________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ઠ ૫૧
ૐ તે સ્થાનનું આધિપત્ય ભોગવનાર દેવ. તે પાંચ છે : વિજય, વિજયંત, છે. કૅ જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ.
આ ઉપરાંત જૈનતંત્રશાસ્ત્રમાં છપ્પન પ્રકારના દેવીમંડલોના કે ૨ ભવનવાસી વર્ગના દેવો દસ પ્રકારના છે: અસુર, નાગ, વિદ્યુત, ઉલ્લેખો થયેલા છે. જેમકે, સુરેન્દ્રદેવીઓ, ચામરેન્દ્રદેવીઓ, રે સુપર્ણ, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિગ્વાત, ધનિક અને કુમાર. બલિદેવીઓ, ધરણેન્દ્રદેવીઓ, ભૂતાનંદદેવીઓ, વેણુદેવીઓ, કે
વ્યન્તર આઠ પ્રકારના છે: પિશાચ, ભૂત, રાક્ષસ, યક્ષ, કિન્નર, વે સુધારી દેવીઓ, હરિકાન્તદેવીઓ, હરિદેવીઓ, કિંગુરુષ, મહોરગ અને ગંધર્વ.
અગ્નિશિખાદેવીઓ, અગ્નિમાનવદેવીઓ, પુન્યદેવીઓ, શું નવવિધાનદેવો આ પ્રમાણે છે: નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરત્ન, વસિષ્ઠ દેવીઓ, જલકાંતાદેવીઓ, જલપ્રભાદેવીઓ વગેરે. # મહાપા, કાલ, મહાકાલ, માનવ અને શંખ.
કેટલાંક દેવમંડલોનો ઉલ્લેખ પણ જૈનધર્મમાં થયેલો છે. આ છે વીરદેવો ચાર પ્રકારના છે : મણિભદ્ર, પૂર્ણભદ્ર, કપિલ અને દેવમંડલો કે સમૂહમંડલો ત્રેવીસ છે અને ચોવીસમું મંડલ તીર્થકરોનું હૈ $ પિંગલ.
ગણતાં કુલ ચોવીસ દેવમંડલો છે. ગ્રંથોમાં તમામના ભેદક લક્ષણો 8 હું જૈન શિલ્પશાસ્ત્રના ગ્રંથ “આચાર દિનકર'માં ત્રણ પ્રકારની દર્શાવવામાં આવ્યા છે. હૈ પ્રતિમાઓ વિશે કહેવાયું છે : પ્રાસાદદેવીઓ, કુલદેવીઓ અને જૈનમૂર્તિના અન્ય પ્રકારોમાં અગત્યની પ્રતિમા તે હરિગેગમેષિ જૈ સંપ્રદાય દેવીઓ. તીર્થ, ક્ષેત્ર, પીઠસ્થાનો, પ્રાસાદો અને ભૂમિમાંથી અથવા તેગમેષની છે. મેષ કે હરણના મસ્તકવાળા આ દેવ ઈન્દ્રના જે
સ્વયંભૂ પ્રાદૂર્ભાવ પામેલી કે સ્થાપિત કરાયેલી દેવીઓને પ્રાસાદદેવી અનુચર છે. તે જ રીતે ક્ષેત્રપાલની પ્રતિમા છે, જેનું કાર્ય રક્ષણ છે હું કહેવામાં આવે છે. ગુરુએ ઉપાસના-આરાધના માટે મંત્રદીક્ષા આપી કરવાનું છે. અન્ય પ્રસિદ્ધ પ્રતિમા તે ગણેશજી. ગણેશની પ્રતિમામાં હું હોય એવી દેવીઓ સંપ્રદાયદેવી કહેવાય છે અને પ્રત્યેક કુળની જે હાથની સંખ્યામાં ખાસું વૈવિધ્ય હોય છે. એકસો આઠ સુધીની હાથની ? ઉપાસ્ય દેવી હોય અને કુલદેવી એક ગોત્રદેવી કહેવામાં આવે છે. સંખ્યા હોઈ શકે છે. શ્રી અથવા લક્ષ્મી ધનની દેવી તરીકે વ્યાપક રીતે છે
આ સિવાયની પણ પ્રતિમાઓ કે શિલ્પ છે, જે ઉપરના પ્રકારમાં જેનોમાં પૂજ્ય છે. તે જ રીતે શાંતિદેવી પણ પૂજ્ય છે. મણિભદ્રને હૈ ૐ સમાવિષ્ટ નથી થતાં, પરંતુ જૈનધર્મમાં એમની પૂજા થાય છે અને યક્ષેન્દ્ર તરીકે પૂજવામાં આવે છે. ઘંટાકર્ણ મહાવીર જૈનોમાં છે છે ઘણું પ્રચલન છે. એવી પ્રતિમાઓ એટલે ૧૬ શ્રુતદેવીઓ અથવા બાવનવીરમાંના એક ગણાય છે અને એમની મંદિરોમાં સ્થાપના ૨ વિદ્યાદેવીઓ, અષ્ટ માતૃકાઓ, તીર્થકરોની માતાઓ, ક્ષેત્રપાલ, થાય છે. તદુપરાંત પદ્માવતી પણ પૂજનીય છે. - ભૈરવ, શ્રી અથવા લક્ષ્મીદેવી, શાંતિદેવી ઈત્યાદિ.
જૈન ધર્મના ચોવીસ તીર્થકરો સમગ્ર ધર્મચેતનાના આધારરૂપ - ૧૬ શ્રુતદેવીઓ કે વિદ્યાદેવીઓ આ પ્રમાણે છે : રોહિણી, છે. એમનું સુનિશ્ચિત શાસ્ત્રીય વર્ણન અનેક ગ્રંથોમાં આપેલું છે. હું પ્રજ્ઞપ્તિ, વજૂશૃંખલા, વજું કુશા, અપ્રતિચક્ર અથવા જંબુનદા, દરેક તીર્થકરની યક્ષ અને યક્ષિણી હોય છે. એમને ‘શાસનદેવતા' 8 છે પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગોરી, ગાંધારી, મહાવાલા અથવા પણ કહે છે. શાસનદેવતા તીર્થંકરના અનુચરો તરીકે અને રક્ષકદેવ છે
જ્વાલામાલિની, માનવી, વૈરોટી, અમ્યુપ્તા, માનસી અને તરીકે નિયુક્ત થયા છે, પરંતુ તેમની ગણના દેવયોનિમાં થયેલી હૈ મહામાનસી.
હોવાને તેમની પણ પૂજાઅર્ચના થાય છે. ઘણાં યક્ષ-યક્ષિણીની સ્વતંત્ર છે ૐ જૈનધર્મમાં તીર્થકરોની માતાઓ પૂજનીય અને આદરપાત્ર છે. પ્રતિમાઓ પણ મળે છે. તીર્થકરની જમણી બાજુ યક્ષ અને ડાબી 5 કે ગ્રંથોમાં તીર્થકરોની માતાઓમાં અનુક્રમે મરુદેવી, વિજયા, સેના- બાજુ યક્ષિણીનું આલેખન કરવામાં આવે છે. નીચે ચોવીસ તીર્થકરો હું સિદ્ધાર્થા, સુમંગલા, સુશીમા, પૃથિવી, લક્ષ્મણા, શ્યામા, નંદા, અને એમના શાસનદેવતાનું નામ, તીર્થકરોનું લાંછન તેમજ ચૈત્યવૃક્ષ : ૬ વિષ્ણુ, જયા, રામા, સુયશા, સુવ્રતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, દર્શાવવામાં આવેલ છે. એ નોંધનીય છે કે શ્વેતાંબર અને દિગંબર પદ્મા, વઝા, શીલા, વાયા, ત્રિશલા છે.
એ બન્ને ધારાઓમાં કેટલાક ફેરફારો પણ છે, તેમ જ શિલ્પશાસ્ત્રના છે જૈનધર્મમાં સમયાંતરે તંત્રના પ્રભાવને કારણે તાંત્રિક વિધિવિધાનો ગ્રંથોમાં પણ આંશિક ફેરફારો જોવા મળે છે. નીચે પ્રમાણેની યાદી 8 રેં સ્વીકૃત થયાં. તેની સાથે જ અનેક તાંત્રિક દેવ-દેવીઓની ઉપાસના જોતાં મૂર્તિકલાના વૈશિસ્ય અને વૈભવનો ખ્યાલ આવશે: રે પણ અસ્તિત્વમાં આવી. એને કારણે અનેક હિંદુ દેવ-દેવીઓની ક્રમ તીર્થંકરનું નામ લાંછન ચૈત્યવૃક્ષ શાસનદેવ શાસનદેવી ? શું પણ પૂજાઅર્ચના સ્વીકૃત બની. કાલી, મહાકાલી, ચામુંડા, મંગલા, ૦૧. ઋષભદેવ વૃષ વટવૃક્ષ ગોમુખ ચક્રેશ્વરી રે કામાખ્યા, ભદ્રકાલી, દુર્ગા, ત્રિપુટા, ગણેશ્વરી, પ્રેતાક્ષી, કાલરાત્રિ, ૦૨. અજિતનાથ હાથી સપ્તપર્ણ મહાયક્ષ અજિતવાળા ૨ ૬ વૈતાલી, વારાહી, ભુવનેશ્વરી, યમદૂતી વગેરે આવી દેવીઓ છે. ૦૩. સંભવનાથ અશ્વ શાલવૃક્ષ ત્રિમુખ દુરિતારી ૬ જૈનધર્મમાં આવીદેવીઓને ચોસઠયોગિનીઓ તરીકે પૂજવામાં આવે ૦૪. અભિનંદનનાથ કપિ પિયાલવૃક્ષ યક્ષેશ્વર કાલિકા જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ દતા અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ "
જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા '