SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૫૭ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : ધર્મભાવના In ડૉ. ચિંતનમુનિ મહારાજ [ શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજીસ્વામીના સુશિષ્ય ડૉ. ચિંતનમુનિ મ. તેમણે શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી મ. કૃત ‘ભાવના શતક' ઉપર પીએચ. ડી કર્યું છે.]. બોધિરત્નની પ્રાપ્તિ થતાં ધર્મની સીમામાં પ્રવેશ થાય છે, ધર્મ, અકિંચન ધર્મ અને બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરવું જોઈએ અને હૈ માટે બોધિદુર્લભ ભાવના પછી ધર્મભાવના દર્શાવવામાં આવે સર્વજ્ઞકથિત સત્ય ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ. ફુ છે. જે ધર્મ સફળ, સિદ્ધ, દિવ્યસિદ્ધિ અને આત્મશુદ્ધિને આપનાર ૩ત્તમ-ધમ્મળ ગુવો દોઢિતિરિવરવો વિડત્તમો દ્દેવો છું છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેનો વિચાર કરવો જોઈએ. તે વિચાર વંડાનો વિ સુરિવો ૩ત્તમ-ધમેખ સંપઢિા. છેકોઈપણ જાતનો પક્ષપાત રાખીને કે ઉપરછલ્લી બુદ્ધિથી કરવાનો ‘ઉત્તમ ધર્મથી યુક્ત તિર્યંચ પણ ઉત્તમ દેવ બની જાય છે તથા હું નથી, પણ નિષ્પક્ષપાત રીતે તાત્ત્વિક બુદ્ધિથી ધર્મનો વિચાર ઉત્તમ ધર્મથી યુક્ત ચંડાલ પણ સુરેન્દ્ર બની જાય છે.” કરવાનો છે. શ્રી શુભચંદ્રાચાર્યે “જ્ઞાનાર્ણવ'માં ધર્મનો મહિમા બતાવતાં ધર્મનું સ્વરૂપ અને એની આત્મવિકાસની શક્તિનો વિચાર કહ્યું છે, કરવો તે ધર્મભાવના. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની બે ગાથા જોઈએ. ન ધર્મ સશ:શત્સર્વષ્ણુય સાથ: | मरिहिसि रायं जया तया वा, मणोरमे कामगुणे पहाय। आनन्द कुग्जकन्दश्च हित: पूज्य: शिवप्रदः ।। एक्को हु धम्मो नरदेव ताणं, न विजई अन्नमिहेह किचि।। આ જગતમાં ધર્મના સમાન બીજો કોઈ બધા જ પ્રકારના સંસારમાં એક માત્ર શરણ ધર્મ જ છે, એના સિવાય બીજો અભ્યદયનો સાધક નથી. એ મનોવાંછિત સંપદા આપનારો છે. કોઈ રક્ષક નથી.” આનંદરૂપી વૃક્ષનો કંદ છે અર્થાત્ આનંદના અંકુર એનાથી જ ઉત્પન્ન कुप्पवयणं पासण्डी, सव्वे उम्मग्ग पठ्ठिया। થાય છે અને હિતરૂપ, પૂજનીય તથા મોક્ષનો આપનારો પણ એ જ છે.’ હું सम्मग्गं तु जिणक्खायं, एस मग्गे हि उत्तमे।। અન્ય દર્શનોમાં પણ ધર્મવિષયક ભાવનાઓ પ્રગટ કરવામાં હું ‘જરા અને મૃત્યુના વેગરૂપી પ્રવાહમાં ડૂબતા પ્રાણીઓના આવી છે. તેમાં પણ ધર્મનો મહિમા વ્યક્ત કર્યો છે. દ માટે ધર્મીપ જ ઉત્તમ સ્થાન અને શરણરૂપ છે.” ધર્મની તમામ સ્મૃતિઓમાં મનુસ્મૃતિ એ સર્વપ્રધાન સ્મૃતિ છેકલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે “દુર્ગતિમાં પડતા છે. આ મનુસ્મૃતિ (૬૯૨)માં ધર્મનાં લક્ષણો બતાવતાં કહ્યું છે, હું જીવોને જે બચાવી રાખે છે, તે ધર્મ છે. સર્વજ્ઞ દ્વારા કથિત, સંયમ ‘ધેર્ય, ક્ષમા, મનનો નિગ્રહ, ચોરી ન કરવી, સ્વચ્છતા, ઈન્દ્રિય છે આદિના ભેદથી દસ પ્રકારનો ધર્મ જ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. નિગ્રહ, લૌકિક જ્ઞાનની પ્રાપ્તિ, આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ, ૐ ધર્મ એનો બંધુ છે, જેનો સંસારમાં કોઈ બંધુ નથી. ધર્મ એનો સત્યપાલન અને ક્રોધ ન કરવો-એ ધર્મનાં દશ લક્ષણ છે.” જ્યારે હું ૬ સખા છે, જેનો કોઈ સખા નથી. ધર્મ એનો નાથ છે, જેનો કોઈ એથી આગળ વધીને મહર્ષિ વેદવ્યાસે લખેલા “મહાભારત'ના ૬ જૈ નાથ નથી. અખિલ જગતના માટે એકમાત્ર ધર્મ જ રક્ષક છે. શાંતિપર્વમાં ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે મળે છે. “ધર્મને ધર્મ એ જૈનદર્શનમાં ધર્મને ઉત્કૃષ્ટ મંગલ કહ્યું છે અને અહિંસા, સંયમ માટે કહેવામાં આવે છે કે પ્રજાઓને ધારણ કરે છે. જે ધારણ કરવાના કે અને તપ એનાં મુખ્ય અંગો બતાવ્યા છે. આ ભવ અને પરભવ સામર્થ્યથી યુક્ત છે તે જ ધર્મ છે, એ નિશ્ચિત છે.” બંનેમાં આ ધર્મ સુખકારી છે તથા ક્રમશઃ મુક્તિસુખ આપનારો જરા વિશેષ ઊંડું ચિંતન કરીએ તો જણાશે કે ધર્મ વિશે મનુસ્મૃતિ ! છે. કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણિ રત્નથી જે ફળની પ્રાપ્તિ (૪/૨૩૯-૨૪૨)માં માર્મિક શ્લોકો પ્રાપ્ત થાય છે. જેમાં કહ્યું છે, શું થાય છે, તે થોડો સમય સુખદાયી હોય છે અને તે પણ અપૂર્ણ “પિતા, માતા, પુત્ર, પત્ની તથા સગાં પરલોકમાં સહાયક થતાં હું હિં હોય છે, જ્યારે ધર્મના આચરણથી થતી ફળપ્રાપ્તિ ચિરકાળ નથી. કેવળ ધર્મ જ સહાયક થાય છે. પ્રાણી એકલો જ ઉત્પન્ન 8 ૬ સુધી સુખ આપનારી હોય છે અને તે સુખ પૂર્ણ હોય છે. આથી થાય છે અને એકલો જ મૃત્યુ પામે છે. એકલો જ પુણ્ય અને પાપનું છું શું શ્રુતધર્મ અને ચારિત્રધર્મનું શરણ સ્વીકારીને શીધ્ર ભવનિસ્તાર ફળ ભોગવે છે. સગાંઓ તો મૃત શરીરને ભૂમિ પર લાકડાં તથા છું ક કરવો જોઈએ. આ ભવનિસ્તાર માટે ક્ષમાધર્મ, માર્દવ ધર્મ, ઢગલા પર મૂકીને સમાન ફેંકીને ઘર પાછાં આવે છે. (માત્ર) ધર્મ s શુ આર્જવ ધર્મ, મુક્તિ ધર્મ, તપોધર્મ, સંયમધર્મ, સત્ય ધર્મ, શૌચ (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૭૮) પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : વીર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક ફળ પ્રબુદ્ધ જીવત : બીર ભીવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવની વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવતઃ
SR No.526097
Book TitlePrabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy