SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૩૫ જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ " અમદાવાદ : એક જૈન તીર્થ દષ્ટિએ | ડૉ. થોમસ પરમાર [ વિદ્વાન લેખક ડૉ. થોમસ પરમાર એચ. કે. આર્ટ્સ કૉલેજ તથા ભો. જે. સંસ્થા-અમદાવાદમાં ૩૪ વર્ષ સેવા આપી નિવૃત્ત થયા. એમણે ગુજરાતના હિંદુ અને જૈન મંદિરોના સ્થાપત્ય પર પીએચ.ડી. કર્યું છે. તેમના ૧૧ જેટલા ગ્રંથ ભારતીય સંસ્કૃતિ, કલા અને સ્થાપત્ય પર છે. ઉપરાંત આ વિષયો પર એમના ૮૦ જેટલા લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. હાલ ગુજરાતી અને જેન વિશ્વકોશમાં કાર્યરત છે. તીર્થની માહિતી : અમદાવાદ એ ગુજરાતનું પાટનગર છે તથા સાથે સાથે જૈનોની અનેક સંસ્થાઓ, મંદિરો, ગ્રંથભંડાર અને ઈતિહાસ અહીં સચવાયેલો છે. પ્રાચીન અને અર્વાચીન બધા દેરાસરો જોવાલાયક છે. અમદાવાદ શહેર ભારતના બધા સ્થળેથી હવાઈ, રેલવે કે રોડથી પહોંચી શકાય છે.] ગુજરાતના ધાર્મિક ઈતિહાસમાં અમદાવાદનું વિશેષ મહત્ત્વ છે. તીર્થમ્' અર્થાત્ જેના વડે સંસાર તરી જવાય તે તીર્થ કહેવાય. મેં સાબરમતીના પ્રવાહની સાથે સાથે પ્રાચીનકાળથી અહીં વિવિધ ધર્મો અમદાવાદમાં ૩૦૦ જેટલાં જૈન મંદિરો આવેલાં છે. અહમદશાહ હૈ જે અને સંપ્રદાયોના પ્રવાહ વહેતા આવ્યા છે. તેથી જ અહીંના પહેલાએ ઈ. સ. ૧૪૧૧માં સાબરમતી નદીના કાંઠે અમદાવાદની જૈ ૪ નગરજીવનમાં મહદ્અંશે બિનસાંપ્રદાયિકતાની છાયા પ્રસરેલી છે. સ્થાપના કરી તે પૂર્વે અહીં કર્ણાવતી અને આશાવલ નગરીઓ હતી. તે ૐ ભાતીગળ પ્રજાની વસ્તી ધરાવતું આ નગર તેના કિલ્લા, નગર- આમ આશાવલ, કર્ણાવતી અને અમદાવાદ એ આ નગરની ત્રણ હું હું દ્વારો, વાવ-તળાવ, મંદિરો અને મસ્જિદો-મકબરાના લીધે વિશ્વ અવસ્થા છે. આ ત્રણે તબક્કા દરમ્યાન અહીં જૈન ધર્મ પ્રચલિત હતો. છે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોઈપણ સ્થળનું ધાર્મિક જૈનસ્રોતોમાં આ નગરને રાજનગર અને જૈનપુરી તરીકે ઓળખાવેલ હૈં સ્થાપત્ય ત્યાંની પ્રજાની ધાર્મિક ભાવનાને પ્રતિબિંબીત કરે છે. કિલ્લા, છે. તીર્થભૂમિની ઉપમા આપતાં તેના વિશે કહેવાયું છેઃ 8 વાવ, તળાવ, દરવાજા જેવા નાગરિક સ્થાપત્યની સરખામણીમાં દિવ્યધામ રાજનગર તીર્થભૂમિ છે મનોહારી હું અહીં ધાર્મિક સ્થાપત્ય વિપુલ પ્રમાણમાં નિર્માણ પામ્યું. એમાં યે મહિમા એનો જગમાં ભારી, ગુણ ગાવો સહુ ભાવધરી. મેં મંદિરોની સંખ્યા તો ઘણી મોટી છે. અહીંના હિંદુ અને જૈન મંદિરો જેનપુરી વિશેનો ઉલ્લેખ આ પ્રમાણે છે: જે તે ધર્મોની શ્રદ્ધાને અભિવ્યક્ત કરતાં આજે પણ વર્ષોથી ઊભા છે. જેનપુરીના જૈન મંદિરો જોતાં દિલ હરખાય જ અમદાવાદના મંદિર સ્થાપત્યમાં જૈનોએ પણ પોતાનું વિશિષ્ટ અનેક જૈન મંદિરોથી જેનપુરી કહેવાય. હું યોગદાન આપ્યું હતું જે વર્તમાનમાં ઊભા રહેલાં જૈન મંદિરો રાજનગરના જૈન શ્રેષ્ઠીઓએ તેમની ધાર્મિક ભાવનાથી હું (દેરાસરો) જોતાં જણાય છે. રાજનગરની ભૂમિને અનેક જૈનમંદિરોના નિર્માણથી શણગારીને , આ મંદિરો પથ્થર કે ઈંટ વડે બાંધેલી માત્ર ઈમારતો નથી, પણ પવિત્ર બનાવી દીધી છે. રાજનગરના જૈન મંદિરોનો ઈતિહાસ જૈનોનાં 8 હૈ આત્મકલ્યાણના તે જીવંત સ્મારકો છે-તીર્થો છે. આવા તીર્થોની ઈતિહાસ જેવો જ ભવ્ય, વિવિધતાભર્યો અને સાધન સંપન્ન છે. હૈ યાત્રા કરવાથી, દર્શનથી કે પૂજાથી છે આશાવલ, કર્ણાવતી અને છુિંઅહમદશાહ પહેલાએ ઈ. સ. ૧૪૧૧માં સાબરમતી 8 વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિમાં | અમદાવાદ એ ત્રણ તબક્કા | નદીના કાંઠે અમદાવાદની સ્થાપના કરી તે પૂર્વે અહીં | ૨ ઉત્તરોત્તર વધારો થતો રહે છે. | દરમ્યાન જૈનોનો પ્રતાપ ગૂંજતો રે ' ઝિન કર્ણાવતી અને અંશાવલ નગરીઓ હતી. કે જે આવા સ્થળોએ મહાત્માઓએ, ( દેખાય છે. ચિંતકોએ પોતાના પાદવિહારથી એ ભૂમિને પવિત્ર કરી છે. ત્યાં આશાવલ હું આ મહાત્માઓએ પદ્માસનમાં બેસીને કે કાયોત્સર્ગમાં ઊભા રહીને આશાવલ કે આશાપલ્લી આશા ભીલે દસમા સૈકા પહેલાં વસાવ્યું કે લાંબા સમય સુધી આકરી તપશ્ચર્યા કરીને તેમણે એ ભૂમિને પોતાની હતું. ‘પ્રભાવક ચરિત’ પ્રમાણે અહીં ૮૪ મોટાં શ્રીમંત શ્રાવકો રહેતા રે રે આધ્યાત્મિક ઊર્જાથી રસતરબોળ કરી દીધી છે. એટલે આટલાં વર્ષો હતા. જૈન અને હિંદુઓના અનેક મંદિરો હતા. શ્રી સમયસુંદર રે € પછી પણ શ્રદ્ધાળુ જ્યારે આ તીર્થોની યાત્રા કરે છે અને દર્શન કરે ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે અહીં ભાભા પાર્શ્વનાથનું વિશાળ મંદિર ૬ શું છે ત્યારે એ ઊર્જાના પૂંજમાંથી આધ્યાત્મિક શક્તિ મેળવીને આત્મ- આવેલું હતું. ઉદયન મંત્રીએ બોંતેર જિનાલયવાળો ‘ઉદયન વિહાર' રે કલ્યાણના માર્ગે આગળ વધે છે. તેથી જ મંદિરો ઈમારત કરતાં નામનો જિનપ્રાસાદ બંધાવ્યો હતો. ચાચ નામના શ્રેષ્ઠીએ એક જૈન = હું પણ કંઈક વિશેષ છે. જૈન શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે “તીચંતે મનેનેતિ દેરાસર બંધાવ્યું હતું. અહીં વાસુપૂજ્ય સ્વામીનું એક મંદિર હતું. આ ; જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ "
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy