SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નિવાપાંજલિ શ્રી સંજય શ્રીપાદ ભાવે હે મૃત્યુ, મારી પ્રેયસીના વેશમાં તું આવ, દરિયાના પુષ્પો અને લઘુ ગદ્ય કાવ્ય નામથી કર્યો છે. તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં! આ ઉપરાંત વિવેચનમાં પણ ભગત સાહેબનું મોટું યોગદાન ગજરાતી કવિતામાં વિશ્વનો દૃષ્ટિકોણ ઉમેરનાર અને શહેરને છે. તેમના વિવેચનો અનન્ય છે. કવિતાને તેઓ વૈશ્વિક માપદંડથી મુખ્ય વિષય બનાવનાર ભગત સાહેબ હવે આપણી વચ્ચે નથી જોતા. ભાષા અંગેના તેમના ખ્યાલો એકદમ ક્લાસીક હતા. તેમને રહ્યા. નિરંજન ભગતનો જન્મ ૧૯૨૬માં અમદાવાદમાં જ થયો મન ભાષા અને સાહિત્ય હંમેશા અગ્રતામાં રહ્યા છે. આજીવન હતો અને તેમનું જીવન બહુધા શહેરોમાં જ વિત્યું હતું. તેઓ અપરિણીત રહેલા ભગત સાહેબે તેમનો ફ્લેટ અને સંપત્તિ તેમને વ્યવસાયે અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમને વ્યાખ્યાનો સાંભળવા ત્યાં ઘરકામ કરતા એક યુવકના નામે કરી દીધાં હતાં. આ બાળક ગુણીજન હંમેશા આતુર રહેતા. વિદ્વત્તાથી ભરેલાં તેમનાં વ્યાખ્યાનો નાનો હતો ત્યારથી ભગત સાહેબના ઘરે રહેતો હતો. ભગત શ્રોતાઓ સમક્ષ આખા વિશ્વની ભારી ખોલતાં હતાં. કાલુપુર શાળા સાહેબે તેને ભણાવ્યો અને પછી તેના લગ્ન પણ કરાવ્યાં. પછી નંબર એકમાં પ્રારંભિક શિક્ષણ મેળવીને ભગત સાહેબે એલડી તેમનો ફ્લેટ તેને રહેવા આપી દીધો. આવા હતા ભગત સાહેબ, આર્ટસ કોલેજ અને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ઉચ્ચ શિક્ષણ તેમણે લખેલી આ પંક્તિઓ પણ તેમણે સાર્થક કરી હતી. મેળવ્યું હતું. પચાસના દાયકામાં લખાયેલાં તેમનાં કાવ્યો ગુજરાતી કાળની કેડીએ ઘડીક સંગ; સાહિત્યમાં શહેરની સુગંધ લઈને આવ્યાં હતા. તે વખતના યુગને રે ભાઈ, આપણો ઘડીક સંગ; રાજેન્દ્ર-નિરંજન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ ભગત સાહેબ તેમના બાળપણ વિશે ક્રેન્ચ કવિને ટોકીને કહેતા ગુજરાતી સાહિત્ય અને ખાસ કરીને કવિતામાં આધુનિકતા કે, હર્યું ભર્યું બાળપણનું સ્વર્ગ પ્રેમ કરે છે. ભગત સાહેબ તેમનાં લાવનાર ભગત સાહેબ આજે એવા સમયે આપણી વચ્ચે નથી કાવ્યોમાં બાળપણના આ સ્વર્ગને શોધતા હોય તેવું વિવેચકોનું જ્યારે ગુજરાતી સાહિત્યને આધુનિકતા અને સ્વતંત્રતાની જરૂર માનવું છે. રવીન્દ્રનાથ ટાગોરની તેમનાં પર ઘેરી અસર હતી. છે. તેમના જેવા નિર્ભય કવિનો અવાજ આપણી વચ્ચે નથી તે ટાગોર સાહિત્ય મળ રીતે વાંચવા તેઓ બંગાળી શીખ્યા. તેમણે આપણી ભાષા માટે દુખદ બાબત છે. છેલ્લે તેમની જિંદગીની ટાગોરના પડછાયામાં રહીને કવિતાઓ રચવાનું શરૂ કર્યું. પહેલાં ફિલસુફી કહેતી એક પંક્તિ છે. તો તેમણે ઘણી કવિતાઓ ગીતાંજલી જેવી અંગ્રેજીમાં લખી અને ગીત પ્રેમનું આ પૃથ્વીનાં કર્ણપટે ધરવા આવ્યો છું! ત્યારબાદ તેમણે તેમની પહેલી કવિતા સોનાનું અને ગીત જાગૃતિ હું તો બસ ફરવા આવ્યો છું! ગુજરાતીમાં લખી. નિરંજન ભગતની જીવન ઝરમર ભગત સાહેબની મૂળ અટક ગાંધી હતી. તેમનું કુટુંબ વેપાર ૧૯૨૬, ૧૮ મે જન્મ સાથે સંકળાયેલું હતું. તેમના દાદા ભજનમંડળીના સભ્ય હતા. ૧૯૪૩ પ્રથમ કવિતા આના કારણે તેમને લોકો ભગત કહેતા. જે પાછળથી એમના ૧૯૪૯ પ્રથમ કાવ્યસંગ્રહ છંદોલય પ્રસિદ્ધ કટુંબની અટક બની ગઈ. તેમના કાકા ઇંગ્લેન્ડ રહેતા હોવાથી તેઓ ૧૯૫૦ બીજો સંગ્રહ કીનરી પ્રસિદ્ધ વારંવાર ત્યાં પણ જતા. પાછળથી તેઓ દર વર્ષ લંડન જવાનું ૧૯૫૦ એલડીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક ચકતા ન હતા. તેઓ વિશ્વ પ્રવાસી હતા અને ખાસ કરીને પેરિસ ૧૯૫૪ ત્રીજો સંગ્રહ “અલ્પવિરામ' પ્રસિદ્ધ અને લંડન વારંવાર જતા હતા. તેમની કવિતામાં શહેરો મુખ્ય ૧૯૫૭ નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત હતા. મુંબઈ વિશેના પણ તેમનાં કાવ્યો અતિ પ્રસિદ્ધ છે. ફ્લોરા ૧૯૫૮ “૩૩ કાવ્યો' પ્રસિદ્ધ ફાઉન્ટન કે પછી ચરિત્રો અને ખાસ કરીને તો મુંબઈ વિશેની તેમની ૧૯૬૯ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત પ્રખ્યાત કવિતા ચલ મન જોવા મુંબઈ નગરી, પુચ્છ વગરની મગરી. ૧૯૭૨ આધુનિક કવિતા પ્રસિદ્ધ આમ શહેરોને જોવાનો કવિનો દૃષ્ટિકોણ સાવ નોખો હતો. ૧૯૭૫ યંત્રવિજ્ઞાન અને મંત્રવિજ્ઞાન પ્રસિદ્ધ બોદલેર, ટી.એસ.ઇલિયટ, રિલ્ક જેવા કવિઓનો પણ તેમના પર ૧૯૭૬ ગુજરાત સાહિત્ય પરીષદના પ્રમુખ ખાસ્સો પ્રભાવ હતો. તેમણે બોદલેરની કવિતાનો અનુવાદ ૧૯૭૮ સાહિત્ય અકાદમી દિલ્હીમાં સભ્ય પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy