવાન મહાવીરઃ હે ગૌતમ, જે પુરુષ નિર્દયપણે જીવોને મારે છે, ખરણો- જેવું કંઈ માનતો નથી, અતિ સંક્લેશ કરે છે, તે જીવ મીન બીજા ભવે આપાયુષી થાય છે. ગૌતમઃ છે ભગવાના ક્યા કર્મથી જીવ બુદ્ધિશાળી થાય છે? ભગવાન મહાવીર જે જીવ શાસ્ત્રનો પાઠ કરે, તેનું ચિંતન કરે, પોને ઘાસ્ત્ર સાંભળે, બીજાને શાસ્ત્ર સંભળાવે, ચાસ્ત્રની ભક્તિ કરે, ગુરુની ભક્તિ કરે, તે જીવ મીને અન્ય ભવે બુદ્ધિશાળી થાય છે. ગૌતમ હે ભગવાન! કયા કર્મથી જીવ બુદ્ધિ વિનાનો થાય છે? ભગવાન મહાવીર કે ગૌતમ, જે વ તપસ્વીની, ાનીની અને ગુણબાનની અબહેલના કરે, અપમાન કરે, એ વળી ખામાં હું જાહેર એવું ઉત તેમને માટે ખોલે તે જાવ મરીને અન્ય ભર્વે બુદ્ધિહીન થાય છે, અને લોકોમાં નીંદનીય બને છે. ગૌતમ દે ભગવાના તપથી જીવ શું ફળ પામે? ભગવાન મહાવીર રે ગીતમ, શુદ્ધ તપશ્વર્યાથી જાબનાં જાનાં કર્મોનો ક્ષય થાય છે. Jain Education International નમ હૈ ભગવાના કર્મનો ક્ષય થવાથી જાવને શું ફળ મળે છે ભગવાન મહાવીર હૈ ીનમાં કર્મોનો ક્ષય થવાથી, જીવાત્મા સર્જ પ્રકારની ક્રિયાથી રહિત થાય છે, અને ત્યાર બાદ તે સિદ્ધ, બુદ્ધ અને મુનન થઈ સર્વ દુખોનો અંત કરે છે. ગૌતમ છે. ભગવાના ક્યાં કર્મ કરવાથી પ મીને મનુષ્યનું પામે છે ભગવાન મહાવીર રે ગીતમ, જે વ નિષિમાની હોય, મંદ ક્રોધાદિ ષાયવાળો હોય, સુપાત્રને દાન આપનારો હોય, મધ્યસ્થ ભાવનાવાળો હોય, ન્યાયી હોય, સાધુના ગુણોની પાંસા કરતો હોય, અલ્પ પરેિગડી ટોય, સંતોષી હોય અને દેવ, ગુરુનો ભક્ત હોય તે જાવ મરીને મનુષ્ય થાય છે. ગૌતમઃ ૩ ભાષાના ચાં કર્મો કરવાથી જીવ સ્વર્ગે ય છે? ભગવાન મહાવીર હૈ ગૌતમ, જે વ તપમાં, સંયમમાં, ચારિત્રમાં અને દાનમાં સંચવાન હોય, જે સ્વભાવથી સરળ-પરિણામી હોય, દયાવંત હોય, ગુરુવચનમાં શ્રદ્ધાવાન હૌય, જ્ઞાન દર્શન અને ચારિત્રનો આરાધક હોય તે જીવ મૃત્યુ પામીને હંમેશાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ગૌતમઃ કે ભગવાન ક્યાં કર્મો કરવાથી જાવ નિયંય ગતિમાં જાય છે? ભગવાન મહાવીર હૈ ગૌતમ, જે માનવ પોતાના સ્વાર્થ માટે મૈત્રીસંબંધ બાંધે, જે માનવ પોતાનો સ્વાર્થ સરતાં મિત્રને છોડી દે, જે માણસ મિત્રને દુખમાં નાખે અને મિત્રનું ખરાબ ખોલે, જે માગમ નિર્દય અને માયાવી હોય તેવો માણસ મરીને નિશ્ર્ચય્ ગતિમાં જાય છે. ગૌતમઃ દે ભગવાના કયાં કર્મ કરવાથી જીવ નઙે જાય છે? ભગવાન મહાવીર રે ગીતમ, જે પ હિંસા કરે છે, જૂઠ્ઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીનું સેખન કરે છે, ઘણાં પ્રકારનાં પાપ પરિંગમાં નાસા હોય છે, તેમ જ જે જીવ અતિક્રોધી, અનેિમાની, અતિલોભી, ધૃષ્ટ, માયાવી, રૌદ્ર સ્વભાવી, પાપી, ચાડી ખાનાર, સાધુની નિંદા નાર, નધર્મી, અસંબદ્ધ વચન બોલનાર, દુષ્ટ બુદ્ધિવાળો અને કૃતઘ્ન હોય તે જવ ખત્યંત દુખ અને શોક પાણી નરકમાં જાય છે. ગીતમાં હૈ ભગવાના પદ પૂર્વનો સાર શું છે? ભગવાન મહાવીર રે ગીતમ, ચૌદ પૂર્વનો સાર નવકાર મંત્ર છે. 23 For Private & Personal Use Only સૌજન્યઃ ‘મંગલયાત્રા' જૈન સોશ્યલ ગ્રુપ www.jainelibrary.org
SR No.528131
Book TitleJain Center Los Angeles CA 1988 07 Jain Bhavan Inauguration
Original Sutra AuthorN/A
AuthorJain Center So CA Los Angeles
PublisherUSA Jain Center Southern California
Publication Year1988
Total Pages84
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center CA So Los Angeles, & USA
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy