SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 'પૃષ્ટ ૨૮ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઑક્ટોબર ૨૦૧૪ શેષાંક ૐ બન્યા હતા. કુર્ચાલિ-સરસ્વતી (મુછવાળી સરસ્વતી)ના પગલાંના દર્શન કરવાથી આવા મહાપુરુષ, આવી વિદ્વત્તાસભર પ્રતિભાએ ડભોઈની ભૂમિ વર્ષોથી સ્થભિત થયેલી આચાર્ય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા.ની € પર પોતાનો અંતકાળ જાણી અનશનની આરાધના કરી અને આજથી સર્જકપ્રતિભા પુનઃસંચાર પામી હતી. મા સરસ્વતીના આ લાડલા રે મેં લગભગ ૩૫૦ વર્ષ પહેલાં પોતાનો પાર્થિવ દેહ મૂકી દિવ્યચેતના બેટા, પરમયોગીના ચરણકમળો અમે સૌ સહયાત્રીઓના હૃદયમાં જે કે પ્રતિ પ્રયાણ કર્યું. એમના દેહના અગ્નિસંસ્કાર માટે આ ભૂમિ પસંદ અનોખા સ્પંદનો જગાવી રહ્યા. કરાઈ. આ સીત તલાવડીના કિનારાની ભૂમિ પર લોકો કહે છે કે, દર્ભાવતીની આ પાવન ભૂમિ પર તેજપાલની શૂરવીરતા, હીરાધર જુ એક સમયે ‘ન્યાયનો ધ્વનિ સંભળાતો. સલાટની કલાત્મકતા અને એ સૌથીય પાવન એવી ઉપાધ્યાય રે ઉપાધ્યાયજીના વિરાટ પગલાં પર ભાવથી વંદન કર્યા. આ યશોવિજયજીની જ્ઞાનકલારૂપ સરસ્વતી અમારા હૃદયને ભીંજવી રહી. ૪. સુરત તીર્થોની યાદીમાં સુરતનું નામ જોઈ આશ્ચર્ય થાય, પણ સુરત માફી માગે છે, બીજી બાજુ ધરણેન્દ્ર પ્રભુની સેવા કરી રહ્યા છે, પણ મેં ૬ જેમ એની ખાણી-પીણી માટે પ્રસિદ્ધ છે, એમ સુરત તેના અનેક પ્રભુ સૌ પ્રત્યે સમભાવ ધારણ કરી રહ્યા છે. - જિનાલયોથી પણ સુપ્રસિદ્ધ છે. આ જ દેરાસરમાં ઉપર ગુરુમંદિરમાં દેવચંદ્રજીની મૂર્તિ બિરાજમાન છે ગોપીપુરાની એક પછી એક પોળો વટાવી પોળોના ગર્ભભાગમાં છે. અધ્યાત્મયોગી દેવચંદ્રજીની મૂર્તિ જોઈ મન રોમાંચિત થઈ ગયું. હું પહોંચો, ત્યાં શીતલનાથ ભગવાનનું દેરાસર દેખાય. આ દેરાસરના આ સાધકપુરુષનો આ જિનાલય સાથે શું સંબંધ હશે? એવો પ્રશ્ન હૈ કે ગર્ભગૃહમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની અતિશય કલાત્મક પણ થયો. ત્યાં બાજુમાં જિનાલયનો ઇતિહાસ લખાયો છે, પરંતુ કે મૂર્તિ બિરાજમાન છે. એમાંથીય દેવચંદ્રજી અંગે ખુલાસો ન મળ્યો. પણ દેવચંદ્રજીના જ અનેકોનું પરમ શ્રદ્ધા કેન્દ્ર અને જ્ઞાન વિમલસૂરિએ પણ જે પ્રતિમા એક સ્તવનમાં સુરતના કચરા કીકા પરિવારના સંઘ સાથે ગિરિરાજ ૨ ૨ સમક્ષ છ માસ ધ્યાન ધર્યું હતું, એ કાયોત્સર્ગમુદ્રામાં બિરાજતી વિલક્ષણ ભેદવાની વાત છે, એટલે આ સાધક મહાત્માએ સુરતમાં પણ અમુક હું = પ્રતિમાનું દર્શન કરતાં જ તત્કાળ મન એક અનિર્વચનીય અનુભૂતિનો કાળ સ્થિરતા કરીહશે, અને આ જિનાલયને બાંધનાર શ્રાવક પરિવાર નું ૬ અનુભવ કરે છે. પણ તેમના પ્રતિ આદર ધરાવતો હશે. શ્વેત પાષાણની મધ્યમ ઊંચાઈની આ પ્રતિમામાં મસ્તકની ઉપર બાજુમાં જ સુવિધિનાથ દેરાસરના ભોંયરામાં સૂરજમંડન ક $ જે ઝીણું ઝીણું કોતરકામ કરી સહસ્ત્રફણાઓનો-હજારફણાઓનો પાર્શ્વનાથની દેદિપ્યમાન મૂર્તિ આપણા મનને આકર્ષે છે. આ મંદિરના ? હું જે ઘટાટોપ સર્યો છે, એ સૌને આશ્ચર્યચકિત કરી દે છે. રાણકપુરની પ્રદક્ષિણાપથમાં મૂળ વેળુની અત્યારની મૂર્તિ છે. એવી જ સૂરજમંડન હું મંદિરની દિવાલ પરનું શિલ્પ યાદ આવે. આજુબાજુમાં દસ પાર્શ્વનાથની પ્રતિમા જોઈએ તો આપણું મન મૂંઝાય, મૂળ મૂર્તિ કઈ? હૈં ૨ ગણધરોની લઘુમૂર્તિઓ છે. ધરણેન્દ્ર અને પદ્માવતી બેય બાજુ શોભી સુરતના ગોપીપુરા વિસ્તારમાં જ બીજાય અનેક જિનાલયો છે. હું ૬ રહ્યા છે, તો ચરણમાં કમઠ નતમસ્તક થઈ માફી માગી રહ્યો છે. આગમોકારક સાગરાનંદસૂરિ સ્થાપિત જ્ઞાનભંડારો અને પ્રકાશન નવું કમઠ (મેઘમાલિ)નું મૂર્તરૂપ સમગ્ર જૈન શિલ્પોમાં ભાગ્યે જ સંસ્થાઓ લગભગ નિષ્ક્રિય અવસ્થામાં જોવા મળે છે ત્યારે હૃદયમાંથી શું જોવા મળે. આ મૂર્તિના હાથોને કમળના ફૂલથી મુખ્ય શિલ્પ સાથે ઉઠે છે કે, આ જ્ઞાનતીર્થોને સાચવનારું કેમ કોઈ નથી? આ ડું જોડી દીધા છે. અતિશય ઝીણવટભરી આ શિલ્પકળા આપણા સૌના સુરતમાં સોનાની મૂરત સમા આ રમ્ય-ભવ્ય-દેદીપ્યમાન ૪ * મનને આશ્ચર્યચકિત કરી દે છે. જિનાલય જોયા, તો કવિ નર્મદ યુવાવર્ત ટ્રસ્ટ દ્વારા સચવાયેલું નર્મદનું & લોકોમાં કહેવાય છે કે, ઉપસર્ગના પ્રતિક એવા કમઠનું શાંત ઘર પણ જોયું, અને તે સંસ્થા દ્વારા થયેલા અનેક પ્રકાશનો પણ હું ગુ થવું. માફી માગવી વગેરે આ મૂર્તિમાં આલેખાયેલ હોવાથી આ જોયા ત્યારે થયું કે, આપણા સુરતની એક કાળની જૈન વિદ્વતાની રે મૂર્તિનું પૂજન-સ્મરણ આદિ ઉપસર્ગની શાંતિ માટે તત્કાળ કાર્યસિદ્ધિ ગૌરવભરી પરંપરા ક્યારે ફરી જીવતી થશે? & કરનાર બને છે. પ્રભુના ગણધર–અધિષ્ઠાયક પરિવાર યુક્ત આ ૐ મૂર્તિ એક વિલક્ષણ શિલ્પસમૃદ્ધિનો પરિચય કરાવે છે. આ મૂર્તિ એ/ ૩૧, ગ્લેડહર્ટ, ફીરોઝશાહ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ), હૈ જાણે હેમચંદ્રાચાર્ય રચિત સકલાર્ડની કમઠે ધરણેન્દ્રી ગાથાનું મુંબઈ-૪૦૦ ૦૫૪. ૐ મૂર્તિમંત રૂપ હોય એવી શોભે છે. એકબાજુ કમઠ ઉપસર્ગ કરી મોબાઈલ : ૦૯૮૯૨૬૭૮૨૭૮. જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિલ્ય 3 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy