________________
જૈત તે
પૃષ્ટ ૭૮ • પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ઑક્ટોબર ૨૦૧૪
તેષાંક
'ડૉ. રશ્મિકુમાર ઝવેરી અને ડૉ. રેણુકા પોરવાલને આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી એવોર્ડ (૨૦૧૪) અર્પણ
એવોર્ડ ? પ્રસંગે જણા
અવસર
શ્રી ચારકોપ થે. મૂ. જૈન સંઘ, કાંદિવલી-વેસ્ટ, મુંબઈ-૪૦૦ (૨૦૧૪) અર્પણ કરવામાં આવ્યો હતો. ડૉ. રશ્મિકુમાર ઝવેરીએ આ ૭ ૦૬૭ના ઉપક્રમે આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી એવોર્ડ પ્રસંગે જણાવ્યું કે પોતે કરેલ પ્રગતિ માટે જૈન ધર્મ કારણભૂત છે. હું સમર્પણ સમારંભ ભાદરવા વદ-૧૩ તા. ૨૧-૯-૨૦૧૪ના રોજ આજે કેવો શુભ સંજોગ છે! શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગરજીના સૂરિ 8 ઓક્સફર્ડ સ્કૂલના પબ્લિક ગ્રાઉન્ડમાં ઉજવાયો અને વિશાળ સંખ્યામાં પદનું આ શતાબ્દી વર્ષ છે અને મારા ભાગ્યવિધાતા સ્વ. આચાર્ય તુલસીની ભાવિકોએ માણ્યો.
જન્મ શતાબ્દીનું પણ વર્ષ છે. આચાર્ય તુલસીએ મને જૈન દર્શનનો કે પ. પૂ. આચાર્યશ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને ગહન અભ્યાસ કરવાની અને સાહિત્ય-સર્જનની વિશેષ પ્રેરણા આપી છે આ સમારંભના પ્રેરક પ. પૂ. પ્રવચનકાર આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી હતી.' ડૉ. રેણુકાબેન પોરવાલે પોતે કરેલ પ્રગતિ માટે પોતાના ગુરુદેવ પૂ. કે મહારાજની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે જેને દુર્લભસાગરસૂરિજી મહારાજના સંસ્મરણો લાગણી સભર વાણીમાં વ્યક્ત કે
સંપ્રદાયના ચારેય ફીરકાના શ્રાવકો હાજર રહ્યા હતા અને જૈન સમાજની કર્યા હતાં. રેણુકાબેને શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિશે મુંબઈ યુનિવર્સિટીથી મેં એકતાની પ્રતિતી કરાવી હતી. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી, શ્રી પીએચ.ડી. કર્યું છે અને આ વર્ષ શ્રીમદ્ બુદ્ધિસગારસૂરિજી સૂરિશતાબ્દીનું ૪ વિમલમુનિજી, શ્રી ચંદનાબાઈ મહાસતીજી, ડૉ. ધનવંત શાહ, ડૉ. રશ્મિભાઈ વર્ષ છે. કેવો સરસ યોગાનુયોગ! કે ઝવેરી, ડૉ. રેણુકા પોરવાલ, ડૉ. યોગેન્દ્રભાઈ પરીખ, ડૉ. સંધ્યાબેન, ડૉ. આ પ્રસંગે ચારકોપ શ્રી જૈન સંઘે પોતાની ભાવનાથી શ્રી સંઘના પ્રમુખ છે
નેહાબેન વગેરે અનેક વિદ્વાનો અને અગ્રણીઓથી આ કાર્યક્રમ શોભાયમાન શ્રી પંકજભાઈ ભોગીલાલ જૈન તથા શ્રી સંઘના સી.એ. હેમંતભાઈનું સન્માન જુ # થયો હતો.
કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજીએ જ કાર્યક્રમના પ્રારંભમાં કુ. ખુશીબેને સુંદર સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. પોતાના જ્ઞાનસભર વક્તવ્યમાં જણાવ્યું હતું કે “જૈન ધર્મ જ્ઞાનને ભગવાન હૈ શું ત્યારબાદ સાંસદ શ્રી ગોપાલ શેટ્ટીએ જેનોની કર્મશક્તિને બિરદાવી હતી. માને છે. વિશ્વમાં કોઈ એવો ધર્મ નથી જે જ્ઞાનને આટલા ઊંચા પદે લઈ ? હું અને સાંપ્રદાયિક એકતા પર ભાર મૂક્યો હતો.
જાય. જૈન ધર્મ જ્ઞાનનું તપ કરે છે. માળા ગણે છે. આરાધના કરે છે. હું | કાર્યક્રમના મુખ્ય મહેમાનોમાં પધારેલા ડૉ. ધનવંતભાઈ શાહે કહ્યું કે જ્ઞાનને ભગવાન માને છે. પ્રભુ મહાવીરે આ ધર્મ પ્રવર્તાવ્યો ત્યારથી ૪ નg “ચારકોપ જૈન સંઘનું નામ જૈન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કેમકે શ્રુતજ્ઞાનની અખંડ અને ભવ્ય પરંપરા ચાલી આવે છે. આ વિશ્વને જ્યારે હું * આ સંઘ જ્ઞાનતપ કરનારનું બહુમાન કરે છે. જૈન શાસનની આ ભવ્યતા વિશ્વકોષની કલ્પના પણ નહોતી ત્યારે આજથી ચારસો વરસ પહેલાં ઉપાધ્યાય કે છે. વળી આજે આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજીના પાંચ પ્રવચનો ડૉ. આંબેડકર વિનયવિજયજીએ ‘લોકપ્રકાશ' નામના ગ્રંથની રચના કરી હતી. જે વિશ્વકોષ જેવો ? હું ઓપન યુનિવર્સિટી માટે ઓનલાઈન એક્ઝામ માટે અર્પણ કરવામાં આવી છે.” શ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજીએ પૂ. બુદ્ધિસાગરસૂરીજી મહારાજ વિશે વાત રહ્યાં છે એ પણ ઐતિહાસિક કાર્ય છે. તમને ખ્યાલ નથી કે આ કાર્ય કેટલું કરતાં જણાવ્યું કે તેમણે ૨૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને ૫૧ વર્ષની મહાન છે!”
ઉંમરે કાળધર્મ પામ્યા. ત્યાં સુધીમાં ૧૪૦ પુસ્તકોનું સર્જન કર્યું હતું. પૂ. | ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી પધારેલા ડૉ. યોગેન્દ્રભાઈ બુદ્ધિસાગરજી મહારાજે ૩ હજાર કાવ્યોની રચના કરી છે. તેમાં સ્તવન, € પારેખે જણાવ્યું કે “આજના સમયમાં જૈનો પોતાની જ્ઞાન આરાધનાથી સર્જાય તો છે જ, પણ ભજન, કવ્વાલી અને ગઝલ પણ છે ! વિદ્વાનોએ શું ;િ વિમુખ થઈ રહ્યા છે. જેની પાસે અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરે આ કાવ્યો પર પીએચ.ડી.નો અભ્યાસ કરાવવો જોઈએ. પૂ. બુદ્ધિસાગરજી ! ૬ સ્થળોએ જ્ઞાનનો વિપુલ ભંડાર છે. આજે તમે મને વિદ્વાન આચાર્યશ્રી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે વિજાપૂરમાં એક લાખ લોકોની હાજરી ૬ વાત્સલ્યદીપસૂરિશ્વરજીના પાંચ પ્રવચનોની ડીવીડી અર્પણ કરી છે તે ડૉ. હતી!' શ્રી વાત્સલ્યદીપસૂરિજીએ પોતાના ગુરુદેવ પૂ. આચાર્યશ્રી
આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઓનલાઈન એક્ઝામમાં મૂકાશે. સમગ્ર દુર્લભસાગરસૂરીશ્વરજી એવોર્ડ વિશે ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કે હું વિશ્વમાં આ પહેલો કિસ્સો છે કે એક જૈન સાધુના પ્રવચનો યુનિવર્સિટી ‘આ એવોર્ડ ભારતની જેમ ભવિષ્યમાં વિદેશના વિદ્વાનો સુધી વિસ્તારવામાં હું
લેવલે ભણવામાં મૂકાશે અને એમાંથી ક્યારેક કોઈક આપણને હેમચંદ્રાચાર્ય આવશે.” રે જેવી વિભૂતિ મળશે !”
આ સમગ્ર કાર્યક્રમના લાભાર્થી ચારકોપ વિસ્તારના લોકપ્રિય રે ઉપસ્થિત વિશાળ સભાજનો હર્ષથી નાચી ઊઠ્યા હતા.
નગરસેવિકા શ્રીમતી સંધ્યાબેન વિપુલભાઈ દોશીએ આ પ્રસંગે સંબોધન જ આ પ્રસંગે જે આકર્ષણની વાત હતી તે જૈન ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી સંઘના મંત્રી શ્રી શ્રેયસભાઈ પટણીએ રે કે વિશેષ પ્રદાન કરનારડૉ. રમિકુમાર ઝવેરી તથા જૈન શિલ્પકળાના વિદ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે સ્વામીવાત્સલ્યનું આયોજન થયું હતું. ૬ ડૉ. રેણુકાબેન જે. પોરવાલને આચાર્યશ્રી દુર્લભસાગર-સૂરીશ્વરજી એવોર્ડ
1 ડૉ. કલા શાહ જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
૨ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ક ત તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતી અને શિલ્પ
જૈન તીર્થ વૈદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલા "