SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૭ જૈન ધર્મમાં અપવાદ માર્ગનું સ્વરૂપ | ડૉ. છાયા શાહ | ઉત્સર્ગ માર્ગ એટલે સર્વજ્ઞ પ્રભુએ પ્રરૂપેલો માર્ગ. ક્યારેક ઉત્સર્ગ (૩) અપવાદ માર્ગનું ત્રીજું લક્ષણ શુભપણું માર્ગ છોડીને અપવાદ માર્ગ અપનાવવો પડે છે. મહાપુરુષોએ અપવાદ એવો હોવો જોઈએ કે જે શુભ હોય, હિતકારી હોય. બુદ્ધિપૂર્વક કટોકટીનો સમય પારખીને, તે પણ પોતાની જેમ કે પિતા-ગુરુને પગ ન અડાડાય. તે ઉત્સર્ગ માર્ગ છે. પરંતુ બહુશ્રુતતાના આધાર પર, તેમ જ સ્વયં મહાપુરુષ હોવાને લીધે તેમને શારીરિક તકલીફમાં જરૂર પડશે એમની પીઠ પર ઊભા રહેવું ભવભીરૂ રહીને, પાપનો પૂરો ભય રાખીને અપવાદ આચરેલો હોય, પડે. પગેથી કચરવી પણ પડે. આ અપવાદ માર્ગ છે, શુભ છે. કારણ માટે તે અપવાદ માન્ય થઈ શકે છે. કે ઉપકારી પૂજ્યની સેવા માટે પગ લગાડાય છે. એવી રીતે સાધુને ઉત્સર્ગ માર્ગ છોડીને ક્યારેક આચરવામાં આવેલ સાચા અપવાદ રોગમાં ચિકિત્સા કરાવવી પડે ત્યાં અપવાદવાદનું સેવન થાય છે માર્ગના લક્ષણ નીચે પ્રમાણે હોય છે. પરંતુ એ સમાધિ અને રત્નત્રયીની અધિક સાધના માટે હોવાથી આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજીએ લલિતવિસ્તરા ગ્રંથમાં સાચા શુભ છે. આવું શુભ હોય છે તેમ શુભાનુબંધી અર્થાત્ શુભની અપવાદ માર્ગના લક્ષણો બતાવ્યા છે. પરંપરાવાળો હોય છે. (૧) ઉત્સર્ગ – અપવાદનો ઉદ્દેશ એક જોઈએ (૪) અપવાદનું એક એ પણ લક્ષણ છે કે મહાપુરુષથી સેવેલપણું અર્થાત્ ઉત્સર્ગ જે ઉદ્દેશથી હોય તે જ ઉદ્દેશથી અપવાદ હોવો ઉત્સર્ગ માર્ગની જેમ સંયોગવશાત્ સેવેલા એવા શુદ્ધ અપવાદ જોઈએ અર્થાત્ અપવાદ પરિણામે ઉત્સર્ગનો પોષક હોય છે. દા.ત. માર્ગથી પણ આત્માની ઊંચી ઊંચી ભૂમિકા સિદ્ધ થતી આવે છે. એ મુનિને માટે ઉત્સર્ગ માર્ગ એ છે કે પૃથ્વીકાય, અપકાય વગેરે જીવોની માટે અપવાદના આ લક્ષણ તરીકે એ અપવાદ મહાપુરુષોએ સેવેલો હિંસા ન કરાય. આનો ઉદ્દેશ સંયમનું પાલન છે. હવે એ સંયમ તો જ છે, તે જોઈએ. વીર પ્રભુને કેવળજ્ઞાન સુધી મૌન રાખવાનું હતું. રહે મુનિ વિહરતા રહી ગૃહસ્થ આદિના રાગમાં ન ફસાય. હવે છતાં અપવાદે ચંડકૌશિક સર્પને “બુજ્જ બુર્જ ચંડકોશિયા” એમ વિહરતા રહેવામાં કદાચ વચમાં નદી ય આવે તો વિધિસર પાણીમાં ઉચ્ચારણ કરી સર્પને દીર્ઘ દુર્ગતિની પરંપરામાંથી બચાવી લીધો? પગ મૂકી નદી પાર કરે. આમાં અલબત્ હિંસા છે. તેથી તે અપવાદ જંઘાબળ ક્ષીણ થઈ જતાં મોટા આચાર્યો અપવાદ સ્થિરવાસ ગણાય, પણ ઉદ્દેશ સંયમનો છે. તેથી તે અપવાદિક હિંસા ઉત્સર્ગને કરતા એથી એ અનેક વિરાધનાઓથી બચી જતા. આવા લક્ષણોવાળા બાધક નથી બનતી, પણ ઉત્સર્ગના ઉદ્દેશથી જ અપવાદ માર્ગ અપવાદ ઉત્સર્ગનો જ એક પ્રકાર છે, કેમ કે એટલી વિશેષતાવાળો અપનાવાય છે. બંન્ને માર્ગનો ઉદ્દેશ એક જ છે. મુનિ વિહાર ન કરે ને અપવાદ એ ઉત્સર્ગના સ્થાને રહેવાથી ઉત્સર્ગના ફળને સાધી આપે છે. એક જ જગ્યાએ રહે તો ઘણા દોષ સેવાય. (દોષનું વર્ણન પાછળ એટલા માટે જ અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે અપવાદ કંઈ આવે છે.) જ્યાં ને ત્યાં, જેમ ને તેમ સેવવાનો નથી. ઉત્સર્ગપાલનમાં અશક્યતા (૨) અપવાદ માર્ગનું બીજું લક્ષણ છે : ગૌરવલાઘવનો વિચાર હોય, ઉત્સર્ગ પાળવા જતાં સંયોગોને લીધે બીજા વધુ દોષ ઊભા અર્થાત્ એ વિચારાતું હોય કે વધુ દોષ શેમાં છે અને ઓછો દોષ થતા હોય...ઈત્યાદિ કારણો હોય અને અપવાદ સેવનથી એ શેમાં ? ઉત્સર્ગ પકડી રાખવામાં કે અપવાદ સેવવામાં? ઉત્સર્ગ- આપત્તિઓ ટળી જતી હોય, વધુ હિત થતું હોય, ત્યાં અપવાદ અપવાદ બંન્ને સામે આવે ત્યારે એ જોવાનું કે ઉત્સર્ગ પકડી રાખી સેવવાનો છે. તે પણ જરૂર જેટલો જ, ને જરૂરી કાળ જેટલો જ. અપવાદ ત્યજવામાં દોષ વધુ-ઓછો કે ઉત્સર્ગ છોડી અપવાદ ગમે તેમ, ગમે ત્યારે અપવાદ અપનાવાતો નથી. જેમ કેભજવવામાં દોષ વધુ-ઓછો? ‘ગૌરવ-લાઘવનો વિચાર.’ વિચારવું ૧. અપવાદ ૧ સૂત્રનો બાધક હોય. જોઈએ કે અપવાદ ન સેવતા ઉત્સર્ગ પકડી રખાય તો વધુ લાભ ૨. ગોરવ લાઘવના વિચાર વગરનો હોય. ૩. અહિતની પરંપરા ચલાવનારો હોય. શું? અને ઉત્સર્ગ છોડી અપવાદ સેવાય તો વધુ લાભ શું? પૂર્વે ૪. આત્માને અહિતકારી હોય. સાધુને અપવાદે નદી પાર કરવાનું કહ્યું. આમાં પાણીની વિરાધના ૫. અઘટિત હોય. થાય છે પણ વિહાર ચાલુ રાખવાથી પરિષહો સહન થાય છે. ૬. ઉત્સર્ગના ઉદ્દેશ સાથે અસંગત હોય. કાયક્લેશ તપથી કર્મ અને કાયા કસાય છે, ગૃહસ્થો પ્રત્યેના રાગથી ૭. પરમગુરુ તીર્થકર દેવને લઘુતા પમાડનારો હોય. બચાય છે, દોષિત ગોચરી, પાપકથાથી બચી સંયમ સચવાય છે. જાય છે. ૮. મહાપુરુષોએ નહીં પરંતુ શુદ્ર જીવોએ, ગુણહીન જીવોએ બધા મોટા લાભ છે. એના બદલે એ અપવાદ ન સેવતા સ્થિરવાસે આચરેલો હોય તે અપવાદ મનકલ્પિત છે સાચો અપવાદ નથી. એ કરવામાં આવે તો નદીના પાણીની હિંસા ન થાય તે લાભ ખરો. સેવ્ય નથી ઉપાદેય નથી. પરંતુ સમજવું જોઈએ કે તેથી સામે નુકસાન ઘણા છે. આમ ગૌરવ- ડૉ. છાયા શાહ, ૯૪, લાવણ્ય સોસાયટી, અમદાવાદ. લાઘવનો વિચાર કરવાપૂર્વક અપવાદ હોય. ટે. ૨૬૬૧૨૮૬૦. મો. ૦૯૯૯૮૩૩૬૯૯૨.
SR No.526106
Book TitlePrabuddha Jivan 2017 05
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy