________________
ગાંધી જીવ્
અ પૃષ્ઠ ૧૪ – પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક
ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ
પણ મારી સાથે નથી એટલે મારે તો એકલે હાથે જ મારું કામ ફેલાય એવું કશુંક તમારે કરવું જોઈએ. આવું શી રીતે થઈ શકે કરવાનું રહે છે.” એવી કરીઅપ્પાની પૃચ્છાના જવાબમાં એમણે કહ્યું કે આજે તો મને એની ખબર નથી પણ હું એનો જવાબ શોધી રહ્યો છું.
અને કૃષ્ણની જેમ જ, જે ગાંધી લડાઈના અત્યંત કપરા તબક્કાઓ વચ્ચે પણ સંખ્યાબંધ હુમલાઓ પછી મૃત્યુના મોઢામાંથી ઉગરી ગયા હતા એ જ ગાંધી એમના પોતાના એક સ્વજનના હાથે જ
Tillcify lavenye oppG !! ૬ કાટy else "ye G3lcfney late eye oW]][lc) all Hye p6 llc ૬ કાણુ સાe Hye loops [3]le
અન્ય એક સહકાયકર્તાને લખેલા પત્રમાં એમણે પોતાનું અંત૨ આ શબ્દોમાં ઠાલવ્યું છે - ‘આજે મારું કોણ સાંભળે છે!' મહાભારતના સર્જક વ્યાસની જ મનોવ્યથા – 7 શિવૃત્ત છે – જાણે અહીં પડવાની હોય એમ લાગે છે.
એમની આ અહિંસા આઝાદી પછી તરત જ ફરી એકવાર કોટીએ પણ ચડી. પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું અને આ આક્રમણ સામે કાશ્મીરનું રક્ષા હિંદી સૈન્યોએ વળતાં શસ્ત્રો ઉપાડીને જ કરવું પડ્યું. ખુદ ગાંધીએ કાશ્મીર મોરચે લડવા જઈ રહેલા સેનાપતિને આશીર્વાદ આપ્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝી કે ફાસીવાદી દળોનો સામનો અહિંસાથી કરવાની એબીસીનીયા
ચેકીોવેકિયા કે અન્ય દેશોને સલાહ આપનારા ગાંધીએ કાશ્મીરમાં તો હિંદી સૈન્યોને શસ્ત્રો દ્વારા વિજય પ્રાપ્ત કરવાના જ આશીર્વાદ આપ્યા. જોકે આમ કરતી વખતે હિંદી સૈન્યના સરસેનાપતિ જનરલ કરીઅપ્પાને એમણે કહ્યું છે કે લશ્કરી દળોમાં અહિંસાની ભાવના
મારી ઉંમર ત્યારે ૧૩ વર્ષની. મારા પિતા પિનાકીનભાઈએ
કહ્યું, ‘જા નીચે જઈને પાન (નાગરવેલનાં) લઈ આવ.’હું નીચે પાન લેવા ગઈ ને દોડતી પાન લીધા વગર જ પાછી આવી. ઘેર આવીને કહ્યું, 'કાકા, જલદી રેડિયો મૂકો. ગાંધીજીને ગોળી વાગી છે.’ પિતાજીએ એકદમ મને ધમકાવીને કહ્યું, ‘શું ગમે તેમ બોલે છે ?’ ત્યારે મેં કહ્યું, ‘કાકા, સાચું કહું છું, તમે રેડિયો મૂકી જુઓ.’ બસ, ત્યાર પછી તો બધાએ ચૂપચાપ, ગમગીન, એક શબ્દ પણ બોલ્યા વગર કાન માંડીને રેડિયો સાંભળ્યા કર્યો. ગાંધીજીને અગ્નિદાહ દીધા સુધી ઘરમાં ચૂલો પણ સળગ્યો નહીં. મારા સાસુએ પણ તે વખતે અગ્નિદાહ સુધી ઉપવાસ રાખ્યો હતો તેમ કહેતા મારા સસરા વર્ષો સુધી સાબરમતી આશ્રમમાં રહેતા હતા. અમારા ઘરમાં પિતાજી અને અમે બધા પણ સતત રામધુન ગાતા રહ્યા. મને કંઈ કવિતા લખવામાં બહુ હથોટી નહીં, છતાં અંતરના ભાવ વ્યક્ત કરતા લખ્યું,
હતા.
ત્રીસમી જાન્યુઆરી ૧૯૪૮૧૯૪૮- મારું સંસ્મરણ
મુંબઈમાં જ જન્મેલા અને ઉછરેલા ઉષાબહેન ત્રિવેદીના પિતા પિનાકીન ત્રિવેદી શાંતિ નિકેતનમાં ટાર્ઝારના વિદ્યાર્થી હતા, તેમના પગ પાસે બેસી વીનસંગીત શીખેલા. વિનોબા સાથે ભુદાન યાત્રામાં અને મહાત્મા ગાંધી સાથે દાંડી કૂચમાં સામેલ હતા. ઉષાબહેન મુંબઈની વિલ્સન કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા. અને ૧૯૪૪થી ૧૯૯૮ સુધી ગાંધીસંસ્થા મક્રિભવનની લાયબ્રેરીમાં સેવા આપી તેના સંસ્કારો તેમણે ‘માય ફિફ્ટી પર્સ રેમીનીર્સીઝ ઑફ મભવન' પુસ્તકમાં આલેખ્યાં છે.
ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષ
ગોળીઓથી વીંધાઈ ગયા. ગાંધીના કુટુંબમાં સર્વ, માત્ર એમનાં ચાર સંતાનો અને એ ચાર સંતાનોના સંતાનો જ માત્ર નહોતા. ગાંધી કેટલેક અંશે હવે વિશ્વપુરુષ બની ચૂકયા હતા. આખો હિંદુસ્તાન અને અવિશ્વાસના પાયા ઉપર પેદા થયેલું પાકિસ્તાન સુદ્ધાં એમનો પરિવાર હતો. આવા એક પરિવારજને જ એમની જીવનયાત્રા સમાપ્ત કરી નાખી.
**
ઊષાંક
‘ચક્રથી ચરખા’ સુધી પુસ્તકના એક પ્રકરણનો અંશ. ૧૦૨/એ, પાર્ક એવન્યુ, એમ. જી. રોડ, દહાણુક૨વાડી, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૭. મોબાઈલ : ૦૯૯૬૯૫૧૬૭૪૫
nઉષાબહેન ત્રિવેદી
બાપુ ગયા, બાપુ ગયા, બાપુ ગયા.
જતા રહ્યા, જતા રહ્યા, જતા રહ્યા.
મારો નાનો ભાઈ દેવકુમાર જે સરસ કાવ્યો લખે છે તે આજે પણ મને ચીડવે છે મોટી બહેન, 'બાપુ ગયા, બાપુ ગયા, બાપુ ગયા!'
જીવવા અને મ૨વાની કલા જાણે તે સાચો સત્યાગ્રહી.
અગ્નિદાહ વખતે ઘરના બધા સભ્યો ચોધાર આંસુએ રડતાં હતો. ઘરમાં કોઈને કંઈ સૂઝ ન પડે. કોઈ રેડિયો આગળથી ખસે જ નહીં-જાણે કે હૃદયમાંથી કંઈક ઝૂંટવાઈ ગયું હોય ને એવું લાગતું હતું. પંડિત નહેરુનું ભાષણ ‘ધ લાઈટ હેઝ ગોન’ હજી પણ મારા કાનમાં ગૂંજે છે. પછી તો મેં મુંબઈ યુનિવર્સિટીમાં લાયબ્રેરી સાયન્સનો કૉર્સ કર્યો. ત્યારબાદ તરત જ ૧૯૫૮થી ગાંધીજીના ‘મણિભવન'માં વર્ષો ગાળ્યાં, તેનો વિશેષ આનંદ છે. આજે પણ ‘મણિભવન'ના ટ્રસ્ટીમંડળમાં બને તેટલી સેવા આપું છું.
વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
* [3]lc
[adj leave ]e ?°pli [3]]c
- ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક