________________
જૈન તે
કા
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૮૫,
૨ ઉપરથી નીચે લટકતો રાખેલ છે અને જેના ચાર હાથમાંથી ત્રણ ભવનની કલાત્મક મૂર્તિ ૪ હાથવાળી પણ ખંડિત અવસ્થામાં મળે હાથ ખંડિત થયેલાં છે.
છે. જેના પાદપીઠ ઉપર વિદ્યાધર દેવીનો ઉલ્લેખ ઉત્કીર્ણ કરેલો છે. કે આ સિવાય દિલ્હીના મધ્યવર્તી સંગ્રહાલયમાં નવમી શતાબ્દીની આમ પ્રાયઃ દરેક રાજ્યની અંદર સરસ્વતીમાના પ્રસિદ્ધ આ તાંબાની મૂર્તિ મળી છે જેમાં ગોદમાં વીણા રાખી બજાવી રહ્યાં છે. સ્વરૂપવાળી સરસ્વતી દેવીના પુરાતત્ત્વીય ઉલ્લેખો મળે છે. કે પૂર્વે ભારતના પાલ કાળની આ મૂર્તિ નાલંદા વિદ્યાપીઠમાંથી મળેલી આ ઉપરથી એટલું નિશ્ચિત જાણી શકાય છે કે ઈસુની સદી પૂર્વેથી છે
હતી. તો ૧૦મી શતાબ્દીની એક મૂર્તિ દ્વિદળ કમળના આસન પર મા સરસ્વતીની પૂજા-અર્ચનાના પ્રકારો ચાલુ હતા. અને શાસ્ત્રીય હું $ લલિતાસનમાં બેઠેલી મળી છે. ચતુર્ભુજાવાળી છે અને વીણા-પુસ્તક પ્રાચીન હસ્તપ્રતોના પત્રો ઉપર પણ સરસ્વતીના ચિત્રો હંસવાહિના,
તથા માળા હાથમાં રાખેલા છે અને સંપૂર્ણ દેહ આભૂષણોમાંથી મયૂરવાહના અને વીણા, પુસ્તક, મંત્રમાળા, કમળ, કમંડલ અને હૈ અલંકૃત કરેલો છે જે ગયા (બિહાર)માંથી મળી હતી. આ દિલ્હીના વરદ્ મુદ્રા કે અભય મુદ્રામાં સર્વત્ર હીનાધિક સ્વરૂપે જોવા-જાણવા સંગ્રહાલમાં ૩ થી ૪ મૂર્તિ સરસ્વતી દેવીની રહેલી છે જે અલગઅલગ મળે છે-જે જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, સાહિત્ય, સંગીત, આગમ-નિગમની સૈકાની છે.
અધિષ્ઠાત્રી તરીકે પંકાયેલી છે. જે તે સિવાય કલકત્તાના આશુતોષ મ્યુઝિયમમાં, ૧૦મી શતાબ્દીની ભૂલ ચૂક ક્ષમ્ય... E બે ભુજાવાળી મૂર્તિ છે. લંડનના બ્રિટીશ મ્યુઝિયમમાં રાજા ભોજ પુસ્તક આધાર : સચિત્ર સરસ્વતી પ્રાસાદ-મુનિ કુલચન્દ્ર વિજય શુ દ્વારા બનાવાયેલી ઈ. સ. ૧૦૩૭ની ધાર-મધ્ય પ્રદેશના ભારતી જયદેવી સરસ્વતી-જયદેવ સિંઘાનીયા * * *
'એક અભત ભકિતકથા
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલાં સ્થાપત્ય વિશેષાંક દ ૬ જૈન તીર્થ વેદના અને શિલા ૧
બાહડ મંત્રી એટલે જાણે ધર્મભક્તિનો ઘૂઘવતો સાગર. મુખ્ય શિલ્પી આગળ આવ્યોઃ
પાટણમાં ગુજરાતના મંત્રી બાહડે નક્કી કર્યું કે પોતાના પિતા “મંત્રીશ્વર, આ ઊંચેરો પહાડ છે. અહીં ભમતી (પ્રદક્ષિણાનો મંત્રી ઉદયનની અંતિમ ઈચ્છાનુસાર પોતે ગિરિરાજ શત્રુંજયનો વિસ્તાર) વિનાનું મંદિર જોઈએ: પણ અહીં ભમતી બનાવી, તેમાં જીર્ણોદ્ધાર કરશેઃ બાહડ મંત્રી પાલિતાણા પહોંચ્યા. શુભ મુહૂર્ત, હવાનું દબાણ આવ્યું તેથી આમ થયું છે !' શુભ ઘડીએ શિલ્પીએ મંદિરનું નિર્માણ આરંવ્યું. | ‘ઓહ!' મંત્રીએ સત્વરે નિર્ણય લીધો: ‘હવે ભમતી વિનાનું | બે વર્ષ વીત્યાં. બાહડ મંત્રી પાલીતાણાની તળેટીમાં જ રોકાયા મંદિર ખડું કરો !' હતા. એકદા સૂર્યોદય સમયે અનુચરે ખબર આપ્યા કે મંદિર નિર્માણ | ‘ન કરાય.” પૂર્ણ થયું છે, પ્રતિષ્ઠાની તૈયારી કરો!
કેમ?' | બાહડની પ્રસન્નતાનો પાર નહોતો. એણે આગંતુકને સોનાની એમ કરીએ તો મુશ્કેલી થાય !” જીભ ભેટ આપી!
‘શી?' આવા સુંદર, સોના જેવા સમાચાર દેનારને તો એવી જ બક્ષિસ જે ભમતી વિનાનું મંદિર બાંધે તેનો વંશ નિર્વશ થાય!' અપાય ને?
એમ? આટલી જ મુશ્કેલી?” મંત્રી સ્વસ્થ હતા. મંત્રી બાહડ પ્રતિષ્ઠાની તૈયારી માટે પાટણ ગયા.
કાળની રમત નિરાળી હોય છેઃ મંત્રી પાટણ પહોંચે તે પૂર્વે “મારા વંશની ચિંતા ન કરો: વંશ કોનો કાયમ રહ્યો છે? એના ખબર આવ્યા કે મંદિરનો ઘુમ્મટનો ભાગ તૂટી પડ્યો છે ! કરતાં, સૌનું કલ્યાણ કરનારાં આવા શાશ્વત દેરાં મને પ્રિય છે ! | ખબર દેનારને મંત્રીએ સોનાની બે જીભ ભેટ ધરી, કહ્યું, ‘મિત્ર, તમે નિશ્ચિત રહો ને ભમતી વિનાનું દેરું બાંધો !' સારું થયું કે જલદી ખબર આપ્યા, હું પુનઃ જિનાલયનું નિર્માણ મંત્રી બાહડની આ અનોખી ભક્તિકથા ગુજરાત, સૌરાષ્ટ્રમાં કરાવીશ !'
ઘરઘરમાં ગવાઈ રહી. આવા હતા એ બાહડ મંત્રી !
સં. ૧૨૧૧માં શુભમુહૂર્ત બાહડ મંત્રીએ શત્રુંજય ગિરિ ઉપર સૌની આંખમાં અશ્રુ આવ્યા.
ભાવોલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. મંત્રી તરત પાછા વળ્યા. ગિરિરાજ ઉપર પહોંચ્યા. શિલ્પીઓને
1 ઓચાર્ય વાત્સલ્યદીપ મેં પૂછ્યું કે, ‘આમ કેમ બન્યું ?'
શ્રાવક કથાઓ' |
જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા '
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક % જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિશેષાંક ક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક