________________
જિન-વચન
कोहविणं भंते । जीवे किं जणयह ? कोहविजएणं खन्तिं जणयइ । कोहवेयणिज्जं
कम्मं न बंधइ, पूव्वबद्धं च निज्जरेइ ।।
O Bhagavan ! What does the soul acquire by conquering anger?
By conquering anger the soul acquires the quality of forgiveness. He does not do any Kama caused by anger and becomes free from the past Karmas.
भन्ते । क्रोध-विजय से जीव क्या प्राप्त करता है ?
क्रोध - विजय से वह क्षमा का उपार्जन करता है। वह क्रोध से उत्पन्न होनेवाला कर्मबंधन नहीं करता और पूर्वबद्ध कर्मों को क्षीण करता है।
હે ભગવાન! ક્રોધને જીતવાથી જીવ શું ઉપાર્જન કરે
છે?
ક્રોધને જીતવાથી જીવ ક્ષમાના ગુણનું ઉપાર્જન કરે છે. ક્રોધથી ઉત્પન્ન થતાં કર્મોને તે બાંધતો નથી અને પૂર્વે
જે કર્મ બાંધ્યા હોય તેનો ક્ષય કરે છે.
ડૉ. રખાલાલ ચી. શાહ 'બિન વચન' ગ્રંથિત માંથી 'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી
૧. શ્રી મુંબઈ જૈન યુવક શેષ પત્રિકા ૧૯૨૯થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જૈન
૧૯૭૨થી૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃપ્રબુદ્ધ જૈનના નામથીપ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩થી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૭માં ‘પ્રબુદ્ધજીવન'નો ૬૫માં વર્ષમાં પ્રવેશ ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન' અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ‘પ્રબુદ્ધજીવન' વર્ષ-૫. કુલ ૬૫મું વર્ષ.
૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબસાઈટ ઉપરથી જોઈ સાંભળી શકશો.
‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે, જેની સાથે તંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં.
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ
પૂર્વ મંત્રી મહાશયો
જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી
{૧૯૨૯ ૧૯૩૨ (૧૯૩૨ થી૧૯૩૭) (૧૯૩૩થી ૧૯૩૩)
તારાચંદ કોઠારી
(૧૯૩૫થી ૧૯૩૬) {reate૫૧)
મણિલાલ મોકમચંદ શાહ
પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧થી ૧૯૭૧)
જટુભાઈ મહેતા
ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ ડૉ. ધનવંત તિલકરાય શાહ
(૧૯૭૧ થી ૧૯૮૧)
(૧૯૮૨ થી ૨૦૦૫) {૨૦૦૫થી ૨૦૧૬)
આમન જાય મંજિલ નહીં સીડી છે.
એક દિવસ એક સાધકે બોધિસત્ત્વને
પૂછ્યું કે ઘણા વર્ષોથી જાપ-યોગની સાધના કરવાથી પોતે આધ્યાત્મિક કહેવાય કે નહીં ?
થોડી પ્રતીક્ષા બાદ બોધિસત્ત્વ તો એને નારાજ થાય તેવો જવાબ આપ્યો અને કહ્યું, “ના, હજુ તું અપૂર્ણ જ છે. અધ્યાપન તો એકલાપણાની અનુભૂતિમાંજ ફ્ળ છે. હું તો તું હજુ અભાવ અને જાપમાંજરો પો છે.
7. DHYANA contemplation, mindless attention
5. PRATYAHARA detachment from the world, sitting quelly aware of breath
THE EIGHT LIMBS OF YOGA
8. SAHĀDHI
Blas which defies desapon
3. ASANA pastures and movement
1. YAMA Self restraints.
Control of seases
Madikalian
Control of
Body
Nea injury
Truthfulnes
Now theft
પશુ જીવન
Spiritual Conduct
Self Study
સાધકે નિરાશ થઈ પૂછ્યું, “અધ્યાત્મની સાધનામાં જાપનું કંઈ મહત્ત્વ ખડું કે નહીં. **
બોધિસત્ત્વ : “જાપનું મહત્ત્વ જરૂર છે પરંતુ જાપ એ એક સીડી બરાબર છે. મંઝિલ નથી હવે મનને શાંત કરતાં શીખ. આધ્યાત્મિક વ્યક્તિ પ્રશ્નમુક્ત થઈ જાય છે.”
સાધક સમજ્યો અને જાપ એકલા છોડી છેવટે મનને રિક્ત કરી આધ્યાત્મિક બની ગયો.
oncentration
Purity
Contentment
Control of
breath/before 4. PRANAYAMA Breathing techniques.
Self Study
હિંદી : સંત અખિતાબ અનુ. : પુષ્પાબેન પરીખ
6 DHĀRANĀ Steadying the mind
Austerity
Dedication
૩. NIYATA Things to do, coming te Terms with yourself.
માર્ચ ૨૦૧૮