SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક વ્યક્તિ જ્યારે આસનનો અભ્યાસ કરે છે ત્યારે એને અપ્રતિમ લાભ પ્રાણવાયુ મળે છે, રક્ત શુદ્ધિ થાય છે અને શરીર નિરામય તંદુરસ્ત થાય છે. બને છે. आसनानि समस्तानि यावन्तो जीव जन्तवः। પાતંજલ યોગદર્શન'માં વર્ણન છે : જેટલાં જીવોના પ્રકાર છે એટલા જ આસનો છે. “તત: ક્ષીયતે પ્રશિવિરમગાર-૧૨TI આ આસનોનો અભ્યાસ દ્રઢ સંકલ્પ સાથે કરવાથી શરીરની વિશ્વધારણાસુ જ યોગ્યતા મનસ:''પાર-ધરૂ I બધી ગ્રંથિઓ, અંગ-પ્રત્યંગ અને નાડી વગેરે નાના યોગ્ય સુમેળથી અર્થાત્ પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું આવરણ ક્ષીણ શરીરમાં વિધુત જેવી શક્તિ ઉત્પન્ન થાય છે. જેનાથી સ્કૂર્તિ વધે થઈ જાય છે. જેમ જેમ અભ્યાસમાં વધારો કરતા રહીયે તેમ તેમ છે. લચીલાપણું અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. તનનું આ આરોગ્ય મન એકાગ્ર થઈ જાય છે. પ્રાણાયામથી ધારણામાં-ચિત્તની મનમાં સલામતી અને પ્રસન્નતાના દીવડા પ્રગટાવે છે. જેના એકાગ્રતામાં મનની યોગ્યતા થાય છે. પ્રકાશથી માનસિક શાંતિ ઝળહળે છે. પ્રાણાયામ” વિશ્વ વિખ્યાત પ્રક્રિયા છે. એ એક બાજુ શરીરને, ત્રીજા અંગ “આસન'ની ઉપયોગીતાના વિષયમાં કઈ કહેવાના તો બીજી તરફ મનને મજબુત કરવાનું સબળ માધ્યમ છે. આસન જરૂરત નથી - એ સ્વયં સ્પષ્ટ છે. યોગાસનોનો પ્રભાવ/મહત્વ અને પ્રાણાયામથી શરીરની નૈસર્ગિક પ્રતિકાર શક્તિ વધી જાય વિજ્ઞાનની કસોટીએ પરખાઈને વિશ્વમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચૂક્યો છે, જે રોગોમાં અગ્રિમ સુરક્ષા પૂરી પાડે છે. છે. મહર્ષિ પાતંજલિ કહે છે : ધાર/સુ યોગ્યતા મનસ:'iાર-પરૂ II તતો દ્વામિધાતાાર-૪|| - એટલે કે “આસન' સિદ્ધિ પ્રાણાયામના અભ્યાસથી મનમાં દ્રઢ ધારણાની યોગ્યતા પણ પ્રાપ્ત કરવાથી શરીર પર, સર્દી-ગરમી વગેરે દ્વન્દ્રોનો પ્રભાવ નથી આવી જાય છે. એટલે કે મનને ઇચ્છીએ/ચાહિએ તે જગ્યા પર પડતો, શરીરમાં એ બધા વગર કશા પ્રકારની પીડાએ બધું સહન અનાયાસ જ સ્થિર કરી શકાય છે. કરવાની શક્તિ આવી જાય છે. એટલે એ ચિત્તને ચંચલ બનાવી વિષયાસકયોતિચસ્વરુપનાર ન્દ્રિયાળfપ્રત્યાહાર:||ર-૧૪TI” સાધનામાં વિઘ્ન નથી આવવા દેતા. આસનના અભ્યાસથી સુદ્રઢ બનેલું શરીર પ્રાણાયામનો આ રીતે પ્રાણાયામનો અભ્યાસ કરતાં કરતાં મન અને ઇન્દ્રિયો અભ્યાસ કરવા સક્ષમ બને છે. શુદ્ધ થઈ જાય છે, ત્યારબાદ ઇન્દ્રિયોની બાહ્ય વૃત્તિઓને ચારે તરફથી સમેટીને મનમાં વિલીન કરવાનો અભ્યાસ એટલે “પ્રત્યાહાર'. પ્રાણ એટલે જીવન. પાંચ મૂળ તત્વોમાંના આકાશની નીચે સર્વત્ર વાયુ છવાયેલો છે. આપણા શરીરમાં વાયુનું પ્રમાણ જેટલું “માસન મવવકૃતમ પ્રાણાયામે મરિતા' - આનાથી ફલિત થાય વધારીએ એટલો જ અધિક પ્રાણવાયુ શરીરને મળે. પ્રાણ + આયામ છે કે આસન દ્વારા જે રીતે શરીરની દ્રઢતા આવે છે તે જ રીતે એટલે કે પ્રાણાયામમાં પ્રયત્નપૂર્વક પ્રાણનું - વાયુનું શરીરમાં મારા પ્રાણાયામ દ્વારા મનની સ્થિરતા આવે છે. આસનથી સ્વાથ્ય મેળવી પ્રમાણ વધારવામાં આવે છે. શકાય અને પ્રાણાયામ દ્વારા નવચેતનાને ઝંકૃત કરી શકાય. પ્રાણાયામનો હેતુ શરીરમાં રહેલી પ્રાણશક્તિને ઉત્નેરિત, - યમ, નિયમ, આસન, પ્રાણાયામ - એ બહિરંગ યોગ છે. સંચારિત, નિયંત્રિત અને નિયમિત કરવાનો છે. આ રીતે પ્રાણાયામ ધારણા, ધ્યાન, સમાધિ એ અંતરંગ યોગ છે. પ્રત્યાહાર એ બહિરંગ દ્વારા શરીરના પ્રત્યેક અવયવોની શુદ્ધિ થાય છે. તન, મન અને યોગ અને અંતરંગ યોગ વચ્ચે કડીરૂપ સેત છે. બહિરંગથી સમસ્ત ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે. અંતરંગની યાત્રામાં પ્રત્યાહારથી આપણે અંતર્મુખી બનીએ છીએ, ઈન્દ્રિયોના બાહ્ય આકર્ષણ ક્રમશઃ ભીતર તરફ વળતા જાય છે. વ્યાસ ભાષ્યમાં કહેવાયું છે : આંતરિક જગતનો માર્ગ પ્રશસ્ત થતો જાય છે. આપણા तपोन परं प्राणायात ततोविशुद्धर्मलाना दिप्तिश्य ज्ञानस्य।। જન્મજન્માંતરના સંગ્રહિત કર્મોનો સંચય; અનુશય ક્લેશ, જે એટલે કે પ્રાણાયામથી વિશેષ કોઈ તપ નથી. એનાથી શરીરનો સુષુપ્ત રીતે ધરબાયેલા છે એ તરફની સાધકની ગતિ વિસ્તરે છે, મળ ધોવાઈને જ્ઞાનનો પ્રકાશ રેલાય છે. એમની ઉદીરણા થાય છે, સમત્વભાવથી એની નિર્જરા થાય છે પ્રાણાયામનો સરળ અર્થ છે - શ્વાસ લેવાની, રોકવાની અને અને વ્યક્તિ ધારણાના અભ્યાસ થકી સ્વતઃ ધ્યાનમાં ડૂબકી લગાવીને ઉચ્છવાસની ક્રિયાનો સમય લંબાવવો, જેથી શરીરને વધુ ને વધુ સમાધિને પામે છે. (૧૦૦) પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy