SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અબે અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક વિપશ્યના ધ્યાના શ્રી સત્યનારાયણ ગોયન્કાજી વિપશ્યના સાધનાના આચાર્ય “કલ્યાણમિત્ર' શ્રી સત્યનારાયણ ગોયન્કાજીએ આ સાધનાવિધિ તેમના ગુરૂદેવ પૂ. સયાજી ઉ બા ખિન પાસેથી ઉપાર્જન કરી. બર્મામાં વેપારધંધો કરતા કરતા તેઓ વર્ષો સુધી આ સાધનામાં પુષ્ટ થતા રહ્યા. આ સાધના થકી જીવન જીવવાની કળા હસ્તગત થઈ. ભારતમાંથી ગયેલી અને ભારતમાંજ લુપ્ત થઈ ગયેલી આ વિધાન ૧૯૬૯માં ગુરૂજી પૂજ્ય ગોયન્કાજી એક ભાગીરથની જેમ ભારતમાં પાછી લઈ આવ્યા. ત્યારથી કરીને આજસુધી આ સર્વજનહિતકારિણી સાધના જનજનમાં વહેતી થઈ રહી છે. ભારતમાં લગભગ બધાજ રાજ્યોમાં વિપશ્યનાની સુવાસ પ્રસરતા પ્રસરતા વિદેશોસુધી એ સુવાસ પ્રસરી ગઈ છે. વિપશ્યના બુદ્ધ ભગવાનની ૨૫૦૦ વર્ષ પહેલા શોધાયેલી સંતુલન ખોઈ બેસીએ છીએ. તો અહીં પ્રશ્ન ઉઠે છે કે આ વિકારો વિશિષ્ટ સાધના છે. ભગવાન બુદ્ધ અનેક પ્રકારની ધ્યાનની ક્યારે જાગે છે? શા માટે જાગે છે? કોઈ અપ્રિય ઘટના બની કે પ્રક્રિયાનો સ્વયં અનુભવ કરીને તે બધી છોડીને છેવટે જે પ્રક્રિયા પ્રતિક્રિયારૂપે વિકાર જાગે છે. જીવનમાં પ્રિય-અપ્રિય બંને તેમણે પોતે શોધી અને સ્વીકારીને નિર્વાણ પામ્યા તે વિપશ્યના પરિસ્થિતિઓ આવતી જ રહેશે. વિપશ્યના સાધના દ્વારા આપણે ધ્યાનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં બાહ્ય કોઈ આલંબન લેવામાં પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પણ મનને શાંત અને સંતુલિત રાખતા આવતું નથી. આપણો પોતાનો શ્વાસ, આપણું પોતાનું શરીર શીખીએ છીએ. અને આપણને થતી સંવેદનાઓ - આ જ અલબનો છે. કોઈ પણ પ્રતિકળ સંજોગમાં વિકાર જાગે તેનું કારણ આપણા અચેતન મંત્રનો જાપ કે નામનો જાપ નહીં, કોઈ પણ શબ્દ કે આકૃતિનો મનમાં સંચિત થયેલા અહંકાર, આસક્તિ, રાગ, દ્વેષ, મોહ વગેરેની આશ્રય નહીં; આથી આપણું મન બીજી કોઈ વસ્તુમાં અટવાયા શિવ ગ્રંથિઓ છે. અપ્રિય ઘટનાઓનો એ ગ્રંથિઓ પર આઘાત લાગવાથી વિના શ્વાસ, શરીર અને સંવેદનમાં એકાગ્ર થાય છે. એકાગ્રતા ક્રોધ, ઠેષ વગેરે વિકારો ચેતન મન પર ઊભરાય છે. જો અચેતન થવાથી આપણે વર્તમાનમાં જીવવાનું શીખીએ છીએ. અને માન , મન - અંતર્મન શુદ્ધ હોય, વિકારવિહીન હોય તો વિષય ઘટનાઓથી દ્રષ્ટાભાવ રાખવાનો હોઈ સંવેદના થયે રાગ કે દ્વેષ ન થાય તેની અશાંતિ થતી નથી, વિકાર જાગતા નથી. જ્યારે આવી પરિસ્થિતિ જ તકેદારી રાખવાની છે. સામાન્ય રીતે સંવેદના થતા જ આપણા ઊભી થાય છે ત્યારે મનમાં વિકાર ઉત્પન્ન ન થાય એ માટે મનને સંસ્કારો જાગ્રત થાય છે અને રાગ કે દ્વેષ પ્રત્યે પ્રેરણા આપે છે. બીજી તરફ વાળી દઈએ. પરંતુ આ સાચો ઉપાય નથી. પણ તે પ્રત્યે જો જાગ્રત રહીએ તો અને સંવેદનાને માત્ર દ્રષ્ટાભાવે પરિસ્થિતિઓથી પલાયન થવાથી સમસ્યાઓનો ઉકેલ નથી અનુભવીએ તો નવા રાગ-દ્વેષ બંધાતા નથી અને અંદર સંગ્રહ આવતો. કરી રાખેલ રાગ-દ્વેષ-મોહ એ બધું ક્રમે કરીને નષ્ટ થવા લાગે છે. આ જ નિર્વાણની પ્રક્રિયા છે અને તે આ વિપશ્યના સાધનામાં આજથી ૨૫૦૦ વર્ષો પૂર્વે ભગવાન ગૌતમ બુદ્ધે પોતાના સહજભાવે શીખવવામાં આવે છે. અનુભવના બળે જાણ્યું કે આવા પ્રસંગે પલાયન થવાના બદલે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. કોઈ પણ ઘટનાના સમગ્ર સંસારમાં અશાંતિ અને બેચેની નજરે પડે છે. સુખ અને શાંતિ સૌ કોઈને જોઈએ છે. સાચો ધર્મ જીવન જીવવાની કારણે જે વિકાર ઉત્પન્ન થાય તેને તેના યથાર્થ સ્વરૂપમાં જોવો જોઈએ. જેમ કે ક્રોધ આવે તો ક્રોધ જેવો છે તેવો જ તેને જોવો કલા છે જેનાથી આપણે જાતે પણ સુખ શાંતિથી જીવીએ અને જોઈએ. આમ દૃષ્ટાભાવે જોતા રહેવાથી ક્રોધ શાંત થઈ જશે. આ અન્યને પણ સુખ શાંતિથી જીવવા દઈએ. શુદ્ધ ધર્મ આ જ કલા શીખવે છે, એટલા માટે તે સર્વજનીન, સાર્વભૌમિક, સાર્વદેશીય પ્રકારે જે કોઈ વિકાર ઉત્પન્ન થાય છે તેને દૃષ્ટાભાવે જોવાથી તેની અને સર્વકાલિક છે. પ્રશ્ન એ થાય છે કે જીવનમાં દુઃખ શા માટે શક્તિ ક્ષીણ થઈ જાય છે. પણ આ અમૂર્ત વિકારને સાક્ષીભાવે છે? શા માટે આપણે અશાંત અને બેચેન બની જઈએ છીએ? ? છેકેવી રીતે જોવો? ત્યારે ગૌતમ બુદ્ધે પ્રકૃતિના રહસ્યને ઉડાણ સુધી ગંભીરતાથી વિચારતા સમજાય છે કે જ્યારે મનમાં વિકાર જાગે તપાસીને, નિરીક્ષણ કરીને જોયું તો સમજાયું કે મનમાં જ્યારે છે ત્યારે અશાંત બનીએ છીએ. મનમાં ક્રોધ કે લોભ, ઈર્ષ્યા કે વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે શ્વાસની ગતિ અસ્વાભાવિક બની ભય જેવા વિકારો જાગે છે ત્યારે આપણે વિક્ષુબ્ધ બની જઈ મનનું જાય છે, અને જઈ મનને જાય છે; અને બીજુ, શરીરના દરેકે દરેક અંગમાં સૂક્ષ્મ સ્તર પર (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy