SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીરું અ ફેબ્રુઆરી ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક , પૃષ્ઠ ૭૫ અંતિ ગાંધી ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવતનો અંતિમ અધ્યાયવિશેષાંક 5 5 સરદાર વલ્લભભાઈ પટેલ : મહામહિમ રાજા : શું જે પાગલ યુવાને એમને મારી નાખ્યા તેણે માન્યું હશે કે આમ શ્રી ગાંધીના મૃત્યુથી રાણીને અને મને ઊંડો આઘાત થયો છે. ? શું કરવાથી એમનું ઉચ્ચ મિશન નાશ પામશે. કદાચ ભગવાન ગાંધીજીનું તમે કૃપા કરીને ભારતના લોકોને અમારી નિષ્ઠાભરી સહાનુભૂતિ, 3 મિશન એમના બલિદાન મારફત પૂરું કરી વ્યાપક બનાવવા માગે આ ન પૂરી શકાય એવી એમને અને માનવજાતને પણ પડેલી ખોટ ? હું છે. આપણે ગાંધીજીનું મિશન પાર પાડવાનું છે. આપણે સૌ માટે પહોંચાડશો. ૬ બહાદુરીથી એક થઈએ અને જે રાષ્ટ્રીય આપત્તિ આપણે માથે આવી લૉર્ડ માઉન્ટબેટન : ૐ પડી છે તેનો સામનો કરીએ. આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે બાપુની તેઓ સત્ય અને સહિષ્ણુતા માટે પુરુષાર્થ કરતા રહ્યા અને પ્રાણની શીખ અને આદર્શોનું પાલન કરીશું. આહૂતિ આપી. સમગ્ર દુનિયાને પણ, સૈકાઓ સુધી આવો આના હૈ * મૌલાના અબુલ કલામ આઝાદ : જેવો માણસ કદાચ જોવા નહીં મળે. એમનું જીવન પોતાના સાથીઓ * શું તેઓ માનવતાનો બહુ મોટો ભાર પોતાના દુર્બળ ખભા પર માટે સત્ય, સહિષ્ણુતા અને પ્રેમથી ભરેલું હતું. એમનું ઉન્નત હૈ = ઉપાડતા હતા. જો કરોડો ભારતીયો એ ભાર વહેંચી શકે અને તે ઉદાહરણ અનુસરીને દુ:ખી દુનિયાને પ્રેરણા મળશે. છે સફળતાથી ઉપાડે તો એ ચમત્કારથી કશું ઓછું નહીં હોય. આલ્બર્ટ આન્સ્ટાઈન : હું સરોજિની નાયડુ તેઓ પોતાના સિદ્ધાંતોનો ભોગ બન્યા. આ સિદ્ધાંત અહિંસાનો હતો. તેઓ બધા રાજાઓના રાજા હતા. બધા યોદ્ધાઓ કરતાં તેઓ મર્યા કારણ કે પોતાના દેશમાં અવ્યવસ્થા અને વ્યાપક ઉશ્કેરાટ ૬ ૐ મહાન હતા. આ નાનકડો માણસ સૌથી વધુ બહાદુર અને હતો. એમણે પોતાને માટે રક્ષણ લેવાની ના પાડી. એમની અચળ છે જે લોકોનો સૌથી વધુ નીવડેલો મિત્ર હતો. આ મહાન ક્રાંતિકારીએ માન્યતા હતી કે જબરદસ્તીનો ઉપયોગ જાતે જ એક પાપ છે. તેથી * વિદેશી ગુલામીના બંધનોમાંથી દેશને મુક્ત કરી પોતાના દેશને જેઓ સર્વોચ્ચ ન્યાયને માટે લડે છે એમણે તેનો ઉપયોગ ટાળવો ; ૐ સ્વરાજ અને ધ્વજ આપ્યા. જોઈએ. રાષ્ટ્રીય સંબંધોમાં કાયદા અને ન્યાયના પાયા પર જે નિર્ણયો છે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ: લેવાય તે જરૂરી છે. આજ સુધી ‘હું જ સાચો’ એ પાયા પર નિર્ણયો 8 તેઓ હિંદુ સમાજના ઉગારનાર અને દલિત પીડિતોના ઉગારનાર લેવાતા રહ્યા છે. હું હતા. તેમણે અન્યાય સામે લડવા માટે જે અપૂર્વ અને અજોડ રીત બુદ્ધ અને જીસસની જેમ ઇતિહાસમાં એમનું નામ લખાશે. તેઓ શું સૂચવી છે ને વાપરી બતાવી છે તે એમની મોટામાં મોટી સેવા એક અવતાર હતા. છે છે-એકલા હિન્દુસ્તાનની જ નહીં, પણ આખા જગતની પીડિત પ્રેસિડન્ટ ટ્રમેન: માનવ જાતિની. ગાંધીજી આંતરરાષ્ટ્રીય સ્તરના નેતા હતા. એમના ઉદ્દેશ અને - ડૉ. સર્વોપલ્લી રાધાક્રિષ્ણન: આચરણોએ કરોડો લોકો પર ઊંડી છાપ પાડી છે. એક શિક્ષક અને એ છે અદૃશ્ય થતા ભૂતકાળનું એકલું અટૂલું પ્રતીક, મહાત્મા ગાંધી નેતા તરીકે એમની અસર કેવળ ભારત પર નહીં પણ આખી દુનિયા કે તુ હવે નથી રહ્યા. આપણે એમના શરીરને મારી નાખ્યું છે પણ એમાં પર બધે પડી છે. એમના મૃત્યુથી શાંતિચાહક લોકો શોકમાં ડૂબી ; રહેલા તેજને, જે સત્ય અને પ્રેમની દિવ્ય જ્વાળામાંથી આવ્યું છે, ગયા છે. એશિયાના લોકો વધુ સંકલ્પ બળથી સહકાર અને પરસ્પર 3 હું તેને બુઝાવી નહીં શકાય. | વિશ્વાસથી ધ્યેયો સિદ્ધ કરશે. એને માટે મહાત્મા ગાંધીએ પોતાના ૬ ૬ શ્રી અરવિંદ : જીવનનું બલિદાન આપ્યું છે. ૐ જે શક્તિ આપણને લાંબા સંઘર્ષ અને પીડા પછી સ્વરાજ સુધી ખાન અબ્દુલ ગફારખાન: લાવી છે તે જ શક્તિ ગમે તેટલા ઝગડા અને મુશ્કેલી વચ્ચેથી પ્રકાશનું આ એક જ કિરણ. તેઓ એક જ આશાનું કિરણ હતા છે આપણને પાર ઉતારશે. ભારતમાતા એના બાળકોને પોતાની ચારે જે આ અત્યંત કાળા દિવસોમાંથી બહાર નીકળવામાં મદદ કરે. હું બાજુ ભેગાં કરી રાષ્ટ્રની એકતાને મજબૂત કરશે અને પ્રજાના પોતડી પહેરેલો આ ભારતનો ગામડિયો માણસ મર્યો ત્યારે માનવતા ઉં { જીવનમાં એકતા લાવી મહાન બનાવશે. રડી ઊઠી. જયપ્રકાશ નારાયણ : હો ચી મિનહ: (વિયેટનામ) ૬ આખો દેશ રડે અને આંસુથી આત્માને સાફ કરે. જગતે આપેલા હું અને બીજા ક્રાંતિકારીઓ હોઈશું. પણ અમે મહાત્મા ગાંધીના ડે હું એક મહાન નિર્દોષ વ્યક્તિના લોહીનો ડાઘ આત્મા પર લાગ્યો છે. સીધી કે આડકતરા શિષ્યો છીએ. એનાથી વધુ નહીં એનાથી ઓછા શું મહાત્મા ગાંધીએ ચીંધેલા રસ્તે આપણે ચાલવું જોઈએ.. નહીં. અમારે માટે ગાંધી જ એક આશાનું કિરણ હતા. 'ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશે શિક્ષક નહીં, શિષ્ય બનીએ. સદા નવું શીખીએ. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક ક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક કા ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી 4
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy