SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક થવાથી અણિમા આદિ સિદ્ધિઓનો આવિર્ભાવ થવા લાગે છે. શરીર માટે કોઈ પણ ઉપાયે શરીરને સુદઢ અવસ્થામાં લાંબો સમય ટકાવી સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને શારીરિક ધર્મો અબાધિત થાય છે. શકાય તો એવા જન્મમરણમાં પડ્યા વિના જ આધ્યાત્મિક ઉન્નતિને એનો અર્થ એ છે કે યોગીને અષ્ટ સિદ્ધિઓનો લાભ થાય છે તે માટે ઘણો સમય મેળવી શકાય. મરજીમાં આવે તો અણું જેવડો સૂક્ષ્મ બની શકે છે અને પોતાના મંત્રશક્તિ એટલે “મંત્ર' એવા નામથી ઓળખાતા કેટલાંક શરીરને અત્યંત વિશાળ પણ બનાવી શકે છે. પોતે પૃથ્વીના જેવો પવિત્ર શબ્દો છે જે બતાવેલા વિધિ પ્રમાણે તેમનું ઉચ્ચારણ કરવામાં ભારે અને વાયુના જેવો હલકો પણ થઈ શકે છે. ભાવનામાત્રથી આવે તો તેમના દ્વારા આશ્ચર્યકારક શક્તિની પ્રાપ્તિ થાય છે. જ તેની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. તપશ્ચર્યા વિશે દરેક ધર્મમાં ઉપદેશ આપેલ છે. ધર્મના તમામ (૪) કેવલ્યપાદ : અંગોની સાધનામાં હિંદુ લોકો સૌના કરતા ઘણાં આગળ વધી યોગી જ્યારે સર્વવ્યાપિતૃ અને સર્વજ્ઞાનીત્વની સિદ્ધિઓનો ગયેલા છે. અનેક સાધુઓએ આકરા તપ કરીને અમુક સિદ્ધિઓ પરિત્યાગ કરે છે ત્યારે જ તેના દરેક ભ્રાંતિ - સંસ્કારોનો અને પ્રાપ્ત કરેલ છે. તમામ આકર્ષણો તથા પ્રલોભનોનો નાશ થાય છે. બધા જ પ્રકારની સમાધિ એ જ ખરેખરો યોગ છે. યોગશાસ્ત્રનો એ જ મુખ્ય અદ્ભૂત શક્તિઓ મેળવ્યા પછી યોગી તેમને પણ અંતરાયરૂપ વિષય છે અને એ જ ખરેખરુ સાધન છે. હમણાં જ જે સાધનો સમજીને તેનો ત્યાગ કરે છે આનાથી કર્મના બંધનનો ક્ષય થાય ગણાવી ગયા તે બધા એની આગળ ગૌણ છે. કેમ કે તેઓ છે. આ જ છે કેવલ્ય'ની અવસ્થા. “કેવલ્ય”નો અર્થ મોક્ષ કે મુક્તિ પરમપદની પ્રાપ્તિ કેવલ્યની પ્રાપ્તિ કરાવી શકતા નથી. માનસિક નથી. ઈશ્વરાનુભૂતિ પણ આ અવસ્થાથી જુદી જ છે. “કેવલ્ય’ શબ્દની નૈતિક અને આધ્યાત્મિક વિષયમાં જે કંઈ પ્રાપ્તવ્ય છે તે સમાધિ ઉત્પત્તિ કેવળ' શબ્દથી થઈ છે. જેનો અર્થ છે કેવળ એક' ના કોઈ વડે જ મેળવી શકાય છે. અન્ય એટલે કે “એકાકીપણું', “એકલો' - અદ્વૈતની પૂર્ણ અવસ્થા આપણને સુખી કરવા માટે બાહ્ય વસ્તુઓની આવશ્યકતા છે. આ પરમાત્મા કે ઈશ્વરના સકારાત્મક જ્ઞાનની અનુભૂતિની દર્શાવવાવાળી જે જે વૃત્તિઓ આપણા ચિત્તમાં ઉદ્દભવે તે સર્વ અવસ્થા નથી, જેને સમજાવી શકાય. બધા જ પ્રકારનો ત્યાગ કર્યા કેવલ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નહર્તા છે. મનુષ્ય પોતે સ્વભાવથી બાદ જ મળતી આ અવસ્થા છે. જ સુખ અને આનંદ સ્વરૂપ છે. એ સત્યજ્ઞાનને પૂર્વના વિપરીત કેવલ્યની પ્રાપ્તિ કરવી એ જ યોગીનું મુખ્ય લક્ષ્ય છે. કેવલ્ય સંસ્કારો વારંવાર ઉદ્દભવીને ઢાંકી દે છે માટે એ સંસ્કારોને ક્ષીણ સિદ્ધિ ક્યારેક જન્મથી, મંત્રથી, તપથી કે સમાધિથી ઉત્પન્ન થાય કરવાની જરૂર છે. છે. કોઈ કોઈ વાર પૂર્વજન્મોમાં સિદ્ધ કરેલું સાથે લઈને અવતરેલા ભગવાન બુદ્ધે એક જગ્યાએ લખ્યું છે કે જ્યારે ધ્યાન અને મનુષ્ય પણ જોવામાં આવે છે. જેમને આ જન્મમાં તેના માટે કોઈ સમાધિની સાધના કરવામાં આવે ત્યારે એક-એક કરીને અજ્ઞાનનો જ સાધના નથી કરવી પડતી. શંકરાચાર્ય તેનું એક સુંદર ઉદાહરણ પડદો હટી જાય છે તથા કેવલ્યની પ્રાપ્તિ થાય છે. છે. તેમણે આઠ વર્ષની આયુમાં જ સન્યાસ લઈ લીધો અને ઘણાં ઉપસંહાર: ગ્રંથો ઉપર અદ્ભુત લખ્યું. મોટાભાગના યોગના પુસ્તકમાં આસનોનું વર્ણન હોય છે યોગીઓ કહે છે કે રસાયનવિદ્યાથી - અમુક ઔષધિઓના પરંતુ મહર્ષિ પતંજલિના યોગસૂત્રના પુસ્તકમાં એક પણ આસનનું સેવનથી પણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પદાર્થવિજ્ઞાનશાસ્ત્રનો જન્મ નામ કે વર્ણન નથી તેમણે માત્ર આસનની વ્યાખ્યા કરી છે તથા રસાયનવિદ્યા તેમજ કિમિયામાંથી થયો છે. આજે પણ સ્પર્શમણિ, તેનું મહત્ત્વ અને ફાયદાની વાત કરી છે. વિવિધ યોગમાર્ગમાંથી સંજીવની અમૃત અથવા આબેહયાતની શોધ મનુષ્યો કરતા જ પંતજલિ મુનિએ અષ્ટાંગયોગની રચના કરી છે. ખૂબ સરળતાથી આવ્યા છે. સમજાય તેવા આઠ પગથિયાનું વિસ્તૃતમાં વર્ણન કરી કોઈ પણ ભારતવર્ષમાં રસાયનવિદ્યાની શોધ કરનારા પંડિતોના એક પગથિયાના માધ્યમથી પણ યોગમાર્ગમાં આગળ વધી શકાય અભિપ્રાય પ્રમાણે સૂકમ તત્ત્વ જાણવાની જિજ્ઞાસા. શાન. છે તેવી સુંદર રચના કરી છે. આધ્યાત્મિકતા, ધર્મ એ સર્વ વસ્તુઓ સાચી અને ઉત્તમ છે, પણ તેમને પ્રાપ્ત કરવા માટે માત્ર શરીર જ સાધન છે. જો અધવચ્ચે ૧૮, દીપકુંજ રેસીડન્સી, શરીરનું પતન થઈ જાય તો અંતિમ લક્ષ્યબિંદુ સુધી પહોંચવા માટે ક્રિષ્ણા નિવાસ, પાલડી, અમદાવાદ - ૦૭. લાંબા સમય સુધી ખોટી થવું પડે કેટલાંયે જન્મ ધારણ કરવા પડે. મો. ૯૮૭૯૫૩૫૯૫૦ (ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy