________________
મે, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૧૯
ઉચિત સમજીને મારો અહંભાવ શૂન્ય કરવા માટે મૂકી. અંગ્રેજી હેપીમાં તેમની ગુફામાં સપ્તભાષી ગ્રંથની અનુવાદિત હસ્તપ્રત તેમને પણ નિકટ અધિકારી એવા પૂ. શ્રી બ્રહ્મચારીજી રચિત એ જ કારણે સંશોધનાર્થ સોંપવા પહોંચ્યો. એ હાથમાં લઈને પોતાની પાટ પરના મૂકી. વાસ્તવમાં અંગ્રેજી અનુવાદો તો મહાત્મા ગાંધીજી સમેત ઓશિકાના સ્થાને મૂકી દીધી! (ઓશિકું કે કોઈ કપડું પણ તેઓ અનેક વિદ્વાનોએ કર્યા છે. અસ્તુ.
પાટ પર પાથરતાં, રાખતા નહીં–એવી દેહદશામાં પણ !) બોલ્યા: - હવે અન્ય અનુવાદોમાં પંડિતશ્રી બેચરદાસજીકૃત સંસ્કૃત, ‘પ્રતાપભાઈ! રહેવા દો...હમણાં નહીં...” આ સાંભળી આંચકાભર્યો અજ્ઞાત'કૃત મરાઠી તો મળ્યા, પરંતુ બંગલા અનુવાદ શ્રી આઘાત અનુભવતો સ્તબ્ધ રહી ગયો. મૌન પરત આવ્યો. બીજા સહજાનંદઘનજીના ભક્ત શ્રી ભંવરલાલજી નાહટા પાસે નવેસરથી દિવસે, તેમના પેટ પર નિસર્ગોપચારની ભીની માટી લઈને મૂકવા કરાવાયો અને કન્નડ અનુવાદ ગેયરૂપે-કાવ્યરૂપે ત્યારે નહીં મળતાં ગયો, કારણ, દવા તો તેઓ કોઈ લેતા ન હતા. આ જોઈ તેઓ ગદ્યરૂપે ડૉ. એ. એન. ઉપાધ્ધનો મૂક્યો-અન્ય વિદ્વાન ડૉ. જયચંદ્ર ખડખડાટ હસ્યા અને પૂછયું : પાસે કન્નડ ભાષાને શુદ્ધ કરાવીને.
“આ માટીના દેહ ઉપર માટી મૂકશો?' ૧૪૨ પાનાઓના અનુવાદોના આગળ પાછળના પૃષ્ઠોની શક્ય માટી પણ મૂકવા ન દીધી અને તેઓ એક અજબ આનંદભર્યા તે સામગ્રી આંતરરાષ્ટ્રીય ઉપયોગીતા સાર અંગ્રેજીમાં અને થોડી અંતરમૌનમાં ડૂબી ગયા. વદન પર એ જ પ્રસન્નતા! વચનમાં ક્યાંય હિન્દીમાં પણ અપાઈ. તેમાં શ્રીમજી અને આત્મસિદ્ધિ વિષયક દેહપીડાનો ઊંહકારો કે અણસારો નહીં!! “જ્ઞાનીનું પારખું ખાટલે અનેક પ્રબુદ્ધજનોનાં કથનો વણી લેવાયા. મહાત્મા ગાંધીજીના ને પાટલે' કહેવતવાળી તેમની આ અદ્ભુત દેહભિન્ન આત્મજ્ઞાનની મહત્ત્વના થોડા લખાણોને ખાસ મહત્ત્વ આપ્યું. ઉપરાંત જે સંપન્ન અનુભવ દશા અમે દંગ થઈ સગી આંખે નિહાળતા રહ્યાં! દેહાતીત થઈ શક્યું તેનો ઉલ્લેખ પણ સંક્ષેપમાં કરાયો. આ મહાકાર્યને આમ આત્મસિદ્ધિ-દશા પ્રાપ્ત કરવાનો પ્રત્યક્ષ પાઠ અમે સૌ આશ્રમ0 સંપન્ન કરાવવાનાં પાંચ પાંચ પ્રેરણાદાતાઓ હતા: શ્રી જનો શીખવા મથતા રહ્યા. તેમનું સ્વાચ્ય ઉત્તરોત્તર કથળતું જ રહ્યું. સહજાનંદઘનજી, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, આચાર્ય ગુરુદયાલ છતાં, આવી શરીરાવસ્થા વચ્ચે પણ એક ચમત્કારવત્ તેઓ પૂર્વવત્ મલ્લિકજી, આત્મજ્ઞા માતાજી ધનદેવીજી અને વિદુષી વિમલાતાઈ. અપૂર્વ ઉલ્લાસ સહ પોતાના આત્માનુભવ ભરેલાં દુર્લભ નિત્ય તેમાં પ્રથમ પ્રણેતા ગુરુદેવ શ્રી સહજાનંદઘનજીએ હાથ પકડીને પ્રવચનો આપતાં રહ્યાં. એ સઘળાંએ પર્યુષણ-પ્રવચનો શ્રી કલ્પસૂત્ર મંગળ આરંભ કરાવ્યો. રત્નકૂટ કંપીની સાધકગુફામાં એકાંત પરના અને પછીનાં દસ દિવસનાં ‘દશલક્ષણ ધર્મ” પરનાં અસાધારણ લેખનકાર્ય માટે બેસું ત્યારે ત્યાં પ્રેમપૂર્વક પોતાનું નાનકડું લેખન- અને બંને જૈન પરંપરાનાં શ્રીમદ્જી પછી કોઈએ પણ નહીં ચીંધેલા મેજ (ઢાળિયું) લખવા મોકલી આપે. પછી તેમની ગુફામાં જઉં ત્યારે એવા સમન્વય ભરેલાં હતા. અંગ્રેજ, આ લેખકે અને અન્ય એક તેઓ એ બધું જોઈને સુધારી કે સૂચનો કરીને આપે. દૂર અમદાવાદથી સાધકમિત્રે ત્યારે ટેઈપ કરી સંઘરી રાખેલાં એ અભૂતપૂર્વ પ્રવચનો, પૂજ્ય પંડિતજી પણ સમય સમય પર તેમાં પત્રોથી પ્રેરણા ભરતા પ્રધાનપણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર-દર્શિત અનુભવ માર્ગરહે. ભારે પ્રસન્નતા અને ધન્યતાપૂર્વક ત્યારે આ બે બે પુરુષોના આત્માનુભવના પ્રાયોગિક સાક્ષાત્કાર માર્ગ દ્વારા, એકતા ઝંખતા, માર્ગદર્શનથી આ મહકાર્ય ગતિશીલ બન્યું. તેમણે ભારે મોટી અનેકાંતને અનુસરતા આરાધક–જૈનો માટે ઉપકારક, ઉપાદેય અને કૃપા કરીને આ અણઘડ પથ્થર-શા વ્યક્તિને નિમિત્ત અને માધ્યમ દીવાદાંડી તુલ્ય બનવાનાં છે ભાવિમાં. બનાવ્યો.
સપ્તભાષી આત્મસિદ્ધિનું સંપાદન કાર્ય ત્યારે અધૂરું જ રહી ગયું. નિયતિચક્રના બે અણધાર્યા વજાઘાતો
વર્ષોથી રોકાઈ રહેલું આ મહાકાર્ય અંતે સંવેદનાભર્યા કરુણાત્મા સપ્તભાષી આત્મસિદ્ધિના સાનંદ ચાલી રહેલા કાર્ય વચ્ચે ગુરુદેવ વિદુષી વિમલાતાઈએ પૂજ્ય પંડિતશ્રી સુખલાલજીની પણ પ્રેરણાથી, સહજાનંદઘનજીના જીવનની ગંભીર ઘટના ઘટી, આત્માથી સંપૂર્ણ માઉન્ટ આબુ બેઠાં બેઠાં અનેક પ્રકારની સહાયતાઓ-અનુવાદન, આનંદમય રહેવા છતાં ઉદયકર્મવશ શરીરે વ્યાધિગ્રસ્ત થઈ ગયા. સંપાદન, માર્ગદર્શન, પુરોવચન, લેખનાદિ ઉપરાંત અપાર આવશ્યક ઠામ ચોવિહારની અને કોઈપણ ઔષધોપચાર કે લબ્ધિચમત્કાર ધનરાશિ પણ મોકલાવીને સંપન્ન કરાવ્યું. બંનેથી દૂર રહી તેમની સંસ્થિતિ હતી. શ્રીમદ્જી-પ્રણીત અખંડ જેના વિશે કુમારપાળભાઈ દેસાઈ લખે છે કે, ગુજરાતી આત્માનુભવમાં:
સાહિત્યનું એક અનુપમ સર્જન અને તત્ત્વજ્ઞાનની એક અનુપમ કૃતિના ‘દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન રે..
મૂળ ભાવ જાળવીને સાત સાત ભાષામાં એનો સમશ્લોકી અનુવાદ કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.'
કરવો એ કપરા ચઢાણ ચઢવા જેવું કાર્ય પ્રા. પ્રતાપકુમાર ટોલિયાના શ્રી આત્મસિદ્ધિનાં પરમ-વચનો તેમણે અનુભવમાં ઉતાર્યા હતાં. ધ્યાન સાધનાના પ્રબળ સામર્થ્ય સિદ્ધ થયું.'
* * * તેમની આવી દેહાવસ્થા અને બાહ્યાંતર દશામાં એક સવારે મોબાઈલ : ૯૬૧૧૨૩૧૫૮૯