SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીરું અ ફેબ્રુઆરી ૨૦૧૫ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ પૃષ્ઠ ૮૫ અંતિમ hષાંક ક પ્રકાંડ વિદ્વતા, પ્રબળ ધર્મપ્રભાવરતા અને ગુજરાતની અસ્મિતાના જ્યોર્તિધર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય) || ડૉ. કુમારપાળ દેસાઈ ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસ્રરશ્મિના તેજબિંબમાંથી ફૂટતાં વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે હું ક કિરણો એકસાથે જન અને વન, માનવ અને મકાન-એમ સર્વને છે કે એમને જ્યોર્તિધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા? મહાસમર્થ ૬ ક સર્વ દિશાઓથી અજવાળે છે તે જ રીતે કળિકાળસર્વજ્ઞ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા? સમન્વયદૃષ્ટિ ધરાવતા કુ ૬ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાડું જમાં થી પ્રગટતી મહાન આચાર્ય સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા? ? હું તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનના સર્વ અંગોને પ્રકાશિત સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ગુજરાતી છું શું કર્યા છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા. હું ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના ભારતીય વિદ્યાના સમર્થ અભ્યાસી ડૉ. પિટર્સને એમના હૈ સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી જીવનકાર્ય વિશે આશ્ચર્ય વક્ત કરતાં હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો છે વિદ્વતતાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. મહાસાગર (Ocean of Knowledge) કહ્યા હતા. પં. બેચરદાસ ૬ સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને “જીવંત શબ્દકોશ' É ક સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા-આ બધાં જ ક્ષેત્રો એમની કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી એમની # ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 5 ગાંધી ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક : શ્રી ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત વિરાટ વિભૂતિના ભવ્ય જીવનની જ્ઞાનસભર, ચિંતનયુક્ત, પ્રેરક શૈલીમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા | || શ્રી હેમચંદ્રાચાર્ય કથા || ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક કા ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી 4 | || પ્રથમ દિવસ - ૨૯-૩-૨૦૧૫, રવિવાર, સવારે ૧૦-૦૦ વાગે || કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો સમયસંદર્ભ, માતા પાહિણીને આવેલું અદ્ભુત ચિંતામણિ રત્નનું સ્વપ્ન અને સ્વપ્નફળનું કથન, બાલ્યાવસ્થા, માતૃવાત્સલ્ય, માતા-પુત્રે લીધી દીક્ષા, ‘હેમચંદ્રસૂરિ' નામાભિધાન, રાજા સિદ્ધરાજ સાથે મેળાપ, “સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથની રચના-પુરુષાર્થ, ગ્રંથની શોભાયાત્રાની અજોડ ઘટના. | || બીજો દિવસ - ૩૦-૩-૨૦૧૫, સોમવાર, સાંજે ૬-૦૦ વાગે || કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને સમ્રાટ કુમારપાળનો મેળાપ, મહામંત્રી ઉદયન, કુમારપાળના રાજ્યરોહણનો પ્રસંગ, લોકજીવનના પ્રહરી, પ્રજાને આપી સુવર્ણસિદ્ધિ, અમારિ ઘોષણા, નૈતિક આદર્શોની પ્રતિષ્ઠા, પ્રજામાં સરસ્વતી અને શૌર્યની ઉપાસના માટેના પ્રયત્નો, ધર્મનિષ્ઠ માતાને અર્પણ, મહાન પુત્ર, મહાન માતા || ત્રીજો દિવસ - ૩૦-૩-૨૦૧૫, મંગળવાર, સાંજે ૬-૦૦ વાગે || | ગુજરાતમાં ‘હમયુગ', વિપુલ અક્ષરજીવન, બહુમુખી પ્રતિભા, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય વામના ગ્રંથપ્રણેતા, ‘કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ, ગુજરાતનો સુવર્ણયુગ, સાહિત્ય અને ઇતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, કવિતા અને કોશ, પુરાણ અને યોગ જેવા વિષયો પર ગ્રંથરચના, ગુજરાતી ભાષાનો પ્રારંભ, સિદ્ધહેમના અપભ્રંશ દુહાઓ, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરલતા, રાજા અને પ્રજા એમ વિવિધ સ્તરે સહજ સમન્વય સાધી આપનાર સંસ્કારશિલ્પી, ભવિષ્યદર્શન, શિષ્યવર્તુળ, સોલંકીયુગના પ્રજાજીવનના સર્વક્ષેત્રોને પ્રકાશિત કરનાર સમર્થ સાહિત્યપુરુષ, યુગપુરુષને શબ્દાંજલિ સ્થળ : ભારતીય વિદ્યાભવન,ચોપાટી, મુંબઈ "ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશે સ્વાર્થને પરમાર્થ માનવો એ શિયાળને સિંહ માનવા જેવું છે. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક ક્ર
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy