SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનયોગ તથા ભક્તિયોગ pપૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ આ અંધકારવ્યાપ્ત ગહન સંસાર-અરણ્યમાં ભટકતા જીવોનું કર્યું છે, જ્ઞાનયોગને લગતા અનેક વિષયોને આવરી લીધા છે. તેમણે ભવભ્રમણનું દુઃખ જોઈ જેમને કરુણા ઊપજી છે એવા પરમકૃપાળુદેવ જ્ઞાનયોગ સાધવાની વિધિ, વિચારનું માહાભ્ય, તત્ત્વવિષય, જ્ઞાનયોગ શ્રીમદ્ રાજચંદ્રજીએ અજ્ઞાની જીવોનું પરિભ્રમણ અટકાવવા, તેમને ગ્રહણ કરવા માટે પાત્ર તથા અપાત્ર જીવોનાં લક્ષણ, જ્ઞાનયોગને ચતુર્ગતિમાંથી છોડાવવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પવિત્ર, સિદ્ધ કરનારા જીવોની દશા આદિ વિષયોનું તેમાં નિરૂપણ કર્યું છે. આત્મહિતકારી વાણી પ્રકાશી છે. મોક્ષપ્રાપ્તિનો મહાન હેતુ સાધી તેમણે જીવને સંસારથી વૈરાગ્ય જાગે, વસ્તુસ્વરૂપ સમજાય અને શકાય એવી બોધપ્રદ શૈલીથી આ ગ્રંથ લખાયો છે. શ્રી આત્મસિદ્ધિ ભેદજ્ઞાન થાય તે અર્થે જુદા જુદા વિષયોની ચર્ચા કરી, જ્ઞાનયોગનાં શાસ્ત્રની રચના કરીને શ્રીમદ્જીએ આત્મશાંતિનું ઔષધ પાયું છે. ઉત્તમ રહસ્યોને તેમાં ગૂંથી લીધાં છે. સંસારગ્રીષ્મના તાપથી આકુળ તેની એક એક ગાથામાં તેમણે આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવાં અનેક ગૂઢ થયેલા જીવોને આ પવિત્ર બોધ મેઘની જળધારા સમાન શીતળકારી રહસ્યોને વ્યક્ત કર્યા છે. તેની પ્રત્યેક પંક્તિમાં આત્માનો મહિમા છે. સંસારરૂપી ખારા પાણીના સમુદ્રમાં પ્રવાસ કરતા તરસ્યા જીવોને છે, ભાવની વિપુલતા છે અને આદર્શની ઊંડાઈ છે. તેમાં શ્રીમદ્જીએ આ ગ્રંથ શીતળ અમૃતરસના ઝરણા સમાન છે. તેની એક એક ગાથા તત્ત્વજ્ઞાન સાથે ભક્તિ પીરસી છે. જ્ઞાન અને ભક્તિનો સંગમ થઈ અતિમાર્મિક અને ગંભીર ભાવોથી ભરેલી છે. જ્ઞાનયોગની ગહનતા તેનો પ્રવાહ શુદ્ધ સત્તારૂપ મહાસાગર તરફ જાય છે. જ્ઞાન અને ગ્રંથની ગરિમાને વધારે છે. ભક્તિના ભાવોથી ભરપૂર આ ગ્રંથ સાધકોમાં અપૂર્વ ઉલ્લાસ જાગૃત શ્રીમદ્જી જ્ઞાનયોગનું માહાભ્ય જાણતા હોવાથી તેમણે શ્રી કરે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનવિચારણા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. મહાન પૂર્વાચાર્યોએ જુદાં જુદાં રૂપે ગદ્ય-પદ્યમાં જ્ઞાનયોગનું સ્વરૂપ જ્ઞાનવિચાર દ્વારા આત્મા ઉપર લક્ષ કેન્દ્રિત થાય છે. સર્વ ક્લેશથી વર્ણવ્યું છે. શ્રીમદ્જીએ પણ અધ્યાત્મવિકાસમાં જ્ઞાનયોગની અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એક આત્મજ્ઞાન છે આવશ્યકતાને લક્ષમાં રાખી, પૂર્વાચાર્યોની પરંપરાનો આધાર ગ્રહી, અને તે આત્મવિચાર વિના ઉદ્ભવતો નથી, તેથી આત્મજ્ઞાનના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેનું નિરૂપણ કર્યું છે. તેમણે અગાધ કારણરૂપ એવી અપૂર્વ આત્મવિચારણાને જાગૃત કરવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રસમુદ્રનું દોહન કરીને આ ગ્રંથમાં સારરૂપ તત્ત્વ નિરૂપિત કર્યું શાસ્ત્રમાં અમૂલ્ય સમ્બોધ આપવામાં આવ્યો છે. તેમાં દર્શાવાયેલો છે. તેમણે જ્ઞાનયોગનો અભુત મહિમા કાવ્યાત્મક શૈલીથી સાધકો સવિચારનો મહિમા તરત ધ્યાન ખેંચે છે. શ્રીમદ્જીએ તેમાં સમક્ષ નિદર્શિત કર્યો છે. તત્ત્વવિચારણા કરવા પ્રેરણા કરી છે અને આત્મસ્વરૂપની વિચારણામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના માનવભવનું સાર્થકપણું નથી. સ્થિર રહી, આત્માની ઉન્નતિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વરૂપનો નિર્ણય તથા નિશ્ચય અને આત્મવિચારને તેમણે આપેલ પ્રાધાન્યનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ આવશ્યક છે. ‘હું કોણ છું?’, ‘મારું તેમણે ગાથા ૨માં ‘વિચારવા આત્માર્થીને', ગાથા ૧૧માં ‘ઊગે ન સ્વરૂપ કેવું છે?', “મારો આત્મવૈભવ કેવો મહાન છે?', “મારામાં આત્મવિચાર', ગાથા ૧૪માં ‘તે તે નિત્ય વિચારવા', ગાથા ૨૨માં કેવાં ગુણરત્નોનો ભંડાર છે?' ઇત્યાદિનો વિચાર કરી જીવ સમજે એહ વિચાર', ગાથા ૩૭માં ‘એમ વિચારી અંતરે', ગાથા સ્વસ્વરૂપનો નિશ્ચય કરે તો નિજસ્વરૂપની પ્રાપ્તિ માટે ઝરણા થાય, ૪૦માં ‘તે બોધ સુવિચારણા', ગાથા ૪૧માં ‘જ્યાં પ્રગટે સુવિચારણા', ચૈતન્યપદનો અપૂર્વ મહિમા જાગે અને તેનો ઉપયોગ અંતરમાં વળે. ગાથા ૪૨માં ‘ઊપજે તે સુવિચારણા', ગાથા ૫૯માં ‘અંતર કર્યવિચાર', સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ વધુ દૃઢ થતાં આત્મચિંતનમાં ઊંડાણ ગાથા ૭૪માં ‘જુઓ વિચારી ધર્મ', ગાથા ૧૦૬માં ‘પૂછળ્યાં કરી વધે. વિકલ્પો ઉત્તરોત્તર સુક્ષ્મ થતા જઈ. કોઈ ધન્ય પળે સર્વ વિકલ્પોનો વિચાર', ગાથા ૧૧૭માં ‘કર વિચાર તો પામ', ગાથા ૧૨૮માં ‘વિચારતાં અભાવ થઈ નિર્વિકલ્પ સ્વસંવેદન થાય અને જીવ આત્માનંદનો વિસ્તારથી', ગાથા ૧૨૯માં “ઔષધ વિચાર ધ્યાન', ગાથા ૧૪૧માં અનુભવ કરે. સ્થાનક પાંચ વિચારીને’ એમ કુલ ૧૫ વાર “વિચાર” શબ્દનો પ્રયોગ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવગાહન કરતાં કહી શકાય કે કર્યો છે. ‘કર વિચાર તો પામ' એ સૂત્રમાં તો સમસ્ત જ્ઞાનયોગનો શ્રીમદ્જીએ જ્ઞાનયોગની સમસ્ત પ્રક્રિયાને તેમાં ગુંથી લીધી છે. તેમણે સાર સમાઈ જાય છે. તેમાં જ્ઞાનયોગના બહુમૂલ્ય સિદ્ધાંતોનું સ્પષ્ટ અને સુરેખ પ્રતિપાદન આત્મવિચાર એ આત્મજ્ઞાનનું કારણ છે, પરંતુ આત્મવિચાર
SR No.526107
Book TitlePrabuddha Jivan 2017 06
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy