SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જી | | પૃષ્ઠ ૭૨૦ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ s' hષાંક પ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક / ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક . ગાંધી : ધીમો ધીમો ઝીણો ઝીણો પ્રકાશ ને હવે તે હણી આજ ઓ માનવી! દુ:ખી દુનિયાને આપી રહ્યો છે...' માનવી હૃદયને મૂર્ખ ! નાખ્યું હણી!” ૧૯૪૪માં કસ્તૂરબાના મૃત્યુની ગાંધીજીની વેદનાનું ચિત્ર ઉમાશંકર જોશી ‘પ્રસીદ્રો દ્યતે' કાવ્યમાં દોરે છે: નયન તો ના રડો ! ‘અબૂધ વયમાં ઝાલ્યો'તો આ કર કર કોમલ હૃદય ધીરજ ધરો! ગભરુ અબલાનો, તો યે તે રહ્યો જ બની બલ. ગાંધીનું જીવન તે વિજય છે જીવનનો! ગાંધીનું મૃત્યુ છે વિજય માનવ્યનો! અડગ હૃદયે ઝાલ્યું સૂત્ર, સ્થિર થઈ, હાથમાં, ગાંધીજીએ પોતાના મૃત્યુ વિશે કેવી મંગલકામના કરી હશે તેનું વિતક કંઈ જે છોર્યા વીત્યાં, સહ્યાં સહુ સાથમાં... હૃદયભેદક ચિત્ર, સાક્ષાત્ ગાંધીજીના મુખની વાણી હોય એવી રીતે ક ઉમાશંકર જોશી ‘૨ડો ન મુજ મૃત્યુને' કાવ્યમાં પ્રગટ કરે છે. ગઈ જ શિખવી, ભોળી જેને ગણી હતી, ધર્મ તે; ૨ડો ન મુજ મૃત્યુને, હરખ માય આ ધનીમાં સ્મરણ બની એ સાધ્વી ! આત્મન પ્રસવતે રુદાતે' ન રે! કયમ તમે ય તો હરખતાં ન હૈયાં મહીં? ગાંધીજી આગાખાન મહેલમાં કેદી તરીકે હતા અને લાંબા વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી? ૬ ઉપવાસ શરૂ કર્યા ત્યારે એમનો જીવનદીપ ઓલવાઈ જશે તો એ અને નહીં શું પ્રેમધાર ઉછળી અરે ! હે રડો? બીકે પ્રાર્થના કરતા કવિ શ્રી પિનાકિન ત્રિવેદી ગાય છે: ‘તારી જીવન જ્યોત જ્વલંત રહો, સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ! તારો રક્ષણહાર સદાય હરિ હસે ઈશુ, હસે જુઓ સુકતું, સૌમ્ય સંતો હસે.” એનું મંગલ ચિંતન નિત્ય કરી... ગાંધીજીના અંતરની આ અદૃષ્ટ વાણી સુણી કવિ કહે છે : કરીએ પ્રાર્થના ‘વીર અમર રહો', ‘અમે ન રડીએ પિતા, મરણ આપનું પાવન, ‘અમ વચ્ચે “મોહન” અમર રહો.’ કલંકમય દૈત્યનું નિજ રડી રહ્યા જીવન.” એની જીવન જ્યોત જ્વલંત રહો...' ગાંધીજીના મૃત્યુ પ્રસંગે પ્રજાએ દાખવેલું અખૂટ ધૈર્ય જોઈને હૈં ૧૯૪૭માં ભાગલાના રૂપમાં ભારતને આઝાદી મળી પરંતુ શ્રી રસિકલાલ છો. પરીખ તેને ચમત્કાર ગણે છે: મેં તુરત જ કોમી હુલ્લડની આગ હિન્દુસ્તાન-પાકિસ્તાનમાં ફરી વળી. ‘દેહાંત તારો સુણીને મહાત્મનું કે આ કોમી હુતાશન ઠારવા ગાંધીજી એકલપંડે નોઆખલી યાત્રા કરે ગળે ન આંસુ, નવ થાય શોક! ક્ર છે ત્યારે એમના બાલસ્નેહી બ. ક. ઠાકોરનું હૃદય દ્રવે છે અને ખૂની વિશે ક્રોધ થતો ન કાંઈ! ભીખે સક્રિય બંધુતા' કાવ્યમાં લખે છેઃ તારો ચમત્કાર હશે મહાત્મન્ !!' “કહે કવિ શું ‘વીર’? શું ‘શહીદ'? શું ‘મહાત્મા’? વડેરો જ શું?...' બાપુના અકસ્માત મૃત્યુથી સ્તબ્ધ થયેલા સ્નેહરશ્મિ આંખમાં ...ચહુ ફક્ત બંધુતા, ન વચને, ભીખે સક્રિય બંધુતા, આંસુ સાથે લખે છે: લહે અભય સર્વ, શાન્તિ સુખ સર્વ હૃદયરસસુધા બંધુતા!” મોટા ઘરનો મોભ તૂટ્યો આ? કે છાણનો કૂવાથંભ? ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ એક પાગલ વ્યક્તિ ગાંધીજીનું ફાટ્યો હાડનો હાડ હિમાલય? કે આ ઘોર ભૂકંપ? શું બલિદાન લે છે. ભારત અને સમસ્ત વિશ્વ આક્રંદ કરે છે. ભારતનું બની ભોમ ગાંધી વિનાની! તૂટી હાય! દાંડી ધરાની! = ઝાડવે ઝાડવું રુદન કરે છે. કવિઓની કાવ્યવીણામાંથી કરુણ ગાનના ક સ્વરો ઘૂંટાઈ ઘંટાઈને નીકળે છે. નોંધારાને ગોદ કોણ લેશે? બાપુ વિના હુંફ કોણ દેશે ?' - ઉમાશંકર જોશી-ત્રણ અગ્નિની અંગુલી' કાવ્યમાં કહે છે... હવે શું થશે-એનો શોક કરતાં સ્નેહરશ્મિ લખે છેઃ ‘ત્રણ અગ્નિની અંગુલિ વડે ‘ગયા બાપુ! ઋત ગયું શું? ગયાં પ્રેમ ને ત્યાગ, પ્રભુ ચૂંટી લીધું પ્રાણ પુષ્પ તે ગયા ગાંધી સત્ય ગયું શું? ગયાં શીલ-સોહાગ?' વર એવી વિભૂતિ સ્પર્શવા રમણ કોઠારી કહે છે: ન ઘટે અગ્નિથી ઓછું શુદ્ધ કે..' ‘તારી હયાતીમાં ગાંધી ! માનવતા જે મહોતી. મનસુખલાલ ઝવેરી...“આજ નયનો રડો'માં: સત્ય, શ્રદ્ધા, અહિંસા જે તું જાતા બધુંયે ગયું.” * ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધીજીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ખ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષુક ક ોંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી 1 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ પોતાના હૃદયમાં રહેલા રામને જાણે છે તે જ સાચા અર્થમાં જીવતો છે. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક :
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy