SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જૈત તે. ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ઠ ૫૭ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક : * જૈન તીર્થ વંદની અને શિલા R $ પાંચમા આરામાં થયેલા ઉદ્ધારો : ચૌદમો ઉદ્ધાર: નેમિનાથ ભગવાનની ટૂંકઃ વિ. સં. ૬૦૯માં સૌરાષ્ટ્રનાકાંડિત્યપુરના શ્રી રત્નસાગર શ્રાવક રૈવતગિરિ પહાડ પર આવેલા મંદિરોના નિર્માણમાં વિશિષ્ટ અને શ્રી અજિત શ્રાવકે શ્રી આનંદસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં કોટિની કાર્યકૌશલતાના દર્શન થાય છે. શિલ્પકલાના સૌંદર્યની જૈ સંઘ કાઢીને સિદ્ધાચલજીની યાત્રા કરી શ્રી રૈવતગિરિ પધાર્યા. વૈવિધ્યતાના કારણે પ્રત્યેક જિનમંદિરો પોતાનું આગવું વ્યક્તિત્વ છે શ્રી નેમિનાથ ભગવાનનો પ્રક્ષાલ કરતાં લેપ નીકળી ગયો, અને ધરાવે છે. આબુ-દેલવાડા-રાણકપુર અને જેસલમેર આદિ મૂર્તિ ઓગળી ગઈ. આથી શ્રી રત્ના શાહે શ્રી અંબિકાદેવીની જિનાલયોની કલાકૃતિ અને ઝીણી કોતરણીની યાદ અપાવે તેવી છે તપ વડે સાધના કરી અને દેવીએ પ્રસન્ન થઈને શ્રી નેમિનાથ વિશિષ્ટ કલાકૃતિ આ ગિરનાર મહાતીર્થના જિનાલયોમાં જોવા મળે ભગવાનની ગઈ ચોવીસીના ત્રીજા તીર્થકર શ્રી સાગર નામના છે. મનોહર અને નયનરમ્ય એવા જિનાલયોની જિનપ્રતિમા તથા હું ભગવાનના સમયમાં પાંચમા દેવલોકના ઈન્દ્રએ જે પ્રતિમા કળા-કુશળતા નિરખતાં ચિત્ત પ્રસન્નતાનો અનુભવ કરે છે. ભરાવી હતી તે શ્રી રત્નાશાહને આપી. શ્રી રત્નાશાહ અને અજીત- (I) નેમિનાથ જિનાલય : શાહે આ તીર્થનો ઉદ્ધાર કરાવીને આ પ્રાચીન મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી નેમિનાથ જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ કરતાં જ શ્રી નેમિનાથ ! કરાવી. આજે આપણે આજ મૂર્તિના દર્શન-પૂજન કરીએ છીએ. ભગવાનના વિશાળ અને ભવ્ય ગગનચુંબી શિખરબંધી જિનાલયના પંદરમો ઉદ્ધાર : દર્શન થાય છે. જિનાલયના દક્ષિણદ્વારથી પ્રવેશ કરતાં ૪૧.૬ ફૂટ | વિક્રમની નવમી સદીમાં કાન્યકુન્જ (કનોજ)ના આમ રાજાએ પહોળો અને ૪૪.૬ ફૂટ લાંબો રંગમંડપ આવે છે, જેના મુખ્ય ઉદ્ધાર કરાવ્યો. ગભારામાં ગિરનાર ગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની ચિત્તને સોળમો ઉદ્ધાર : અનેરો આનંદ અને શાંતિ આપતી શ્યામવર્ગીય પદ્માસનસ્થ ૬૧ સં. ૧૧૮૫માં શ્રી સિદ્ધરાજ જયસિંહના સમયમાં શ્રી સજ્જન ઈંચની મનોહર પ્રતિમા બિરાજમાન છે. મંત્રીએ કરાવ્યો હતો. શ્રી નેમિનાથ પરમાત્માની શ્યામ મનોહર પ્રતિમાના દર્શન કરતાં 8 સંવત ૧૧૨૪માં શ્રી બાલ્ડ મંત્રી શ્રી ગિરનારજીની યાત્રા કરવા મન આનંદવિભોર બન્યું, ચિત્ત પ્રસન્નતાને પામ્યું ત્યારે હૃદય કોઈ હું આવ્યા ત્યારે અંબિકાદેવીની આરાધના કરીને દેવીએ સૂચવ્યા અવર્ણનીય વિચારોના વમળમાં ગૂંથાઈ ગયું. શ્રી નેમિજિનના દર્શન રે પ્રમાણે ૬૩ લાખ દ્રવ્ય ખર્ચીને નવાં પગથિયાં બનાવ્યાં. કરતાં હૃદયમાં ઉભરાતા આનંદ-પ્રસન્નતાના વિચારોને ભક્તહૃદય નક્કે તેરમી સદીમાં શ્રી વસ્તુપાલ-તેજપાલે ઉદ્ધાર કરાવ્યો. કવિઓએ શબ્દોમાં કંડારવાનો જે પ્રયત્ન કર્યો છે તે અત્રે નમ્રભાવે ચૌદમી સદીમાં સોની સમરસિંહે ઉદ્ધાર કરાવ્યો. રજૂ કરું છું: સત્તરમી સદીમાં શ્રી વર્ધમાન તથા શ્રી પદ્મસિંહે ઉદ્ધાર કરાવ્યો. “મેં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા'વીસમી સદીમાં શ્રી નરશી કેશવજીએ ઉદ્ધાર કરાવ્યો. સ્તવનની પંક્તિ યાદ આવી ગઈ અને મન તુરત જ હરખભીનું આ સિવાય રાજા સંપ્રતિ, રાજા કુમારપાળ, મંત્રી સામંતસિંહ, બનીને ગણગણવા લાગ્યું કે:ૐ સંગ્રામ સોની વગેરે અનેક રાજાઓ, મંત્રીઓ તથા શ્રેષ્ઠીઓ દ્વારા મારી આજની ઘડી રળિયામણી, હું અહીંયાં ઉદ્ધાર કરાવ્યાના તથા નવા મંદિરો નિર્માણ કરાવ્યાના હાં રે મને વ્હાલો મળ્યાની વધામણી જી રે, હૈ ઉલ્લેખ મળે છે. હાંરે તારી ભક્તિ કરવાને કાજ આવીયો, જે શ્રી ગિરનાર તીર્થ તળેટી: હાંરે મારા અંતરમાં થયું અજવાળું જી રે. જૂનાગઢ સ્ટેશનથી તળેટી ૬.૫ કિ.મી. દૂર છે. તળેટીમાં સુરત નિવાસી હજુ આ પંક્તિ પૂરી થઈ, ન થઈ ત્યાં સુધીમાં તો તારી અમી ? હું શેઠ પ્રેમચંદ રાયચદની તથા શ્રી ફૂલચંદભાઈની જૈન ધર્મશાળા, ભોજનશાળા ભરેલી મૂર્તિને જોઈને બીજી એક પંક્તિની યાદી આવી ગઈ. છે તથા શ્રી આદિશ્વર ભગવાનનું દેરાસર છે. અહીં યાત્રિકોને ભાતું અપાય તારી મૂર્તિએ મન મોહ્યું રે મનના મોહનીયા, કું છે. શ્રી સિદ્ધસૂરિ મ.સા. તેમ જ શ્રી કૈલાસસાગરસૂરિ મ.સા.ની પુણ્ય સ્મૃતિમાં તારી સૂરતિએ જગ સોહ્યું રે જગના જીવનીયા. શ્રી સિદ્ધિ કૈલાસ ભવનનું નિર્માણ થયું છે. ગિરિરાજ ઉપર જવા માટે XXX ડોળીની વ્યવસ્થા છે. રૂપ તારું એવું અદ્ભુત, પલક વિણ જોયા કરું, શ્રી ગિરિરાજ ઉપર આવેલાં મંદિરો: નેત્રે તારા નિરખી નિરખી, પાપ મુજ ધોયા કરું. તળેટીથી પહેલી ટૂંકનું ચઢાણ ૩ કિ.મી. છે અને પગથિયાં ૪૨૦૦ પ્રભુના દર્શન થતાંની સાથે આનંદની છોળો ઊઠી, સાગરના જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતી અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ " જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy