SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૮૩ શ્રી સરસ્વતીનું શિલ્ય-સ્થાથલ્ય 'g પંન્યાસ કુલચન્દ્ર વિજયજી મહારાજ મા સરસ્વતીના આરાધક પંન્યાસ મુનિ શ્રી કુલચંદ્રજી મ. શાસન સમ્રાટ નેમિસૂરિની પરંપરાના શિષ્ય છે. તેમણે મા સરસ્વતીની કૃપાથી છે એક અદ્વિતિય ગ્રંથ “સચિત્ર સરસ્વતી પ્રાસાદ’નું સર્જન કર્યું છે. આ ગ્રંથમાં સરસ્વતીના સ્તોત્રો અને ચિત્રોનો વિપુલ સંગ્રહ છે. | સમગ્ર વૈશ્વિક સંસ્કૃતિના પાયામાં અક્ષર અને આકૃતિનું યોગદાન રહેલું છે તો ઉપરના ડાબા હાથમાં કમળ લાંબી નાળવાળું રહેલું છે કું રહેલું હોય છે. જે તે સિદ્ધાંતો કે નિયમો એ અક્ષરોના માધ્યમથી તો ડાબા પગની બાજુમાં બાલ હંસ રહેલો છે. મૂર્તિના પરિકરમાં શું હું પ્રગટે છે. જ્યારે પ્રાચીનતા કે ઐતિહાસિકતા એ શિલ્પ અને બંને બાજુ ૪-૪ દેવીઓની મૂર્તિઓ રહેલી છે. ૬ સ્થાપત્યના આધારે નક્કી થતાં હોય છે. ૩. મથુરા (ઉત્તર પ્રદેશ) - બુદ્ધિ, વાણી, જ્ઞાન, સાહિત્ય, કલા અને સૂક્ષ્મ પ્રજ્ઞાનું આધિપત્ય મથુરા શહેરની પશ્ચિમ દિશામાં થોડે દૂર એક નાનો પર્વત છે. ૫ $ જેમની પાસે રહેલું છે એ મા સરસ્વતીની, અક્ષર અને આકૃતિથી જેના ઉપર મહાવિદ્યાદેવીનું મંદિર છે. તેની નીચેની સમતલ ભૂમિ હું નક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ વૈભવ અને પ્રાચીનતા ધરાવે છે. ઉપર એક નાળું વહે છે. જેનું નામ સરસ્વતી નાળું છે અને તેની - દક્ષિણ ભારત, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, બિહાર, ઉત્તર બાજુમાં એક કુંડ છે જેને સરસ્વતી કુંડ કહે છે. મથુરાની પરિક્રમામાં ન હે પ્રદેશ, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર વગેરે વિભિન્ન પ્રદેશો અને આ મંદિર, નાળું અને કુંડનો સમાવેશ થાય છે. રાજ્યોમાં મા સરસ્વતીની પ્રાચીન અને કલાત્મક મૂર્તિઓ મળે છે. ૪. બાસર (જિલ્લા આદિલાબાદ) આંધ્રપ્રદેશઃ ભારતમાં દેવી સરસ્વતીના ઉલ્લેખો ત્રણ પ્રકારથી જાણી-સમજી ગોદાવરી નદીના કિનારા પર ‘શ્રી જ્ઞાન સરસ્વતી મંદિર’ નામે છે શકાય છે. દેવીનું મંદિર છે. શ્યામવર્ણના અખંડ પાષાણમાંથી દેવીની પ્રતિમા હૈ $ ૧. ભારતમાં જે સરસ્વતી દેવીના સ્વતંત્ર પ્રાચીન મંદિરો મળે છે બનાવેલી છે. ચાર ભુજાવાળી છે. વીણાને ધારણ કરેલી છે. બેસેલી હું ત્યાં સરસ્વતી દેવીની મુખ્યતાએ આરાધના થાય છે. મુદ્રામાં છે અને સ્થાનિક કિંવદંતી અનુસાર આ મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી કું હું ૨. સંયુક્ત મંદિરોમાં જ્યાં અન્ય દેવોની સાથે મા સરસ્વતીની પણ વેદ વ્યાસ મુનિએ કરેલી છે. શિલ્પકલાની દૃષ્ટિથી આ પ્રતિમા ૧૬ હૈ ન મૂર્તિ છે અને તેનું વૈશિષ્ટય રહેલું છે ત્યાં પૂજા-ભક્તિ અધિક કે ૧૭મી સદીની બનેલી મનાય છે. ૫. ગદગ (જિલ્લા ઘારવી) કર્ણાટક: ૐ ૩. સ્વતંત્ર મૂર્તિ સ્વરૂપે કે ઉપદેવતાના રૂપમાં મળે છે જેની ગદગ ગામે રહેલી ‘ભગવતી સરસ્વતીનું મંદિર ચાલુક્ય કાલીન છે | ઇતિહાસકારોએ નોંધ લીધી છે તેવી .. ગણાય છે. સંભવતઃ આ મંદિરનું નિર્માણ ૧૦મી શતાબ્દીમાં થયેલું 8 અ. ૧. સ્વતંત્ર મંદિરો: હશે. આ મંદિરમાં ભગવતી સરસ્વતીની પ્રતિમા કાળા રંગની છે. જ હૈ ગુજરાતના પાલિતાણા શહેરમાં શ્રી સિદ્ધાચલ તીર્થની તળેટી તથા પૂરી પ્રતિમા અત્યંત મનોહર અને ભવ્ય છે. દેવીના મસ્તક હૈ વિભાગમાં ઉપર ચડતાં જમણા હાથે નીચા દરવાજાવાળું મંદિર ઉપર નકશીદાર મુગુટ છે. કંઠમાં હાર અને શરીર પર રત્નજડીત છું છે. અતિ પ્રાચીન મંદિર છે. દેવી મયૂરના વાહન પર બેસેલાં છે. આભૂષણો છે. આ પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. રે એક હાથમાં વીણા છે. અન્ય હાથમાં પુસ્તક અને માળા છે. તે ૬. ગયા બિહાર: ઍ સિવાય ચાણોદ (નર્મદા પાસે) તથા સિદ્ધપુરમાં સ્વતંત્ર મંદિર ગયા હિન્દુઓનું એક પવિત્ર પવિત્ર તીર્થ છે. ગયાથી ત્રણ-ચાર 9 આવેલાં છે અને પૂજાય છે. માઈલ ઉપર એક નદી વહે છે જેને સરસ્વતી નદી કહે છે. એ નદીના છે ૨. રાજસ્થાન કિનારા પર એક પ્રાચીન પણ નાનું “સરસ્વતી મંદિર' રહેલું છે અને હું છે. રાજસ્થાનના પિંડવાડા ગામની બહાર અજારી મુકામે મા તેમાં ભવ્ય પ્રતિમા રહેલી છે. 3 સરસ્વતીનું સ્વતંત્ર મંદિર છે. શ્યામ (કાળા) કલરના સાડા પાંચ ૭. પેહેવા હાિણા : & ફૂટના પથ્થર ઉપર ઊભી રહેલી દેદીપ્યમાન મૂર્તિ છે. (કલિકાલ પેહેવા તીર્થનું પ્રાચીન નામ પૃથુદ છે. આ સ્થાન જનપદ ૐ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મ.સા.ને અહીં વરદાન મળેલ હતું.) તેમના કુરુક્ષેત્રની અંતર્ગત આવેલું છે. અહીં ગામમાં જે નદી જે વહે છે ? કે એક જમણા હાથે પુસ્તકની પટ્ટી છે તથા નીચેના ભાગે વરદ મુદ્રામાં તેને સરસ્વતી નદી તરીકે ઓળખાવાય છે અને તેના ઘાટ ઉપર એક ૬ એક હાથ રહેલો છે. ડાબા હાથે નીચેના ભાગે અમૃતનું કમંડળ નાનું સરસ્વતી મંદિર આવેલું છે. જે પણ તીર્થયાત્રી અહીં આવે તે ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ઝ તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલા " જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ " થાય છે.
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy