________________
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૭૯ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન :
પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશ્લેષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેર્ષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન ઃ બાર
હોય,
તે
કાં તો તે અભવ્ય હોય તો તીર્થંકર પરમાત્માનો ઉપદેશ પણ તેમનું કલ્યાણ કરવા સમર્થ બનતો નથી તો આપણા જેવા સામાન્ય મનુષ્યના પ્રયત્નો ક્યાંથી સફળ થાય ? આમ જ્યારે તે સફળ થતા નથી ત્યારે સજ્જનો દુઃખી થાય છે. તે સંજોગોમાં શાસ્ત્રકાર ભગવંતો સજ્જનોને માધ્યસ્થ ભાવ અર્થાત્ સમતા રાખવા કહે છે. અને આ સમતા જ વસ્તુતઃ સમ્યક્ત્વ છે. જ્યાં સમભાવ હોય ત્યાં જ સમ્યક્ત્વ હોવાનો સંભવ છે. ત્યાં જ સાધુપણું હોય છે. શ્રી કલ્પસૂત્રમાં છે. સમાચારીમાં કહ્યું છે કે અમચા સમળાં હોડા તો શ્રી આચારાંગ સૂત્રના પાંચમા લોકસાર અધ્યયનમાં કહ્યું છે કે ગૅ અો પાસો, હું મોળા પાયાનું મોદિ પાકીં, તું સમ્મતિ । મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ જ્ઞાનસાર અષ્ટકમાં આ જ વાત બતાવતાં કહ્યું છે કે આ છે કે सम्यक्त्वमेव तन्मौन, मौनं सम्यक्त्वमेव च ।
-
છે, અને તેઓ મગજની પરિસ્થિતિનો તાગ મેળવવા E.E.G.-Electro Encephelo Graph test કરાવે છે. આ ટેસ્ટમાં ડૉક્ટર વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોડ્સ દ્વારા મગજમાં ચાલતા વિચિત્ર પ્રકારના વીજ-ચુંબકીય તરંગોની માહિતી મેળવે છે અને તેના આધારે દર્દીના મનનો તાગ મેળવે છે. તેમાં ચાર પ્રકારના તરંગો જોવા મળે છે. Beta, Alpha, Theta અને / અથવા Delta પ્રકારના તરંગો જોવા મળે છે. તે અનુસાર નિદાન કરી તે માટે યોગ્ય દવા કે સલાહ સૂચન આપે છે.
Beta તરંગોની કંપસંખ્યા ૧૩ થી ૪૦ હર્ટ્ઝ હોય છે અને તે ચિંતા, માનસિક તાકા, ડર, અસહિષ્ણુતા, તરંગી સ્વભાવ, કોપની સાથે સંબંધ ધરાવે છે. નબળી તંદુરસ્તી અને નબળી રોગપ્રતિકારક શક્તિનો તે નિર્દેશ કરે છે. તે સાથે નર્વસનેસ, ડિપ્રેશન અને ઉત્સુકતા પણ દર્શાવે છે. મોટા ભાગના લોકો આ
''
આ ભાવના અંગે. શ્રી ચિત્રભાનુજીએ ગુજરાતી પદ્યમાં કહ્યું Beta કક્ષામાં હોય છે.
છે કે
Theta તરંગોમાં ૪થી ૭ હર્ટ્ઝ કંપસંખ્યા હોય છે. ધ્યાનસ્થ અવસ્થામાં અથવા કોઈક પ્રકારના વિશિષ્ટ કર્મના ક્ષયોપશમ દ્વારા આંતરચક્ષુ ખુલી જાય છે. અંતઃપ્રેરણા દ્વારા કેટલાક પ્રશ્નોનો ઉકેલ પણ આ અવસ્થામાં પ્રાપ્ત થઈ શકે છે. શરીરથી આત્મા તદ્દન ભિન્ન છે તેવી સાક્ષાત્ અનુભૂતિ આ થીટા સ્ટેટમાં થઈ શકે છે. એટલું નહિ વનવિહીન અવસ્થાનો પણ અનુભવ કરે છે. તથા આ થીટા સ્ટેટમાં વ્યક્તિ સૂક્ષ્મસ્તરે અન્ય વ્યક્તિ સાથે સંપર્ક પણ કરી શકે છે. ટૂંકમાં, આ અવસ્થામાં વિશિષ્ટ લબ્ધિની પ્રાપ્તિની સંભાવના ખૂબ વધી જાય છે.
Delta તરંગોમાં થી ૪ હર્ટ્ઝ સુધીની કંપસંખ્યા હોય છે આધુનિક વિજ્ઞાન કહે છે પરંતુ મારું માનવું છે કે ૧ થી ૪ સુધીની કંપસંખ્યા હોઈ શકે કારણ કે ∞ કંપસંખ્યા મગજની હર્ટ્ઝ સંપૂર્ણ નિષ્ક્રિયતા દર્શાવે છે. જ્યારે આ અવસ્થા ગાઢ નિદ્રાનો નિર્દેશ કરે છે અને ગાઢ નિદ્રામાં આપણું અજાગ્રત ક્રિયાશીલ હોય છે. ગાઢ નિદ્રામાં સ્વપ્ન આવતા નથી. આ ડેલ્ટા અવસ્થા શરીરમાં રહેલ રોગોના નિવારણ હીંલીંગ માટે બહુ મહત્ત્વની છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગાઢ નિદ્રા ખૂબ ઉપયોગી છે. તંદુરસ્તી પાછી મેળવવા ગાઢ નિદ્રા રામબાલ ઈલાજ છે. આધુનિક વિજ્ઞાન તાકા-માનસિક ચિંતા દૂર કરવા માટે વિવિધ ઉપાયો તથા વિવિધ દવાઓ આપે છે. જ્યારે આ ચારેય ભાવના વગર દવાએ માનસિક શાંતિ આપે છે અને આપણા શરીરને સંપૂર્ણ નિરોગી બનાવવા સમર્થ છે. એટલું જ નહિ આ ચાર ભાવનાના અસલ સંસ્કૃત પદ્યો જે ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે રચ્યા છે. તેનું સંગીતનો મધુર સૂર સાથેનું ગાન અને શ્રવણ પણ આપાને આ ચાર ભાવનામય બનાવવા સમર્થ છે.
મારગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું। કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરુંના મૈત્રી ભાવના દ્વારા અન્યનું આત્મિક અથવા આધ્યાત્મિક હિત કરવાની માત્ર ભાવના ભાવવાની નથી. એ સાથે એને યોગ્ય પ્રયત્ન કે પુરુષાર્થ પણ કરવો જોઈએ. તે પૂર્વે સામેની વ્યક્તિના ગુોની અનુમોદના પણ કરવી જરૂરી છે. જો આપણે તેના અદ્ભુત ગુજ઼ોની અનુોદના કરીએ તો તેનો આપણા પ્રત્યેનો દુર્ભાવ દૂર થાય છે અને આદર પેદા થાય છે. પરિણામે આપણે જે કોઈ તેને સલાહ કે માર્ગદર્શન આપીએ તેને તે અનુસરવા તત્પર બને છે. અને કરુણાથી પ્રેરાઈ આપશે તેને સમ્યક્ત્વનીએમ પ્રાપ્તિ કરાવવા માટે અનાદિ કાળની રાગ-દ્વેષની ગ્રંથિને તોડવા પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપી આપણા થકી પ્રયાસ કરવામાં
આવે તો તે કદાચ સફળ થાય. માટે કરુણા ભાવના ત્રીજા ક્રમે કહી છે. પુરુષાર્થવિહીન કોઈ પણ ભાવના અર્થહીન છે. અને પરોપકારી વ્યક્તિ હંમેશા બીજા ઉપર ઉપકાર કરવા તત્પર જ હોય છે. પરિણામે તેને યોગ્ય પુરુષાર્થ પણ કરે છે. તેમાં તે સજ્જન મહાપુરુષ સફળ ન થાય તો સમતા રાખવાનું માધ્યસ્થ ભાવના જણાવે છે.
આ ચારે ભાવનાથી વાસિત મહાપુરુષ વાસ્તવમાં સમ્યક્ત્વવંત હોવાની સંભાવના હોય છે. કદાચ સમ્યક્ત્વ પ્રાપ્તિ ન થઈ હોય તો તેની પૂર્વભૂમિકારૂપ થથાપ્રવૃત્તિકરણ તો અવશ્ય થયેલ હોય અથવા થતું હોય અને ટૂંક સમયમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરનાર હોઈ શકે.
વર્તમાન કાળે સમાજના મોટાભાગના મનુષ્યો માનસિક તાણા અને અશાંતિ અનુભવે છે. ત્યારે તેઓ ધર્મના શરણે જવાને બદલે માનસિક રોગોના ડૉક્ટર કે મગજના ડૉક્ટર પાસે જાય પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક
: બાર ભાવના વિશેષાંક
ભાવના વિશેષાંક “ પ્રબુદ્ધ જીવન : બાર
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ