SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીરું અ ફેબ્રુઆરી ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ પૃષ્ઠ ૪૫ અંતિમ 5 hષાંક 5 ૪ અને દેખાવકારો એમને ગાડીમાં બેસીને જવાની રજા ન આપે ત્યાં સામયિક “અગ્રણી'માં કરે છે અને કહે છે, “પણ જગુ કોણ દેતો?' 5 8 સુધી એ એમની સાથે ચાલતા રહેશે. પરંતુ ગાંધીજીનો નીકળવાનો – એટલે તમને જીવવા કોણ દેવાનું છે? મતલબ કે એમના ખૂનનો સમય થાય તે પહેલાં પોલીસે દેખાવકારોને પકડી લીધા. હવે આ નિરધાર એ ક્યારનો કરીને જ બેઠો હતો. એ વખતે પણ ભાગલાની 3 વખતે ભાગલા સ્વીકાર્યાની કે ૫૫ કરોડની વાત ક્યાં હતી? કોઈ વાત નહોતી કે નહોતી ૫૫ કરોડની વાત.. હું ૪. ૨૯ જુન ૧૯૪૬ના રોજ ચોથો પ્રયત્ન કરવામાં આવ્યો. ૫. અને ૬. ૨૦મી જાન્યુઆરીના રોજ મદનલાલ પાહવાએ હું ૧૬ ગાંધીજી ખાસ ટ્રેન વાટે મુંબઈથી પૂના જતા હતા. ત્યારે નેરળ અને બોંબ ફેંકી હત્યાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને ૩૦મી જાન્યુઆરીએ ૬ મેં કર્જત વચ્ચે પાટા પર મોટા પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનું કાવતરું નથુરામ ગોડસેએ ગાંધીજીનું ખૂન કર્યું. તા. ૧૨મી જાન્યુઆરી હૈ જે કરવામાં આવ્યું હતું. રાતનો વખત હોવા છતાં મોટરમેનની ૧૯૪૮ પછી થયેલી આ ઘટનાઓ પ્રસંગે ભાગલા અને ૫૫ રૅ * સાવધાનીને કારણે ગંભીર અકસ્માત ન થયો. છતાં એન્જિનને કરોડના મુદ્દા ઊભા થયા હતા, તે પહેલાં એ ક્યારેય નહોતા. ઈં નુકસાન થયાની વાત નોંધાઈ છે. અને, આ પ્રયાસ બાદ ગાંધીજીએ આના પરથી સ્પષ્ટ સમજાશે કે એ કહેવાતા હિંદુવાદીઓ ખૂન પ્રાર્થનાસભામાં એ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હું સાત વાર આ કરવાના કાવતરાં તો કેટલાંય વરસો પહેલેથી ઘડતા આવ્યા હતા. $ ૐ રીતના પ્રયાસથી બચી ગયો છું. હું એમ મરવાનો પણ નથી, હું તો એમને તો પોતાનું પાપ ઢાંકવા બહાનાની જરૂર હતી. એ વખતે જે હું ૧૨૫ વર્ષ જીવવાનો છું. આ વાતનો ઉલ્લેખ નથુરામ ગોડસે પોતાના મળ્યું તે ખરું. * * * ગાંધી ગાંધી જીવોનો અંતિમ અધ્યાય વિરોષક F ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિરોષક F ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ક મહાત્માની ટપલી [ ધીરુબહેન પટેલ [ સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગાંધી યુગની સાત્ત્વિક નીપજ જેવી નારીપ્રતિભા ધીરુબહેન પટેલ ગાંધીજીના નિકટના વર્તુળમાંનાં 'એક એવા ગંગાબહેન અને બોમ્બે ક્રોનિકલના પત્રકાર ગોરધનભાઈ પટેલનાં સુપુત્રી છે. અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા ધીરુબહેને ૪૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે, ગુજરાતી સાહિત્યનાં ઉચ્ચ સન્માનો મેળવ્યાં છે અને બાળ સાહિત્ય-કિશોર સાહિત્યના સંવર્ધનના ઉપક્રમોમાં સક્રિય છે.] ત્યારે મને ચોથું વરસ ચાલતું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના આગળ સાંજની પ્રાર્થના વખતે પાસે બેસતી એટલે અર્થ થોડાઘણા સમજાયપડતા સૈનિક અને પૂ. ગાંધીજીના નિકટના વર્તુળમાંના એક એવા ન સમજાય તોયે શબ્દો યાદ રહી જતા. મારા માતુશ્રી ગંગાબહેન પટેલની આંગળી પકડીને એક સોહામણી | સાંજે જૂહુના સાગરતટ પર મને બાપુજીની સાયંપ્રાર્થનામાં સામેલ આત્મસન્માન અને સત્ય વચ્ચેની આ અજબ મૂંઝવણમાં ઓચિંતો | | થવાનો લહાવો મળ્યો હતો. પ્રાર્થના પત્યા પછી કોઈએ કહ્યું, મારા મનમાં દીવો પ્રગટ્યો. આસપાસની વાતચીતમાં બધાએ જરાક | ‘બાપુ, આ ગંગાબહેનની દીકરી, બહુ હોંશિયાર છે.” પોરો ખાધો એટલે મેં તરત જ ઝુકાવ્યું. | ‘એમ કે ?' કહીને એમણે નજર માંડીને પૂછ્યું, ‘તું હોંશિયાર ‘બાપુ ! મારો રૂમાલ હું જાતે જ ધોઉં !' s છે? તને શું શું આવડે છે?' ‘એમ કે ?' કહીને એ ખડખડાટ હસી પડ્યા અને હેતથી મારા ; | ‘મને વાંચતા આવડે છે. લખતા પણ આવડે છે.’ મેં નીડરતાથી ડાબા ગાલ પર ટપલી મારીને બોલ્યા, ‘તો તું હોંશિયાર ખરી !' હું કહી દીધું. પણ અફસોસ ! આ વાતનો એમના ઉપર કોઈ પ્રભાવ આજે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે મારા એ ડાબા ગાલ પર હું ન પડ્યો. એમણે તો પૂછ્યું, ‘તને કામ કરતા આવડે છે?' હજી હળવેથી હાથ ફેરવી લેવાનું મન થાય છે એટલું જ નહીં, પણ એ શું હૈં તો કામની વ્યાખ્યા મારા મનમાં સ્પષ્ટ થાય એ પહેલાં એમણે સાંજ પછી મારા મનમાં જે શ્રમનો મહિમા અને શ્રમજીવીઓ પ્રત્યેનો આગળ ચલાવ્યું, ‘કપડાં ધોતાં આવડે ? વાસણ માંજતાં આવડે ?' આદર પ્રગટ્યો અને જીવનભર રહ્યો તથા એકલું પાંડિત્ય કંઈ કામનું મારી વિકેટ ધડ દઈને પડી ગઈ. શરમાઈને માથું ધુણાવી ના નથી, મનની અને શરીરની સજ્જતા અને કાર્યકુશળતા હોય તો જ પાડ્યા સિવાય કોઈ આરો ન હતો. માણસ બે પાંખે ઊડતા પક્ષીની જેમ આકાશને આંબી શકે એ સત્ય | | ‘તો પછી તું શાની હોંશિયાર ?' કહીને તેઓ બીજા કોઈ સાથે સમજાયું. | વાતે વળગ્યા. | મારી દિનચર્યામાં એ સાંજથી જ જે પરિવર્તન આવ્યું તે આજ | | મારા મનમાં ઘણા વિચારો ફુદરડી ફરવા માંડ્યા. બાપુજી આમ લગી કોઈ ને કોઈ સ્વરૂપે ટકી રહ્યું છે એના મૂળમાં છે એ બાપુની મારો કાંકરો કાઢી નાખે તે કેમ ચાલે ? તે સાથે જૂઠું તો બોલાય ટપલી. નહીં એટલી સમજ એ વયે પણ હતી. બાની સાથે રોજ સવાર * * * ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક કા ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ ઇતિહાસ આપણો છે, આપણે ઇતિહાસના નથી. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy