SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ઠ ૫૫ રોષક ૐ ઈ. સ. ૪૫૫-૫૬માં કરાવ્યો હતો, એવી હકીકત અહીંનો શિલાલેખ નેમિકુમારની વિશાળ જાન દ્વારિકા નગરીથી નીકળી મંગલ મેં પૂરો પાડે છે. આજે આ તળાવનો પત્તો નથી. ગીતોના ગાન સાથે ઉગ્રસેન રાજાના મહેલ તરફ આવતાં રસ્તામાં - જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રી રેવતગિરિ તીર્થ-સ્તોત્ર'માં પશુઓનો આર્તનાદ નેમિકુમારના કાને પડ્યો. સારથીને આનું કારણ * તીર્થનાયક જિન અરિષ્ટનેમિને પ્રધાનતા અપાઈ છે; એમનો તથા પૂછતાં જાણવા મળ્યું કે ભોજનમાં આ પ્રાણીઓનો ઉપયોગ થવાનો છે કે રૈવતગિરિનો મહિમા પ્રારંભના પાંચ પદ્યોમાં કહ્યો છે. તે પછી છે. આ પ્રાણીઓનો જીવ બચાવવા નેમિકુમારે રથને પાછો વાળવાનો છે હું વાલ્મટ્ટમંત્રી કારિત, ગિરનાર પર ચઢવાની પદ્યા (પાજા) વિશે આદેશ કર્યો. નેમિકુમારનો રથ પાછો વળતાં જાણી વાતાવરણ અત્યંત છે શુ આલંકારિક વાક્યો કહી, ક્રમશઃ ગિરિસ્થિત અર્ચનીય સ્થાનોનો સ્તબ્ધ બની ગયું. નેમિકુમારને રાજીમતીમાં હવે મોહ ન રહેતાં હું જે ઉલ્લેખ કર્યો છે.૨ મુક્તિરૂપીવધૂની લગની લાગી હોય એમ જણાયું. પ્રભુ તો રાજીમતીને જ હૈ ઉજ્જયન્તગિરિનાં મંદિરો અનુલક્ષીને લખાયેલાં મધ્યકાલીન પોતાના આઠ આઠ ભવોનો સંકેત આપવા જાણે પધાર્યા ન હોય હૈ 8 કલ્પો, રાસો, સ્તોત્રો, સ્તવનો, ચૈત્યપરિપાટીઓ અને પ્રબંધો એમ પાછા વળી ગયા! હું ઉપરાંત અભિલેખોમાં અઢળક માહિતી આ તીર્થ વિશે મળે છે. લોકાંતિક દેવોની ધર્મતીર્થ પ્રવર્તનની માંગણી સ્વીકારી પ્રભુએ હૈં ૨ શ્રી નેમિનાથ ભગવાનનું જીવનવૃત્તઃ વર્ષીદાનનો પ્રારંભ કર્યો. વર્ષીદાન આપી શક્ર આદિ ઈન્દ્રો સાથે રે સૌરીપુરના રાજા સમુદ્રવિજયની પટ્ટરાણી શ્રી શિવાદેવીએ આસો ઉત્તરકુટુ નામની શિબિકામાં આરૂઢ થઈ નગરી બહાર નીકળી જે 5 વદ ૧૨ની રાત્રિએ અંતિમ પ્રહરમાં તીર્થકરસૂચક ૧૪ સ્વપ્નો જોયાં. ઉજ્જયંત (ગિરનાર) પર્વત પર સહસાવન (સહસ્ત્રાપ્રવન)માં પધાર્યા છે હું એ જ વખતે શંખરાજાનો જીવ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ શ્રાવણ સુદ ૬ (છઠ્ઠ)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં હું કરી ઍવીને શિવાદેવીની કુક્ષિમાં પ્રવેશ્યો. ગર્ભકાળના દિવસો પૂર્ણ એક હજાર રાજાઓ સાથે પ્રભુએ સર્વવિરતિ અંગીકાર કરી ત્યાં જ 8 થતાં શ્રાવણ સુદ પના શુભ દિને ચિત્રા નક્ષત્રમાં શિવાદેવીએ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ આ સ્થળેથી ચોપ્પન દિવસ 8 હૈં શ્યામવર્ણ અને શંખ લક્ષણવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. છપ્પન અન્યત્ર વિહાર કરીને શ્રી નેમિનાથ પ્રભુ ફરીથી સહસાવનમાં પધાર્યા. ૐ દિકકુમારીઓ અને ઈન્દ્ર-ઈન્દ્રાણીઓ દ્વારા પ્રભુનો જન્મકલ્યાણક આસો વદ અમાસ (ભાદરવા વદ અમાસ)ના દિવસે વેતસ વૃક્ષની 3 -કૅ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. નીચે અઠ્ઠમતપના તપસ્વી પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ઘાતકર્મનો ૨ પુત્રજન્મની ખુશાલીમાં રાજદરબારમાં જન્મોત્સવની પણ ભવ્ય ક્ષય કરી ચિત્રા નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં અઠ્ઠમ તપ વડે રે રીતે ઉજવણી કરવામાં આવી. શિવાદેવીએ ગર્ભકાળમાં અરિષ્ટમય કેવળજ્ઞાન પામ્યા. શ્રી રાજીમતી પણ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી ચક્રધારા જોઈ હતી એટલે પુત્રનું નામ “અરિષ્ટનેમિ' પાડવામાં અને તપશ્ચર્યા કરતાં કરતાં મોક્ષપદને પામ્યાં. હું આવ્યું. કુમારપણાના ત્રણસો વર્ષ વ્યતિત કરી પ્રભુ યુવાનસ્થાને શ્રી નેમિનાથ ભગવાનને વટદત્ત વગેરે ૧૧ ગણધરો હતા, ૧૮ પહોંચ્યા. મહારાજા અને મહારાણી નેમિકુમારના લગ્ન માટે ખૂબ હજાર સાધુઓ, ૪૦ હજાર સાધ્વીઓ, એક લાખ ૬૯ હજાર શ્રાવકો છે 8 આગ્રહ કરતાં. આ ઉપરાંત કૃષ્ણ વાસુદેવની સત્યભામા, રુક્મણિ, અને ૩ લાખ ૨૬ હજાર શ્રાવિકાઓ હતી. શ્રી નેમિનાથ પ્રભુના ? સુસીમા, પદ્માવતી, ગોરી, ગાંધારી, લક્ષ્મણા, જાંબવતી એમ આઠે ગોમેધ નામનો યક્ષ અધિષ્ઠાયક દેવ બન્યો. અત્રે શ્રી અંબિકાદેવી પટ્ટરાણીઓ પણ નેમિકુમારને લગ્ન માટે આગ્રહ કરતી. નેમિકુમાર અધિષ્ઠાયિકા દેવી બન્યાં. કે આ બધા પ્રસંગે મૌન રહેલા જાણી નેમિકુમાર લગ્ન માટે તૈયાર જ શ્રી નેમિનાથ ભગવાન એક માસનું અનશન કરી પર્યકાસને કે શું છે એમ મૌનને સંમતિ માની લીધી. સમગ્ર રાજમહેલમાં ઉત્સાહનો બેસી ગિરનાર પર્વતની ચોથી ટૂંકે “શ્યામશિલા’ ઉપર ૫૩૬ મુનિવરો ૬ જ સંચાર થયો. એ જ સમયે મથુરા નગરીના રાજવી ઉગ્રસેનની સાથે અષાઢ સુદ ૮ની રાત્રે પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. શ્રી નેમિનાથ 9 હું રાજકન્યા રાજમતીનું માગું આવતાં નેમિકુમારના અને રાજીમતીના ભગવાન ૩૦૦ વર્ષ કુમારાવસ્થામાં, ૫૪ દિવસ મુનિપણે રહ્યા છે હું વિવાહ નક્કી થયા. અને ૭૦૦ વર્ષ કેવળીપણે રહી નિર્વાણપદને પામ્યા. ચોથી ટ્રેક પર લગ્નમુહૂર્ત માટે રાજજ્યોતિષીને બોલાવવામાં આવ્યા. એક “શ્યામશિલા' પર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા રે રાજજ્યોતિષીએ જણાવ્યું કે હમણાં વર્ષાકાળમાં લગ્ન જેવું મંગલકાર્ય બીજ શિલામાં પગલાં છે. આ ટ્રેકને મોક્ષ ટૂંક પણ કહેવામાં આવે રુ હું થઈ શકે નહિ. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે તુરત જ જ્યોતિષીને છે. કહ્યું કે નેમિકુમાર લગ્ન માટે માંડ માંડ તૈયાર થયા છે, જો વિલંબ I XXX કરીશું તો એમનું માનસ પરિવર્તન થઈ જાય માટે લગ્નના મુહૂર્તમાં શ્રી ગિરનાર તીર્થ ઉપર બિરાજમાન મૂળનાયક શ્રી નેમિનાથ ૬ વિલંબ ચાલે નહિ. અંતે શ્રાવણ સુદ છઠ્ઠનો દિવસ નક્કી થયો. ભગવાનની પ્રતિમા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કરતાં છે જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક % જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 4 જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ 4 જૈન તીર્થ વંદની અને શિલ્પ 2 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ % જૈન તીર્થ વેદના અને શિલ્મ
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy