________________
પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક
પૃષ્ઠ ૧૦૯ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન :
XXX
= હિતની ચિંતા કરે છે. જીવો પ્રતિ સ્નેહ અને સભાવ રાખવો એ દઢ કરવી જોઈએ. જેમ આપણા જીવનમાં આપણને વાયુ, જળ શું ઈં જ મૈત્રી છે. મૈત્રી પરહિતનાં સાધન માટે જ છે. જીવો પ્રતિ વિગેરે વિના ચાલી શકતું નથી. તેમ મૈત્રી વિના આત્માના છે 3 ઉપકાર કરવો, તેમના પ્રત્યે સુખની કામના કરવી, દ્વેષ અને ભાવપ્રાણ નાશ પામી રહ્યા છે એમ આપણી સમજણમાં બરાબર ?
વેર-ઝેરનો ત્યાગ કરવો એ મૈત્રીનું લક્ષણ છે. મૈત્રી ભાવનાની બેસી જવું જોઈએ. મૈત્રીના વિચારોને એટલા બધા દૃઢ કરવા , હું સમ્યક્ દષ્ટિથી ક્રોધ શાંત પડે છે. રાગ એ તેનું મુખ્ય કારણ છે. જોઈએ કે કોઈ પણ પ્રસંગમાં આપણા માટે મૈત્રી સહજ બને. હું ૬ રાગ ઉત્પન્ન થવાથી મૈત્રી ભાવનાનો નાશ થાય છે. જીવોમાં પરમ પાવની મૈત્રીભાવનાની સાધના દ્વારા સર્વ જીવો ૬ ૐ સાત્ત્વિકતાનાં ગુણો વડે મૈત્રીનો ગુણ આવે છે. ક્યારેક તેમાં પરમોચ્ચ મૈત્રીને સમજો. તે ભાવનામાં લીન બનો. એ જ શુભ હૈ
રાગનું પ્રલોભન પણ આવી જાય છે. આ રીતે રાગ અને મૈત્રીની પ્રાર્થના. [ સમાનતા પણ ક્યારેક હોય છે. તેથી ક્યારેક ક્યારેક રાગ મૈત્રીને
વિવશ બનાવે છે અને રાગ મૈત્રીનું અપમાન કરીને પણ પ્રવેશ પ્રમોદ ભાવના શ કરી જાય છે. તેથી જો વિવેક અને સાવધાનીથી ભાવના ન કરીએ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીકૃત “ષોડશક”માં, હું તો ચિત્ત (મન) રોગગ્રસ્ત બનવાનો ભય રહે છે. તેથી સાધકે “પાતંજલયોગસૂત્ર'માં અને “વિશુદ્ધિમગ્ગ' વગેરે બૌધ્ધ ગ્રંથોમાં ? હું હંમેશાં યાદ રાખવું જોઈએ કે મૈત્રી તૃષ્ણાનું કારણ ન બની જાય. આ ભાવનાને “મુદિતા' એવું નામ આપવામાં આવ્યું છે. હું હું મૈત્રી જીવોની હિતસાધના માટે જ છે. રાગ લોભ અને મોહને ‘વિશુદ્ધિમગ્ગ'માં ‘પમોદન તાસુરવણા મુદિતા' એવી વ્યાખ્યા ?
વશ હોય છે. પરંતુ મૈત્રીનો ભાવ, સ્નેહ મોહના કારણે નથી કરવામાં આવી છે. ૬ હોતો; પણ જ્ઞાનપૂર્વક, સમજપૂર્વક હોય છે. મૈત્રીનો સ્વભાવ ગુણવાન પુરુષો અને ધર્મના શુભ આલંબનો પ્રત્યેનો આપણો ૬ છેઢેષ વગરનો હોય છે અને એ લોભથી વિમુખ હોય છે. આ રીતે સંબંધ કેવો હોવો જોઈએ તે પ્રમોદ ભાવનામાંથી જાણવા મળે છું
મૈત્રીની બે બાજુઓ છે. વિધેયાત્મક (Positive) અને નિષેધાત્મક છે. ક (Negative). બીજાં જીવોના હિતની ચિંતા તે પ્રથમ વિધેયાત્મક બૌધ્ધ દર્શનમાં તેની અંતરંગકથામાં જણાવ્યું છે કે “મુદિતાનું હું અને કોઈ પણ પ્રાણીમાત્ર ઉપર પણ વેર-ઝેર, રાગ ન રાખવા લક્ષણ છે “હર્ષ'. જેઓ મુદિતા ભાવ રાખે છે તેઓ બીજાને સુખી- ૨ ૬ તે બીજી નિષેધાત્મક મૈત્રી છે. આ બંને એક જ સિક્કાની બે બાજુઓ સંપન્ન જોઈને હર્ષ કરે છે. તેની ઈર્ષા કે દ્વેષ કરતા નથી. બીજાની દુ 8 જેવી છે. બંને મળીને જ મૈત્રી પરિપૂર્ણ બને છે. આ વિશ્વમાં એવો સંપત્તિ, પુણ્ય અને ગુણોનો ઉત્કર્ષ જોઈને તેમના પ્રત્યે અણગમો કે * કોઈ પણ ધર્મ નથી જેણે મૈત્રીનો સ્વીકાર જ ન કર્યો હોય. કે અપ્રીતિ બતાવતા નથી અને તેમનામાં તેવા ભાવ પણ ઉત્પન્ન $ વિશ્વબંધુત્વ, વિશ્વપ્રેમ (Universal Love), વિશ્વ વાત્સલ્ય – આ થતા નથી. મુદિતા ભાવથી જે હર્ષ ઉત્પન્ન થાય છે એ શાંત પ્રવાહ શું $ બધા મૈત્રીના પર્યાયી શબ્દો છે.
હોય છે, જે ઉદ્વેગ અને ક્ષોભ રહિત હોય છે. ની મૈત્રી એટલે વિશ્વને મિત્રની આંખે જોવું. સર્વ આત્માઓને મુદિતા ભાવનાની પ્રથમ શરૂઆત જ તમારી પ્રિય વ્યક્તિથી 9 વિશે પોતાના આત્મા કરતાં પણ અધિક પ્રેમ-સ્નેહ રાખવો. ન થવી જોઈએ. કેમ કે પ્રિય “પ્રિય’ હોવાથી જ મુદિતાનું પદસ્થાન ) હું એક માતાને પોતાના પુત્ર પ્રત્યે જેવો સ્નેહ હોય છે, તેવો જ બનતું નથી. જો આમ જ હોય તો વૈરીની તો વાત ક્યાં રહી? હું સ્નેહ સર્વ જીવાત્માઓ પ્રત્યે કેળવવો તે મૈત્રી. એક ગાય પણ પણ આ વૈરી તમારો પ્રિય મિત્ર બની શકે છે. તેના માટે મુદિતાનું ;
પોતાના વાછરડાને કેટલું વાત્સલ્ય આપે છે. તેમ જ પશુ-પંખીની આલંબન બનાવવું જોઈએ. તે જ રીતે કોઈ પ્રિય વ્યક્તિને સુખી છે - દુનિયામાં પણ આવું જ વાત્સલ્ય જોવા મળે છે. આ વિધેયાત્મક અને આનંદિત જોઈને અથવા તેમ સાંભળીને “આ વ્યક્તિ કેટલી જ હૈ મૈત્રી કહેવાય.
સારી છે !” આવો ભાવ થવો જોઈએ. અવિકસિત અવસ્થામાં કુ નિષેધાત્મક મૈત્રી એટલે જેનાથી બીજાને કોઈ પણ પ્રકારનું મુદિતા કેવળ પોતાના ગુણો પ્રત્યે હોય છે. જ્યારે વિકસિત છે mg અલ્પ પણ દુઃખ થાય તેવી મન, વચન કે કાયાની કોઈ પણ અવસ્થામાં તે મુદિતાનું કારણ સર્વ ગુણીજનો બને છે. ક્યારેક રે પ્રવૃત્તિનો ત્યાગ. કોઈના માટે પણ અહિત થાય એવું બોલવું એમ પણ બને છે કે બીજાઓ તેના ગુણોને જોઈને આનંદ પામે છે હું નહિ, કરવું નહિ કે તેવી ભાવના પણ ન રાખવી. આમ કરતાં છે. એ તેને ગમે છે, પણ પોતે બીજા ગુણવાનો પ્રત્યે મુદિતા હું પહેલાં સ્વના આત્મહિતને કેટલું નુકસાન થાય છે તેનો વિચાર ધારણ કરતો નથી. અવશ્ય કરવો.
તે ઉપરાંત બૌધ્ધ દર્શનમાં કહ્યું છે કે “મુદિતા ભાવના' અને ? g “જીવનની પ્રત્યેક અવસ્થામાં અમૈત્રી સર્વ રીતે નુકસાન કરનારી પ્રમોદ ભાવના'ની શબ્દરચનામાં થોડોક જ ફરક છે, પરંતુ બંનેનો જી શું છે અને મૈત્રી સર્વ રીતે કલ્યાણ કરનારી છે” એવી ભાવના અત્યંત અર્થ સમાન અને સરખો છે. “પ્રમોદ’ પુલ્લિંગ શબ્દ છે “મુદિતા' હું
૧ પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બીર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષુક ## પ્રબુદ્ધ જીવન : બીર ભાવની વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવન : બીર
પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ
પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત: