________________
જન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
એથી તદ્દન ઊલટું, અનાગ્રહ-પૂત દર્શન હંમેશાં તર્ક શુદ્ધ હોવાથી આન્તરિક આધ્યાત્મિક વિકાસ ક્રમ, તેને યોગ કહેવાય છે. આ એ તર્ક, તત્ત્વનો જનક બને.
યોગ આત્મા ઉપર અનાદિકાળના લાગેલાં કર્મોનો ક્ષય કરનાર ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે આ યોગદષ્ટિ સમુચ્ચયમાં છે. કર્મગ્રંથ, કમ્મપયડી આદિ ગ્રંથોમાં મન-વચન-કાયાની શુભકતર્કનો છેદ ઉડાડીને તર્કની પ્રતિષ્ઠા કરી છે. પરંતુ તેથીયે ઉચ્ચાસને અશુભ પ્રવૃત્તિને જે યોગ કહેવાય છે. તે યોગ કર્મબંધનો હેતુ છે, તેમણે ‘યોગ'ની સ્થાપના કરી છે. એકલું શાસ્ત્ર અને કેવળ તર્ક, તે ગ્રંથોમાં યોગ એટલે મુંજન-સ્કુરા-પ્રવૃત્તિ કાયાદિ દ્વારા તત્ત્વ સુધી પહોંચાડવા અસમર્થ છે, “યોગ' ભળે ત્યારે જ પ્રજ્ઞાનો આત્મપ્રદેશોનું આન્દોલન એવો અર્થ છે. જે આત્મા પ્રદેશોની તત્ત્વ-પ્રવેશ થાય. અનેકાન્ત દૃષ્ટિ પરમ સૂમતા તરફ આપણને અસ્થિરતા દ્વારા કર્મબંધ કરાવે છે અને અહીં વપરાતો યોગશબ્દ દોરી જાય છે. કોઈ આગ્રહ નહી અને સમગ્રનો સ્વીકાર યોગ સમગ્ર કર્મક્ષય કરાવનાર છે તેથી બન્ને જગ્યાએ “યોગ' શબ્દનો પ્રયોગ ચેતનાને માંજીને ઉજળી કરે છે.
સમાન હોવા છતાં પણ અર્થ ભિન્ન-ભિન્ન છે. આચાર્ય હરિભદ્રસરિશ્વરજી રચિત અનેક ગ્રંથો પૈકી (૧) આત્મા ઉપર લાગેલાં કર્મોના વાદળને દૂર કરી પ્રગટ થયેલી યોગદૃષ્ટિસમુચ્ચય (૨) યોગ વિંશિકા, (૩) યોગશતક અને (૪) ગુણવત્તા-ગુણોનો વિકાસ, ગુણોનો આવિર્ભાવ-પોતાના નિર્મળ યોગબિંદુનો વિશેષ ઉલ્લેખ કરવો રહ્યો.
સહજ સ્વરૂપની પ્રાપ્તિ તરફનું જે ગમન, તેને અહીં યોગ કહેવામાં
આવશે. મોક્ષેખ યોનનાવિતિ યો: - આવો યોગ જે મહાત્મામાં હોય આ યોગના વિષયના મહાઅર્થગંભીર, મહાકાયગ્રંથો
તે યોગિ કહેવાય છે. અલ્પબોધવાળા મોક્ષાભિલાષી જીવોને આસમોક્ષમાર્ગગામી બનાવવામાં અનુપમ સાધનરૂપે બની શકે. તે માટે ગુજરાતી
તત્ત્વનો સાચો બોધ તે સમ્યજ્ઞાન છે તે જ્ઞાન દ્વારા તત્ત્વમાં અનુવાદ - જૈનદર્શનમાં ભિન્ન-ભિન્ન સંદર્ભમાં યોગ શબ્દના ભિન્ન- હેય-ઉપાદેયરૂપે યથાર્થ નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ જ સમ્યગ્વારિત્ર ભિન્ન અર્થ જણાવેલ છે. યોગદષ્ટિકારે “નોલેળ યોનનાર યોજા:" એવી છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું પ્રથમ જરૂરી છે કે જેથી તે વસ્તુ વ્યુત્પત્તિ કરી મોક્ષની સાથે સંયોજન કરી આપે, એવા વ્યાપારને ઉપકારા છે
ઉપકારી છે એમ જણાય તો પ્રવૃત્તિ કરી શકાય અને તે વસ્તુ યોગ કહેવાય, એવી સમજણ આપી. મન-વચન-કાયાના પરમાત્મ
અપકારી છે એમ જણાય તો નિવૃત્તિ કરી શકાય, માટે પ્રથમ ભક્તિ આદિ સર્વ પ્રશસ્ત વ્યાપારને યોગ અન્તર્ગત ગણેલ છે.
સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી “આ જેથી યોગની પ્રરૂપણા સાપેક્ષભાવે અનેક રીતે થઈ શકે છે.
વસ્તુ આમ જ છે' એવી રુચિ-પ્રીતિ-વિશ્વાસ કરવો આવશ્યક છે.
રુચિને સમ્યગ્દર્શન કહેવાય છે કે જેનાથી નિવૃત્તિ-પ્રવૃત્તિ દૃષ્ટિ-સમજણ આજ સુધી આ આત્માની સમજણ, સંસાર સાથે
નિર્ભયપણે અદમ્ય ઉત્સાહથી થાય છે. સંબંધ, સુખ સાથે સંબંધ કેવી રીતે થાય? ઈન્દ્રિયજન્ય વિષયસુખ કેમ પ્રાપ્ત થાય? દૃષ્ટિસમજણ એ અંગેના જ્ઞાનવાળી હતી. પરંતુ
જ્ઞાન તથા રુચિ મેળવ્યા પછી કરાતી નિવૃત્તિ-પ્રવૃત્તિને “સમ્યક હવે જેનું મન સંસારથી વિરક્ત થયું છે, વિષયો અસાર લાગ્યા છે.
ચારિત્ર' કહેવાય છે. આ પ્રમાણે સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને મન, મુક્તિ તરફ વળવા લાગ્યું છે, એવા જીવને આ યોગદષ્ટિ
સમ્યકચારિત્ર એમ રત્નત્રયીનો મૂળ આધાર “જ્ઞાન” જ છે. આ મુક્તિ સાથે સંબંધ કરાવે છે.
જ્ઞાનને (સમજણશક્તિને) શાસ્ત્રોમાં બોધ કહેવાય છે. અને જે
બોધ છે તે જ દષ્ટિ કહેવાય છે. આ આત્માની જે તરફ દૃષ્ટિ ઢળે છે આ દૃષ્ટિ, આત્મા સમજણને પ્રોત્સાહિત કરે છે.
તે તરફ જ વધારે ને વધારે રુચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિ હોય છે. ગ્રંથકાર મહર્ષિએ આવી યોગદૃષ્ટિઓ અસંખ્ય હોવા છતાં તેને
બીજી જે દૃષ્ટિ છે. તે પુદ્ગલોના સુખોથી નિરપેક્ષ, આત્મિક
બી જે ટણિ છેતે પ્રગટ આઠ વિભાગમાં વહેંચી બધી યોગદૃષ્ટિઓનો આ આઠમાં સમાવેશ ગણોના વિકાસની, અને તેના સુખના આનંદવાળી દૃષ્ટિ છે. તે કર્યો છે. યોગદૃષ્ટિની જેમ આત્માના દોષો પણ અનંત છે અને દૃષ્ટિ આ આત્માને કાળક્રમે મોક્ષની સાથે મુંજન (જોડાણ) કરનાર ગુણો પણ અનંત છે. પણ મુખ્યતયા આઠ ગુણ-અને આઠ દોષનું હોવાથી “યોગદષ્ટિ' કહેવાય છે. આ દૃષ્ટિ જ્ઞાનાવરણીયકર્મના વર્ણન કરી એક-એક દૃષ્ટિની સાથે એક-એક ગુણની પ્રાપ્તિ અને ક્ષયોપશમ અને ક્ષયથી તથા મોહનીયકર્મના ક્ષયોપશમ-ઉપશમએક-એક દોષનો ત્યાગ જણાવેલ છે. વળી એક-એક દૃષ્ટિની સાથે અને ક્ષયથી આવે છે, એટલે સમજાવવી પડે છે. આ દૃષ્ટિના આત્માના જ્ઞાનગુણનો વિકાસ કેવો થાય છે? તે પણ ઉપમા સહ અનાદિકાળના સંસ્કાર ન હોવાથી તેના માટે પુરુષાર્થ કરવો પડે બતાવતાં યોગનાં આઠ અંગો પણ જણાવેલ છે.
છે. માટે જ પૂર્વના મહાગીતાર્થ આચાર્યો આ યોગની દૃષ્ટિઓને “આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ” અર્થાત્ આત્માનો સમજાવતા આવ્યા છે. પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)