SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક કરવાની અભિમુખતાવાળો થાય એવો જે ચેતનાનો વેપાર છે તેને (૬) ધારણાના અભ્યાસથી મન એકાગ્ર બને છે. ઉપયોગ કહેવાય છે. દાર્શનિક દૃષ્ટિએ વિચારીએ તો આપણી હજી (૭) ધ્યાન દ્વારા અંતઃકરણ શુદ્ધ અને શાંત બને છે. યોગની પ્રવૃત્તિ છે. યોગની પ્રવૃત્તિ પૂરી થયા પછી એકલો ઉપયોગ (૮) સમાધિ દ્વારા ચેતનાનો સંપૂર્ણ વિકાસ પ્રાપ્ત થાય છે. કામ કરશે. માત્ર યોગની પ્રવૃત્તિ બદલવી તે સાધના નથી ઉપયોગ જૈનાચાર્યોએ વૈદિક પરંપરાના કોઈ આચાર્યના ગ્રંથને મહત્ત્વ બદલાય તે સાધના છે. આપી એની વાતો સ્વીકારી હોય તો તે માત્ર મહર્ષિ પતંજલિનું અંદરથી આનંદ મેળવવાનો રસ્તો એટલે યોગમાર્ગ, બહારથી યોગસૂત્ર છે. આનંદ મેળવવાનો રસ્તો એટલે ભોગમાર્ગ. મહાનજ્ઞાની જેનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ “યોગદૃષ્ટિ' ગ્રંથમાં ભોગ અને યોગ એ બન્નેમાં શરીર, શ્વાસ, ઈન્દ્રિય અને મન ઉલ્લેખ “ભગવાન પતંજલિ' તરીકે કર્યો છે. ઉપાધ્યાય યશવિજયજી એ ચારેય સક્રિય બનતાં હોય છે. ભોગમાં ચારેય ચંચળ અને મહારાજે પાતંજલ યોગસૂત્ર' ઉપર ટીકા લખી છે. હેમચંદ્રાચાર્યજી ઉત્તેજિત બને છે. જ્યારે યોગમાં ચારેય શાંત અને સ્થિર અને ચિદાનંદજી મહારાજે અષ્ટાંગયોગને આવકાર્યો છે. બને છે. યોગના સંદર્ભે પ્રાણાયામથી આધિ-વ્યાધિ-ઉપાધિનું યમ-નિયમ એ યોગની ઈમારતનો પાયો છે. જ્યારે ધ્યાન, નિરાકરણ કઈ રીતે થઈ શકે છે તે જોઈએ. સમાધિ એ ઈમારતની અગાશી છે. માત્ર પાયામાં જ અટવાઈ જશું તો ટેરેશ-અગાશીમાં નહીં પહોંચાય. અનંત આકાશનું પ્રાણાયામ યોગમાંક- ૧ દર્શન અગાશીમાંથી જ થાય છે. આ પ્રાણાયામ આવેશયુક્ત મનઃસ્થિતિવાળા તથા ક્રોધના ભોગાસનો ઈદ્રિય અને મનને ચંચળ બનાવે છે. યોગાસનો આવેશવાળી વ્યક્તિઓએ કરવો જોઈએ. ડાબા નસકોરાથી શ્વાસ ઈન્દ્રિય અને મનને શાંત બનવામાં સહાયક બને છે. ખેંચો. સાથે એવી ભાવના કરો કે પ્રકાશના કિરણો ચંદ્રનાડીથી અંદર પ્રવેશ કરીને ઈડા-પિંગલા તથા સુષુણ્ણાની ધરી પર તમોગુણની જડતામાંથી અને રજોગુણની ચંચળતામાંથી પ્રાણપ્રવાહને ઉત્તેજિત કરી રહ્યાં છે. તેમાંથી નીકળેલો પ્રકાશપુંજ મુક્ત થઈ સત્વગુણમાં સ્થિર થવા માટે પ્રાણાયામનો અભ્યાસ એના થેલેમસમાં રહેલા કેન્દ્ર સાથે અથડાઈને એને પ્રકાશવાન જરૂરી છે. બનાવી રહ્યો છે. જેટલો સમય શ્વાસ રોકો ત્યાં સુધી એવી ભાવના રેચકથી પ્રાણ શુદ્ધ થાય છે. પૂરકથી પ્રાણ પ્રબળ થાય છે. કરો કે પોતાનો આવેશ હવે શાંત થઈ રહ્યો છે. મનઃસ્થિતિ કુંભકથી પ્રાણ સ્થિર થાય છે. શૂન્યકથી પ્રાણ સૂક્ષ્મ થાય છે. સમતોલ અને વ્યવસ્થિત બની રહી છે તથા એ કેન્દ્ર કે જ્યાં પહેલા શરીર, શ્વાસ, ઈન્દ્રિય અને મન એ ચારેયની શુદ્ધિ તેમજ સંયમ અંધારું હતું તે હવે પ્રકાશથી ભરપૂર જ્યોતિપુંજ બની ગયો છે. કર્યા વિના સીધેસીધી ધ્યાન અને સમાધિની વાતો કરવી એ જમણા નસકોરાથી રેચક કરતી વખતે એવી ભાવના કરવી કે પહેલા પાયા વિનાનો મહેલ ચણવા જેવી વાત છે. જે વિચાર પોતાની અંદર હતા તે ઉચ્છવાસની સાથે બહાર નીકળી સુખ બે રીતે અનુભવાય છે. ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યા છે. પીળો એલો પ્રકાશ બહાર નીકળી રહ્યો છે અને હવે ધીરે થઈને અને ઈન્દ્રિયોના વિષયોથી અલિપ્ત થઈને આત્મભાવમાં ધીરે આવેશ શાંત થઈ રહ્યો છે. દરેક પ્રાણાયામ વખતે આ સમગ્ર સ્થિર થઈને પહેલા ભાગનો માર્ગ છે. બીજો યોગનો આતના ભાવના દોહરાવવી જોઈએ. માર્ગ છે. પ્રાણાયામ યોગક્રમાંક- ૨ યોગ એ માત્ર શરીરશાસ્ત્રનું વિજ્ઞાન નથી પરંતુ ચિત્તવૃત્તિના શુદ્ધિકરણ અને ઉર્તીકરણનું વિજ્ઞાન છે. આ પ્રાણાયામ ધૂન, ભ્રમ તથા અકારણ ભયથી ગ્રસ્ત મનઃસ્થિતિવાળા લોકોએ કરવો. આમાં ડાબા નસકોરાથી શ્વાસ અષ્ટાંગયોગની સાધના અને સિદ્ધિ લઈ જમણા નસકોરાથી બહાર કાઢવો તેના પછી જમણાથી લઈ (૧) યમના પાલનથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. ડાબા નસકોરાથી બહાર કાઢવો. પૂરક-કુંભક-રેચક વેગપૂર્વક (૨) નિયમના પાલનથી જીવન ધર્મમય બને છે. વારંવાર કરવામાં આવે છે. પૂરક કર્યા પછી ભાવના કરવી કે (૩) આસનોના અભ્યાસથી શરીર સ્વસ્થ બને છે. મસ્તકના કુવારા પાસે ઉત્સર્જિત પ્રવાહનો સ્કૂલિંગ ઉપર જઈને (૪) પ્રાણાયામના અભ્યાસથી જીવનશક્તિ વિકસે છે. પેરાહરલ કાર્નેક્સમાં આવેલ કેન્દ્ર સાથે અથડાઈને તેને જાગૃત (૫) પ્રત્યાહારની સાધનાથી ઈન્દ્રિયો અંતર્મુખ બને છે. તથા પ્રકાશવાન બનાવે છે. શ્વાસ બહાર કાઢતી વખતે બધી પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy