SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ ૬ પ્રબુદ્ધ જીવન ; બાર ભાવના વિશેષાકે પૃષ્ઠ ૮૧ પર ભાવતા વિશેષાંક E8 પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષુક # પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર જીવન : બીર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક NR પ્રબુદ્ધ હું અનાથ છો, ખુદ તમને કોઈનું શરણ નથી તો તમે મને શું શરણ જો પત્નીમાં સુખ હોત તો સુરિકતા તેના પતિને ઝેર ન આપત. કુ શું આપશો? જો પુત્રમાં સુખ હોત તો શ્રેણિક મહારાજને કોણિક જેવો પુત્ર ન છું ચાર શરણાં હોત, જે તેના પિતાને કેદમાં પૂરવા તૈયાર થાય. સત્તામાં જો વિશ્વનાં ચાર શ્રેષ્ઠ શરણભૂત તત્ત્વો છે સુખ હોત તો શુભમ ચક્રવર્તી નરકે ન જાત. માટે જ જ્ઞાનીએ કહ્યું अरिहंते शरणं पवज्जामि। सिद्धे शरणं पवज्जामि। છે કે, સંસારસંબંધો કે અન્યમાં સુખ નથી, સુખ માત્ર આત્મામાં છે साहू शरणं पवज्जामि। केवली पन्नतं धम्मं शरणं पवज्जामि।। અરિહંત, સિદ્ધ સાધુ અને ધર્મ એ ચાર શરણાં ધારણ કરે તેનું અશુચિ ભાવનામાં આપણે ચિંતન કરવાનું છે કે આ શરીરને હું સમગ્ર જીવન મંગલમય થાય છે. આપણે આપણું પોતાનું માન્યું છે, તે તો હાડ, માંસ, લોહી અને ૬ સંસાર ભાવના ચરબી જેવા પદાર્થોથી ભર્યું છે. વળી તેમાં પારાવાર અશુચિ અને ૨ 8 વિચારવાનું કે સંસારની વિચિત્ર રચના, કર્મના પ્રકારો, રોગો ભર્યા છે. અશુચિ ભાવના ચિંતનથી, પવિત્ર શુદ્ધ ચૈતન્ય 3 ૪ મનોવિકારના આર્વિભાવની ક્ષણે ક્ષણે સ્વાર્થ, રાગદ્વેષની આત્મા પ્રતિ લગાવ વધશે. સનતકુમાર ચક્રવર્તીના જીવનના હું પરિણતી એ સંસાર ભાવનાનું ચિંતન, જીવને વીરાગતા પ્રતિ પલટાતા પ્રવાહોનું નિરીક્ષણ કરવાથી આ ભાવના પુષ્ટ થશે. હું હું દોરી જશે. આશ્રવ ભાવનામાં અનુપ્રેક્ષા કરવાની કે જ્ઞાનીઓને આ સંસાર છે સંસારના અન્ય પરપદાર્થો અને અન્ય સંબંધોમાંથી સુખ નહીં ભવ-વન સમાન લાગે છે. આ ભવવનમાં આશ્રવોનાં વાદળોની છે તું મળે, સુખ તો આપણા આત્મામાં જ છે. સતત વર્ષા થતી દેખાય છે એટલે આ સંસાર પરિભ્રમણમાં હૈ ભાવનાયોગ વિજ્ઞાન આત્માને સતત કર્મો ચોંટતા રહે છે. ચિત્તવૃત્તિના સંયોગનું છે જૈનભાવના પદ્ધતિને ભાવનાયોગ પણ કહે છે. આધ્યાત્મિક પરિણામ આશ્રવ છે. જ્ઞાનીઓની સૂક્ષ્મ દૃષ્ટિ જીવાત્માને તળાવ ૩ ક ક્ષેત્રમાં ભાવના આત્મશુદ્ધિ માટે, આત્માના ઉર્ધ્વગમન માટે રૂપે અને ઝરણાંઓને જમીનમાંથી ફૂટતા પાણીના નાના નાના જ હું આવશ્યક છે. ભાવના મનોવૈજ્ઞાનિક અને શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ પ્રવાહને આશ્રવ રૂપે નિહાળે છે. પણ અગત્યનું સ્થાન ધરાવે છે. નકારાત્મક વિચાર દૂર કરી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આશ્રવનું કારણ શું શું હકારાત્મક ચિંતન Positive thinking શરીર અને મનને સ્વસ્થ છે. આશ્રવ ભાવનાના ચિંતનમાં વિચારવાનું કે મારા પુરુષાર્થ છે = કરે છે. અને સદ્ગુરુની કૃપાથી મિથ્યાત્વનાં વાદળો દૂર થઈ સમ્યક્દર્શનનો ? હૈં કોઈ એક રોગી સતત ચિંતન કરે કે હું રોગમુક્ત થઈ રહ્યો સૂર્ય મારા આત્મપ્રદેશને પ્રકાશિત કરે, વિરતિની છત્રી આ હૈં હું છું, તો તે ઝડપથી રોગમુક્ત થશે જ. રશિયામાં પોઝિટીવ આશ્રવના વરસાદથી જીવનું રક્ષણ કરી શકે. BE થિંકિંગના પ્રયોગ થઈ રહ્યા છે. સંવર ભાવના આવતા કર્મોને અટકાવવા તેનું નામ સંવર છે. જ કે અન્યત્વ ભાવનામાં ચિંતન કરવાનું છે કે પોતાના આત્મતત્ત્વ પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રના નવમા અધ્યયનમાં છે સિવાય તમામ પૌદ્ગલિક વસ્તુઓ આત્માથી પર છે. અન્યત્વ આશ્રવ નિરોધને જ સંવર કહેલ છે. નિમિત્તથી કર્મબંધન થાય છે, હું શું ભાવનાથી સ્વ અને પરની સમજણનો ઉઘાડ થાય છે. પરમાં તે નિર્જરાભાવના છે, તેનો પ્રતિબંધ કરવો એટલે સંવર. 8 રાચવું તે અલ્પજ્ઞતા છે. તેનું ભાન થતાં ભવચક્રની ગૂંચવણનો નિર્જરા બે પ્રકારની છે, સકામ અને અકામ. ઈરાદાપૂર્વક કર્મનો ફેં હુ જલ્દીથી નિકાલ થાય છે અને સમજાય કે પરમાંથી સુખ ના મળે. જેનાથી ક્ષય થાય તેને સકામ નિર્જરા કહેવામાં આવે છે. બાહ્ય દુ હું સુખ તો આત્માની અંદર પડેલું છે. સાથે અત્યંતર તપથી જે કર્મો ખરી પડે છે તે સકામની કક્ષામાં છે ‘આનંદ કંદ છે આત્મા, આનંદ એમાંથી મળે, આવે છે. આપણે ઈરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુનો અન્ય ન વલખા મારતો એ મારવાથી શું વળે?' લાભ સુલભ હોય છતાંય મન, વચન અને કાયાના યોગ પર છે મેળવવા જેવું સુખ હોય તો એકમાત્ર આત્માનું જ સુખ છે. અંકુશ રાખીએ જેથી સકામ નિર્જરા થાય છે. જીવનમાં વ્રત નિયમ શું પુણ્યના યોગે મળતા સુખમાં પણ રાચવા જેવું નથી. પુણ્યોદય દ્વારા, ત્યાગ બુદ્ધિએ ભોગ ઉપભોગનો ત્યાગ કરીએ ત્યારે સકામ છે સમાપ્ત થતાં એ સુખ પણ ચાલ્યું જશે. માટે એને સુખ નહીં પણ નિર્જરા થાય છે. એથી ઊલટું સમજણ કે ઈચ્છા રહિત ત્યાગ - સુખાભાસ જ કહેવાય. જો રાજવૈભવમાં સુખ હોત તો તીર્થકર કરીએ ત્યારે અકામ નિર્જરા થાય છે. પશુને ખાવાનું ન મળે તો તે જ ઈં તેને છોડીને જાત નહીં. ભૂખ-તરસ જાણીબુઝીને સહન કરતાં નથી. તેમનો જે કર્મ ક્ષય છે પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષુક ## પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત ઃ
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy