SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પ્રબુદ્ધ જીવન જૂન ૨૦૧૭ ભાવ-પ્રતિભાવ પ્રબુદ્ધ જીવનમાં આવતા લેખો પ્રેરણાદાયક અને જીવનને શ્રીમના શબ્દ શબ્દ, એ શબ્દોની આંગળી પકડીને આત્માને ઉગારવા ઉત્થાનને માર્ગે વાળે છે તે બદલ તંત્રીગણને અભિનંદન. પ્રાર્થે છે, ઝંખે છે. પરિણામે તેઓ એ યોગ્ય તારણ પર આવે છે કે આ સાથે એક અનોખી અનુકંપા અંગેની વાત. શ્રીમના શબ્દોની મહત્તા એ છે કે આ શબ્દો અનુભૂતિમાંથી પ્રગટ્યાં શ્વાનપ્રેમી નલિનીબેન શાહ સવારે પાંચ વાગ્યે ઊઠી ૧૦૦ જેટલી છે. પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલજી અને અનેક શ્રીમ-સાહિત્યના ઘીવાળી રોટલીઓ શ્વાનો માટે બનાવે છે. રોજનું ૧૦ લિટર દૂધ ગહન અભ્યાસીઓ આ જ નિષ્કર્ષ પર આવે છે કે તેમના શબ્દપણ લેવાનું. પ્લાસ્ટિકના મોટા ટબમાં મૂંગા જીવ શ્વાનો વગેરેને સર્જનનો આધાર છે - આત્માનુભૂતિ, આત્માનુભવ, રોટલી અને દૂધ ખવડાવવાનાં. ફૂટપાથ પર કે રસ્તા પર ગાય હોય આત્મસાક્ષાત્કાર. તો તેને પણ રોટલી, ગોળ ખડાવવાનો. જે શ્વાનને બચ્ચાં આવ્યાં આ આત્માનુભવ ક્યાંથી પ્રગટે છે? હોય તેને પ્રથમ આઠ દિવસ શીરો ખવડાવવાનો. ‘દેહભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન આપનાર પ્રયોગપૂર્ણ ધ્યાનમાંથી! આપણે જેમ ત્રણ વખત ખાઈએ છીએ તેમ શ્વાન વગેરે મૂંગા એટલે “પળના ય પ્રમાદ વગરના' તેમના સતત અપ્રમાદયોગનું જીવોને પણ ભૂખ લાગે છે. રાત્રે દૂધ અને બિસ્ટિક પણ ખવડાવવાનાં. મૂળ છે–સતત આત્મભાન-આત્મધ્યાન. શ્વાનોમાં ગેન્ગવૉર ન થાય તે માટે માથે ઊભા રહેવાનું અને શ્વાનો શ્રીમદ્જી સર્વની ઉપરે અપ્રમત્ત ધ્યાનયોગી હતા, સમગ્ર હતા, પણ ડાહ્યાડમરા થઈ ઊભા રહી પોતાનો વારો આવે ત્યારે જ ખાય કેવળ “આપણે સમજેલા એવા માત્ર જ્ઞાનયોગી નહીં'—આટલું એવાં શિસ્તબદ્ધ થઈ ગયાં છે. બોરીવલી (પ.)માં સિમ્પોલી રોડ પર સમજીએ-સ્વીકારીએ તો ઘણું. તેમને અભ્યાસવા, મૂલવવા, સમજવા રહેતાં નલિનીબહેન છેલ્લાં પંદર વર્ષોથી મૂંગા જીવોને અનુકંપાના માટે આપણે હજુ ધ્યાનના ઊંડા પાણીએ ઉતરવું પડશે, માત્ર કાંઠે ભાવે ખવડાવે છે. તેમનું કહેવું છે કે બોલતા જીવ માણસ વગેરે બેસી રહીને નહીં ચાલે. હાથ લાંબો કરી અથવા મંદિર બહાર માગીને પોતાનું પેટ ભરશે, “માંહી પડ્યા તે મહાસુખ માણે, તીરે ઊભા જુએ તમાશો, તે પણ આ અબોલ જીવો કોની આગળ માગશે? જે શ્વાનોને ઘા પડ્યા કોડી નહીં પામે રે.” હોય તેને હળદર પણ લગાડે. તેમનો શ્વાનપ્રેમ એટલો બધો છે કે “પાના હો તો વન પાદરા રેં...નિન રણોના વિન પાયા,દરે પાની તો’ બહારગામ જવું હોય તોપણ વહેલી સવારે ૪ વાગે શ્વાનોને ખવડાવે આનંદઘનજી આ ઊંડાણ આત્માનુભવ ભણી આંગળી ચીંધે છેઅને રાત્રે પાછા આવી જાય. મોડી રાત્રે પણ તેમને ખવડાવવાનું. “અનુભવ નાથ કો ક્યું ન જગાવે?' કબીર ટકોર કરે છે - તૂ હતા સ્ટેશને શાકભાજી કે ખરીદી કરવા જાય તોપણ શ્વાન કે બચ્ચાં જુએ માગ વા નૈરવી, ક્રૂ દતા માઁન ફ્રી ફેરવી...!' અને શ્રીમદ્જી પણ એ તેને બિસ્કીટ ખવડાવવાનાં. ઘરે એકદમ સાદાઈથી રહેતા નલિની જ અકથ-આત્માનુભવનો સંકેત કરે છેબહેનનો શ્વાનપ્રેમ એટલો બધો છે કે તેઓએ હમણાં બહારગામ “એહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું પર્યુષણમાં વ્યાખ્યાન આપવાનાં આમંત્રણોનો અસ્વીકાર કર્યો. ને જ્ઞાન જો !” Hપ્રવીણભાઈ શાહ “અનુભવ...અનુભવ...આત્માનો અનુભવ...શુદ્ધાત્માનો મોબાઈલ : ૯૮૭૦૦૭૯૬૦૮ અનુભવ...શુદ્ધાત્માનું ધ્યાન...સ્વરૂપનું ધ્યાન...!' સ્વરૂપધ્યાની-શુદ્ધાત્મધ્યાની અંતે ધ્યાનથી અધિક શું ઝંખે? શું ‘શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ, પ્રબોધે ? બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ!' Lપ્રતાપભાઈ ટોલિયા, બેંગલોર | (આત્મસિદ્ધિ :૧૧૭) પ્રબુદ્ધ જીવન'નો જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક ૬૫ વર્ષથી સતત મુંબઈથી પ્રકાશિત થતું “પ્રબુદ્ધ જીવન' પ્રકાશિત કરવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને અનેક અનુમોદના નિયમિતતા, અનેક વિભાગ, તન, મન ધનને માટે વધુ જ્ઞાન પ્રદાન ઘટે છે. આ ૧૫૦મી શ્રીમદ્ જન્મ શતાબ્દીના અવસરે એ સમુચિત કરી રહ્યું છે. તંત્રી લેખ, વાચક વર્ગના પ્રતિભાવો મોકલનાર માટે અને આવકાર્ય છે. બહેનશ્રી સેજલબેનની ‘જ્ઞાનયોગી અધ્યાત્મ ગુરુ'ના વિશાળ હૃદયથી પ્રકાશિત કરી રહ્યા છે જ. ગમે જ. પીઢ સાહિત્યકારો, વિચાર-સાગરના ઊંડાણમાં ઉતરવાની તેમની ઝંખના, તેમની નવોદિત કે અન્ય સહુની કલમને અચૂક સ્થાન મળે જ છે. પ્રકાશક, અભિપ્સા, તેમનું આકર્ષણ દાદ માગી લે છે. તેમની આ અંતર- સંપાદકને પોતાના આદર્શ નીતિનિયમો હોય જ છે જે સ્પષ્ટ થાય છે. ભાવનાને પુનઃ પુનઃ અભિવંદના. ઉપરની “આત્મસિદ્ધિ' ગાથા, વિશેષત: ‘જ્ઞાન-સંવાદ'નો વિભાગ પણ શરુ કર્યો જ છે તેથી એ પરાવાણીના શબ્દોના આધારે ચિંતનના સાગરતળે જઈ જિજ્ઞાસુઓ પણ તૃપ્ત બને છે જ. ખૂબ જ સહજ સરળ શૈલીમાં મુદ્દાસર આત્માનુભવ, આત્માની અનુભૂતિ પામવાનો સ્પષ્ટ સંકેત કરે છે. પ્રત્યુત્તરો પણ ખરા જ. સેજલબેન આ સમજ્યા છે અને પોતાના તંત્રી સ્થાનેથી લખેલા લેખમાં ૨૮ જેટલા વિવિધ લેખો, ‘જો હોય મારો આ અંતિમ પત્ર તો?'
SR No.526107
Book TitlePrabuddha Jivan 2017 06
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy