________________
પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક, પૃષ્ઠ ૫૬ ક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક છ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત :
કુ જેમ વૈજ્ઞાનિક અણુનું વિખંડન વિદ્યુત તરંગોના માધ્યમથી સહજરૂપે થાય છે. શું કરીને અસીમિત ઉર્જા તથા શક્તિ પ્રાપ્ત કરે છે, તે જ પ્રકારે પ્રાયશ્ચિત કરવાની ભાવના અંતરંગમાં ઉત્પન્ન થાય છે, શું કે માનવ પોતાના વિદ્યુત શરીરમાં વહેતી વિદ્યુતધારાનો તપ સાથે આત્મનિરીક્ષણ દ્વારા સબળ બને છે અને આત્માની શુદ્ધિ થાય કે ૪ સંયોગ કરી અસીમ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. વૈજ્ઞાનિક અણુશક્તિ છે. વિનય મનની વૃત્તિ છે. સ્વભાવતઃ વિનયી વ્યક્તિ સદાચારી, & દ્વારા ફક્ત એક સ્વીચ દબાવીને આખા દેશનો નાશ કરી શકે છે સરલ અને શાલીન હોય છે. તો એક તપસ્વીની તપોશક્તિ (તેજોવેશ્યા)ની ક્ષમતા તેથી
વાના તપાશક્તિ (તેજાલેશ્યા)ની ક્ષમતા તેથી વિનયનું મહત્ત્વ બતાવતાં કહ્યું છે કેછે અનેકગણી હોય છે. તપોશક્તિનું સૂક્ષ્મરૂપ અનંત અને અસીમિત धम्मस्स विणओ मूलं, परमे से मोक्खो। - શક્તિ છે.
અર્થાત્ ધર્મનું મૂળ વિનય છે અને તેનું ફળ મોક્ષ છે. આમ આત્મ-શક્તિના પ્રગટીકરણનું સાધન છે તપ, વૈયાવૃત્યમાં સમર્પણની ભાવના હોય છેતપોયોગ સાધના. જેમ સુવર્ણ અગ્નિમાં બળીને શુદ્ધ થાય છે જેનાગમોમાં સેવાની મહત્તા બતાવતાં કહ્યું છે કેછે તેમ તપથી તપ્ત આત્માના રાગ-દ્વેષ, કર્મગ્રંથી આદિ આંતરિક वैयावच्चेणं तित्थवरनामगोत्तंकम्मं निबंधई।' હૂં દોષ બળી જાય છે અને દિવ્યગુણ અનંતશક્તિ પ્રગટ થાય છે અર્થાત્ વૈયાવૃત્યથી તીર્થકર નામ ગોત્રકર્મની પ્રાપ્તિ થાય હું અને આત્મા સ્વાભાવિક દશા પ્રાપ્ત કરી અનંત અવ્યાબાધ સુખમાં છે. સ્વાધ્યાય કરવાથી મન એકાગ્ર થાય છે, તેની અસત્યવૃત્તિ ૐ રમણ કરે છે.
રોકાય છે અને જ્ઞાનનો વિકાસ થાય છે. સ્વાધ્યાયને જ્ઞાનાવરણ કે જે પ્રકારે બાહ્ય તપ આત્મ-આવરણો – તેજસ્ અને ઔદારિક કર્મના ક્ષયનું કારણ કહ્યું છે
(સૂક્ષ્મ અને સ્થૂળ) શરીરની શુદ્ધિની પ્રક્રિયા છે, સાધના છે તેવી ‘સન્ડ્રા TMવરબિન્ને મૅ રવા’ $ જ રીતે આવ્યંતર તપ આત્મશોધનની સાથે સાથે બદ્ધ કાર્પણ ધ્યાનથી મન અશુભ વિચારોથી હટી શુભ વિચારો તરફ $ મેં શરીરને નિજીર્ણ કરવાની સાધના છે. કાર્પણ શરીરમાં આત્યંતર અગ્રેસર થાય છે, આત્મબળનો વિકાસ થાય છે, મન સમાધિસ્થ રે શુ દોષ-ક્રોધ, માન, માયા, લોભ આદિની અવસ્થિતિ હોય છે. થાય છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષના સાધન છે. & મોહને કારણે આત્મા અશુદ્ધ થાય છે, તેની જ્ઞાન-દર્શન- વ્યુત્સf=વિ+૩ – વિધિપૂર્વક ત્યાગવું. આ તપથી પદાર્થો 8
ચારિત્રમય સ્વાભાવિક દશા વિભાવરૂપમાં પરિણત થાય છે. પ્રત્યેની આસક્તિ ઘટે છે, દેહાસક્તિથી વિમુક્ત થવામાં સહાયક હું છે શુદ્ધ જ્ઞાયક ભાવ વિકૃત થાય છે તેથી સાધક આ આત્યંતર તપની છે. સાધનામાં દૃઢતા વધે છે અને સાધક પરમસહિષ્ણુતા પ્રાપ્ત છે - આરાધના દ્વારા કાર્મણ શરીર – રાગ, દ્વેષ, મોહનો ક્ષય કરીને કરે છે. ૐ શુદ્ધ સ્વાભાવિક દશા પ્રાપ્ત કરી અનંત, અક્ષય, અવ્યાબાધ સુખમાં આમ અનશન તપના સોપાનથી શરૂ થયેલ સાધના વ્યુત્સર્ગ હું રમણ કરે છે, નૈલોક્ય અને ત્રિકાલ જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે. તપ પર સમાપ્ત થાય છે. બાહ્ય તપ ક્રિયાયોગનું પ્રતીક છે અને હું BIE આત્યંતર તપના પણ છ ભેદ છે - ૧. પ્રાયશ્ચિત ૨. વિનય આવ્યેતર તપ જ્ઞાનયોગનું પ્રતીક છે અને જ્ઞાન તથા ક્રિયાના ૩. વૈયાવૃત્ય ૪. સ્વાધ્યાય ૫. ધ્યાન અને ૬. સુત્સર્ગ. સમન્વયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. તપ સાધનાનું તેજ છે, ખોજ કે
આત્મશુદ્ધિ માટે બાહ્ય તપની જેમ વિનય, સેવા, સ્વાધ્યાય, છે, શક્તિ છે. તપશૂન્ય સાધના નિષ્માણ છે. ભગવાન મહાવીર : શું ધ્યાનની પણ સાધના કરવી જોઈએ. બન્નેનું અસ્તિત્વ એકબીજા સ્વયં ઉગ્ર તપસ્વી હતા. જૈન તપ વિધિની એ વિશેષતા છે કે તે 8 પર આશ્રિત છે, તેથી એકબીજાના પૂરક છે. બાહ્ય તપથી આવ્યંતર આત્મ-પરિશોધન પ્રધાન છે. ૬ ત૫ પુષ્ટ થાય છે અને આત્યંતર તપથી બાહ્ય તપની સાધના
. પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક HH પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષુક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના
નિર્જરાતત્ત્વ
નિર્જરાભાવના ૧. વસ્તુનું સ્વરૂપ છે.
| ૧. ચિંતવન પ્રક્રિયા છે. ૨. નિર્જરાતત્ત્વનું પ્રયોજન તેના દ્વારા અપ્રગટ એવા શુદ્ધાત્મા) ૨. નિર્જરાભાવનાનું પ્રયોજન નિર્જરાનું ઉપાદેયપણું સમજી સંસાર સ્વભાવને ઓળખી તેનો આશ્રય કરાવવાનું છે.
પ્રત્યેનો વૈરાગ્ય વધારી મોક્ષમાર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ
પ્રેરવાનું છે. ) ૩. નિર્જરાતત્ત્વની યથાર્થ શ્રદ્ધાનું ફળ સમ્યગ્દર્શન છે.
| |૩. નિર્જરાભાવનાના ચિંતવનનું ફળ નિર્જરાતત્ત્વની પ્રાપ્તિ છે. g|૪. નિર્જરાતત્ત્વ સાધ્ય છે.
| ૪. નિર્જરાભાવના સાધન છે.
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક #મ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન :