SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજીનું જૈનયોગમાં અનુપમ પ્રદાન ડો. રશ્મિ ભેદા આચાર્ય બુદ્ધિસાગરજી જાતે શૈવ-વૈષ્ણવ માતાપિતાના પુત્ર આરાધના વડે જ તીર્થકરપદ પ્રાપ્ત કરે છે. જૈન સાધુઓ અને હતા. એમણે દીક્ષા જૈન ધર્મમાં લીધી હતી. બહેચરદાસમાંથી મુનિ શ્રાવકોના ધાર્મિક આચારો યોગરૂપ જ છે. પંચમહાવ્રત અને બુદ્ધિસાગર બન્યા અને આત્મસાધનાની અનેરી યાત્રાનો પ્રારંભ શ્રાવકના બાર વ્રતનો યોગનો પ્રથમ પગથિયારૂપ યમમાં સમાવેશ કર્યો. ષડ્રદર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો, ૪૫ આગમોનું ઊંડુ થાય છે. શ્રી મહાવીપ્રભુ ૧૮ દોષ રહિત સર્વજ્ઞ હતા માટે તેમનો અવગાહન કર્યું અને એમણે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું. કથિત યોગમાર્ગ પરિપૂર્ણ સત્યથી ભરેલો છે એમ આચાર્ય માત્ર ચોવીસ વર્ષના સાધુજીવન દરમ્યાન સંસ્કૃત, હિંદી અને બુદ્ધિસાગરજી કહે છે. તપશ્ચર્યા, પ્રતિક્રમણ, જિનપુજા, સ્વાધ્યાય ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં લગભગ ૧૩૦-૧૪૦ ગ્રંથો આદિ યોગરૂપ જ છે. છ આવશ્યકની ક્રિયાઓ યોગના આધારે જ લખ્યા. એમાંથી ૨૫ ગ્રંથો ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભેરલા છે. રચાઈ છે. ધ્યાન એ યોગનો મુખ્ય આધાર છે એટલે ધર્મધ્યાન અને એમાં પણ યોગ ઉપર કરેલું એમનું સર્જન અભુત છે. એમણે શુક્લધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. લુપ્ત થતી જતી યોગસાધનાને પુનઃ પરિષ્ઠિત કરી. “યોગદીપક' આગળ આચાર્યશ્રી કહે છે, યોગના પ્રતાપથી અનેક ભવના જેવા મહાન ગ્રંથની રચના કરી. કર્મો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. એના માટે યોગનું મહાભ્ય દરેક દર્શનોએ કબુલ્યું છે. દરેક દર્શનમાં બાહ્યયોગની શુદ્ધિ કરીને આંતરિક યોગની શુદ્ધિ કરવી જોઈએ. યોગની પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે પણ તે યોગનો મન, વચન અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરી મન, વચન મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ કરવાનો, પરમપદ પ્રાપ્ત કરવાનો છે. અને કાયાના શુભ યોગો કરવા એ યોગનું પ્રથમ પગથિયું છે. આ યોગ માટે આચાર્ય બહુ મહત્વની વાત કરે છે કે દરેક ધર્મ યોગને પ્રથમ પગથિયાનો ત્યાગ કરીને જેઓ ઉપરના પગથિયે ચઢવાનો માને છે. વેદને માનનાર હિંદઓ, બોદ્ધો એટલું જ નહિ પણ પ્રયત્ન કરે છે તેઓને અંતે પાછા ફરી પ્રથમ પંચમહાવ્રતરૂપ યમની મુસલમાન અને ખ્રિસ્તીઓ પણ યોગને માને છે. નાસ્તિક લોકો આરાધના કરવી પડે છે. યોગની પ્રથમ ભૂમિકાને દઢ કરીને પણ નીતિરૂપે યમને માનીને તેના અંશરૂપે યોગને સ્વીકારે છે. યોગમાર્ગ પર આગળ વધવાથી ઉત્તમ અધિકારી બની શકાય છે. કોઈપણ જીવની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, યોગની સાધના ગૃહસ્થ અવસ્થા અને સાધુ અવસ્થા બંનેમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, કોઈનો વિશ્વાસઘાત ન કરવો ઈ. આ થઈ શકે છે. જેમ હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાની વિનંતીથી યોગનું પ્રથમ પગથિયું છે. જેનો અમુક અંશ સર્વધર્મ સ્વીકારે છે. “યોગશાસ્ત્ર' ગ્રંથની રચના કરી હતી કે જેથી રાજા પણ આ યોગના અસંખ્ય ભેદ છે. મુનિ પતંજલિ કહે છે, “સોશ્ચિત નિરોધઃ” યોગમાર્ગની સાધના કરી શકે. પરંતુ ગૃહસ્થ કરતા સાધુ અવસ્થામાં અર્થાત ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવો એ યોગ છે. એમણે યોગના યોગની આરાધના અનંતગણી સારી રીતે થઈ શકે છે. જેમ જેમ આઠ અંગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, યોગના જ્ઞાનમાં ઊંડા ઉતરાય છે તેમ તેમ પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓ ધ્યાન અને સમાધિ બતાવ્યા છે. જૈન દર્શનમાં અસંખ્ય યોગો વડે કયા ઉદ્દેશથી રચાઈ અને કયા દ્રવ્ય, કાળ અને ભાવના અધિકાર મુક્તિ પ્રાપ્ત થાય છે. યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માનું શુદ્ધ સ્વરૂપ યોગ્ય છે તેનું મૂળ રહસ્ય પ્રતિભાસે છે. તેથી તે યોગશાની ભિન્ન પ્રાપ્ત કરવાનો છે. શ્રી વીર પ્રભુએ અસંખ્ય યોગોમાં જ્ઞાન, દર્શન ભિન્ન ધાર્મિક ક્રિયાઓના રહસ્યને સાપેક્ષપણે અવબોધીને અને ચારિત્ર એ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. યોગનું પરિપૂર્ણ અનેકાંતવાદના ગૂઢ રહસ્યોના જ્ઞાતા થઈ જૈનધર્મ પ્રવર્તવવાનો આરાધન કરીને બધા તીર્થકરોએ કેવળજ્ઞાન અને પરમાત્મપદ પ્રાપ્ત અધિકારી બને છે. કર્યું હતું. આચાર્ય બુદ્ધિસાગરજી કહે છે - મન, વચન અને કાયાના અન્ય દર્શન એકેક યોગને સ્વીકારે છે જ્યારે જૈન દર્શનમાં યોગની શુદ્ધિ કરવી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને જીતવું, હઠયોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, રાગદ્વેષનો નાશ કરી વીતરાગપદ પ્રાપ્ત કરવું, આત્માના દેશવિરતિયોગ અને સર્વવિરતિયોગ આદિ સર્વ યોગોનો સમાવેશ પરિણામની શુદ્ધિ થાય તેવા નિમિત્તોનું અવલંબન લેવું, શુદ્ધ દેવ, થાય છે. જૈન શાસ્ત્ર પ્રમાણે સર્વ તીર્થકર વીસસ્થાનક યોગની ગુરૂ, ધર્મની આરાધના કરવી, આત્માનું ધ્યાન કરવું વગેરે યોગનો ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy