SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૮૨ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંકે પણ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : 1 વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર જીવન બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા ડું થાય તે અકામ નિર્જરા કહેવાય છે. અહીં “કામ” શબ્દ માત્ર ક્રિયા વળી ચોદરાજલોકની ભવ્યતા, દિવ્યતા અને વિશાળતાનું ; પાછળ રહેલા આશય પરત્વે જ છે. સકામ નિર્જરા પુરુષાર્થજન્ય ચિંતન કરતાં આપણી અહં અને મમ્ની દિવાલો તૂટશે. કે છે. અકામ નિર્જરા તો માત્ર આગંતુક હોઈ સહેજે બની આવે છે. આ સમગ્ર સંસારમાં કેવી સમૃદ્ધ પ્રતિભાઓ છે, તેની કે આમ સકામ નિર્જરા માટે અત્યંતર તપ અનિવાર્ય બની જાય છે. તુલનામાં આપણું સ્થાન ક્યાં છે? તે ચિંતવના કરવાની છે. હું સમકિતી જીવ, જ્ઞાની સમજણપૂર્વક નિર્જરા કરે તેને સકામ ધર્મભાવના શું નિર્જરા કહે છે. મિથ્યાત્વી જીવો અકામ નિર્જરા કરે છે, પરંતુ ધર્મચિંતન અનુપ્રેક્ષામાં ધર્મ શું? તે ચિંતવવાનું છે, એનું સ્વરૂપ છું હું બંનેની કર્મનિર્જરાના પરિણામને સમજવું રસપ્રદ થઈ પડશે. શું છે? ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. નિમિત્ત અને સંયોગો પરથી ? - એક વ્યક્તિને શિક્ષા કરવામાં આવી કે તેને આજે જમવાનું દૃષ્ટિ હટાવી અને સ્વભાવ તરફ દૃષ્ટિ રાખવાનો અભ્યાસ $ આપવામાં આવશે નહીં. મિથ્યાદૃષ્ટિ જીવની ન જમવાને કારણે ધર્મચિંતન અનુપ્રેક્ષામાં અભિપ્રેત છે. 8 અકામ નિર્જરા તો થશે, પરંતુ સાથે સાથે તે આર્તધ્યાન અને બોધિદુર્લભ ભાવના - રૌદ્રધ્યાન કરશે. શિક્ષા કરનાર પ્રત્યે દ્વેષભાવ કરશે તેથી તેને સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યકુચારિત્રને સમજવા બહુ હું કર્મબંધન થશે. જ્યારે સમ્યક્ સન્મુખ જીવ, સામેવાળી વ્યક્તિ મુશ્કેલ છે. સમજવા પછી તેની પ્રાપ્તિ મુશ્કેલ છે. દસ દૃષ્ટાંતે જે ૬ પર દ્વેષ કરશે નહીં. પોતાના કર્મને નિમિત્ત ગણી ભૂખ સહન દુર્લભ માનવભવમાં, સાધના દ્વારા બોધિરત્નની પ્રાપ્તિ માટેનું ; 8 કરી લેશે તેથી તેનાં નવાં કર્મો બંધાશે નહીં. ચિંતન ઉપકારી છે. * જ્ઞાનીઓએ કર્મનિર્જરા માટે, અત્યંતર તપમાં ધ્યાનની આપણા અંતરમનમાં ઘૂંટાતી ભાવના જ આપણી સગતિ ? ૐ વિશિષ્ટતા બતાવી છે. ધ્યાન દ્વારા વ્યક્તિ વર્તમાનમાં જીવવાનો કે દુર્ગતિ નક્કી કરે છે. # પુરુષાર્થ કરે છે. શરીરના બાહ્ય અને આંતર અંગોની સંવેદના હવે આપણે એ જોઈએ કે પૂર્વચાર્યોએ પ્રરૂપેલી આ ભાવનાનું કું BE અને સ્પંદનોનું સાક્ષીભાવે નિરીક્ષણ કરે છે. આ પળ જીવન માટે ચિંતન કરવાથી શું લાભ થાય? એક તો આપણું વલણ આત્મલક્ષી BE સ્વયં સંવર બની જાય છે. આશ્રવ પ્રવાહ અટકવાને કારણે નવા બનશે અને બીજું, આપણા જીવનની દૃષ્ટિ અને વૃત્તિનું નિરીક્ષણ ? ૨ કર્મ બંધાતા નથી. સંવેદન સાક્ષીભાવે સમતાપૂર્વક વેદાય, તેથી કરતાં પરિવર્તન જણાશે. મેં કર્મ-નિર્જરા થાય છે. પૂર્વ સંચિતકર્મોની ઉદીરણા કરે તેની નિર્જરા બુદ્ધિ, તર્ક, નિમિત્ત એ સંયોગોથી આપણી પ્રવૃત્તિઓ બદલાયા હૈ ક કરવાના સાધન તરીકે ધ્યાનનો ઉપયોગ થાય છે. કરે પરંતુ અનુપ્રેક્ષાથી જીવનમાં સાત્ત્વિકતા અને અનાસક્ત ભાવ તપને માત્ર દેહદમન નહીં પરંતુ વૃત્તિઓના ઉપશમનના ઉજાગર થાય છે. અનુપ્રેક્ષા આપણી વૃત્તિઓને બદલી શકે. ઉપાય તરીકે સ્વીકારવાનો છે અને લૌકિક મન માટે નહિ પરંતુ અનુપ્રેક્ષાથી વૃત્તિ બદલીએ આ પરલૌકિક કે લોકોત્તર રૂપે જે સ્વીકારી શકાય. પ્રવૃત્તિનો ક્રિયા સાથે સંબંધ છે, અને વૃત્તિનો સંબંધ ભાવ સાથે છે. પૂર્વાચાર્યોએ બતાવેલી વૈરાગ્યભાવનાઓમાં મોક્ષભાવના પહેલા ધંધા કરતા હતા, માત્ર ધંધો, ઉદ્યોગ, વ્યવસાય. હવે ? & નામની કોઈ ભાવના નથી, પરંતુ આ નિર્જરા ભાવનામાં જ એ પ્રવૃત્તિ બંધ કરી. સેવાની પ્રવૃત્તિ શરૂ કરી. વૃત્તિ ધંધાની હતી છું સંપૂર્ણ રીતે મોક્ષભાવના અભિપ્રેત છે. એટલે સેવામાં ધંધો ભળી ગયો. ખબર ન પડે તેમ ધીરે ધીરે સેવાનું છે લોકસ્વરૂપ ભાવનાનું ચિંતન કરતાં સંસારની વ્યવસ્થા વ્યાવસાયીકરણ થઈ ગયું અને ધીરે ધીરે સેવા એ ધંધો થઈ ગયો. ૬ વિચારવી, એના અનેક સ્થાનો સમજી, ત્યાં પ્રાણી આવે છે અને પ્રવૃત્તિ બદલાઈ પણ વૃત્તિ તો એની એ જ રહી. હું જાય છે. એક ખાડામાંથી બીજામાં પડે છે. લોકસ્વરૂપનું ચિંતન જીવનમાં સંયમનો સ્વીકાર કરવા સન્યસ્ત જીવન સ્વીકારવા હું 8 કરતાં બે બાબતોનો વિચાર કરવો જોઈએ. એક, જ્ઞાનીઓ કહે દીક્ષા ગ્રહણ કરી. ઘરબાર, ધંધોધાપો, મિત્રો, સ્વજનો છોડ્યા. 8 છે કે, આ સંસાર-ચૌદ રાજલોકમાં એવું કોઈ પણ સ્થાન નથી પ્રવૃત્તિ બદલાઈ ગઈ. શું કે જ્યાં આપણો આત્મા જઈ આવ્યો ન હોય. નરક અને તિર્યંચના પુત્ર-પુત્રી, પરિવાર હતા, તેને સ્થાને શિષ્યો-શિષ્યાઓના ૬ ભયંકર દુ:ખો અને યાતનાવાળા અનેક સ્થળોએ પણ આ જીવ પરિવાર. માનીતા ભક્તોએ સ્વજનોનું સ્થાન લઈ લીધું. સંસારમાં કુ જઈ આવ્યો છે, અને સ્વર્ગના ભવ્ય દેવી-સુખોવાળા અનેક સ્થળે હતા ત્યારે બંગલા, ફેક્ટરીના નિર્માણ અને વિસ્તારની વાત હતી. તે ? પણ આ જીવ જઈ આવ્યો છે, તો વર્તમાનના આ સુખ-દુ:ખ હવે મંદિરો, સ્થાનકોના નિર્માણ વિસ્તારની શૃંખલા શરૂ થઈ. હૈં તેની વિસાતમાં કાંઈ નથી તેવું ચિંતવતા વર્તમાનની સ્થિતિનો આસક્તિના ડેરા-તંબૂ તણાવા લાગ્યા. પસંદગીના ધર્મસ્થાનકો હૈં છું. આપણે સહજ સ્વીકાર કરી શકીશું. ગમવા લાગ્યા. ત્યાં વધુ રહેવાનું આકર્ષણ થયું. ખાસ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન: . પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક HH પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર ભીવના વિશેષુક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષાંક BA પ્રબુદ્ધ જીવન : બીર
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy