________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૨૧
8 કરાવેલા ‘વિમલવસહી મંદિરમાં અનેક લાવણ્યસભર સુંદર શિલ્પ ભવ્ય જિનાલયોના સર્જન કર્યા છે. વિશાળકાય જિનમૂર્તિઓની વાત કે રચનાઓ જોવા મળે. તેની પ્રસિદ્ધ હસ્તિશાળામાં હાથીના અનેક આવે તો શ્રવણબેલગોડાની બાહુબલિની મૂર્તિ અવશ્ય સ્મરણે ચઢે. દે સુંદર શિલ્પો જોવા મળે. ત્યાંથી આગળ વધો, ત્યાં પ્રત્યેક દેરીની શિલ્પોની વાત કરીએ તો, બદ્રિનાથ જૈન ટેમ્પલ અથવા " કમાનમાં પણ અનેક અવનવિત રચનાઓ જોવા મળે. કમાનમાંના શીતલનાથ દેરાસર (કલકત્તા)નું સ્મરણ પણ અવશ્ય કરવું પડે. આ એક 8 કમળફૂલની રચના જોઈ મનમાં પ્રશ્ન જન્મે કે સરોવર વિના આવા મંદિરના વિશાળ સ્થાપત્યમાં મુગલ, રોમન અને ભારતીય છે હું સુંદર કમળફૂલ કેવી રીતે ખીલ્યા હશે? વળી, બીજી બાજુએ આવેલ શિલ્પકળાના સંયોજનથી એક અનોખી સુંદરતાનું નિર્માણ કર્યું છે. હું શુ કાલિયદમનની રચના પણ શું આ જૈન શ્રાવકે ઉદાર દૃષ્ટિબિંદુથી દિલ્હીમાં ચાંદની ચોકમાં આવેલા સુમતિનાથ જૈન દેરાસરમાં પણ છું & કરી હશે કે પછી કાલિયદમનથી કામદમનનો સંદર્ભ એના મનમાં મોગલ ચિત્રકળા અને સુવર્ણરંગી પીંછીકામ અનેરી શોભા ધારણ 8 હૈં હશે, એવો પ્રશ્ન થાય. વચ્ચેનો ભવ્ય ગૂઢમંડપ તો અનેરી શોભા કરે છે.
ધારણ કરે છે. લુસિગવસહી મંદિરની રચના પણ અનોખી છે. કાષ્ટશિલ્પમાં સુરતના શાહપુર વિસ્તારમાં આવેલું ચિંતામણિ હું -હૈ વસ્તુપાલ-તેજપાલની આ અપૂર્વ મંદિરરચનામાં નેમિનાથના ત્રણ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર સુપ્રસિદ્ધ છે. એક જમાનામાં તળ કે ૨ કલ્યાણકો-દીક્ષા-કેવળજ્ઞાન-નિર્વાણ અવસ્થાને સૂચવતી મૂર્તિ ત્રયની મુંબઈમાં આવેલા અનેક જિનાલયો પણ તેના કાષ્ટશિલ્પો માટે ? રચના ધ્યાન ખેંચે છે. આ મંદિરના મધ્યભાગમાં આવેલા દેરાણી- પ્રસિદ્ધ હતા. સમયાંતરે જીર્ણોદ્વારમાં એ મંદિરો હવે આરસપહાણના જેઠાણીના ગોખલાઓ તો વિશ્વપ્રસિદ્ધ છે. અહીં વસ્તુપાલ- વિશાળ-સંકુલ શીલ્પકળાથી સમૃદ્ધ બન્યા છે. કાષ્ટના મનોરમ ? & તેજપાલની પત્નીઓની ઉદારતાને પરિણામે શિલ્પમાં અત્યંત સૂક્ષ્મતા ગૃહજિનાલયો પણ એક કાળે કલાત્મક અને સુંદર બનતા. આવા ઉં અને સૂચારુતાનું પ્રાગટ્ય શક્ય થયું છે.
જિનાલયોમાંના કેટલાક કોબામાં સચવાયા છે. એક ભિલાડ પાસે આબુની બાજુમાં આવેલા કુંભારિયા (આરાસણ) તીર્થ પણ બનેલા નંદીગ્રામના જિનાલયમાં સચવાયું છે. જ તેની શિલ્પકળા માટે પ્રસિદ્ધ છે. તેના મંદિરોની કોતરણી આબુ- કાળના પટ પર અનેક જૈનાચાર્યો અને યતિઓ તેમજ સાધુ-૬ દૈ દેલવાડાના જિનમંદિરોની યાદ અપાવે એવી સમૃદ્ધ છે. સાધ્વીગણોએ શ્રાવકોમાં પરમાત્મભક્તિના સંસ્કાર દૃઢ બની રહે, હું 3 રાણકપુર તીર્થ એની માંડણી-(એના સ્થાપત્ય) માટે સુપ્રસિદ્ધ એ માટે જિનાલય-નિર્માણની પ્રેરણા આપી છે. આ સાધુ ભગવંતોના 5 ૨ છે. એમ છતાં એના ભવ્ય મંડપોમાં કરાયેલી કલ્પવેલી અને અન્ય પ્રેરણા-પીયૂષ ઝીલી અનેક જૈન શ્રાવકો અને જૈન શ્રાવિકાઓએ હું * કોતરણીઓ પણ ખાસી આકર્ષક
ઉદારહૃદયથી મંદિર નિર્માણમાં તન- 5 '
સિધ્ધાચલની વાસી પ્યાર્ચ લાગે રે છે. તેની બહાર આવેલું નેમિનાથ
મન-ધનથી ભોગ આપ્યો છે. જે મંદિર તેના કામક્રીડાના શિલ્પો સિધ્ધાચલનો વાસી પ્યારો લાગે, મોરા રાજીંદા,
આકાશ ચુંબતા વિશાળ માટે પ્રસિદ્ધ છે. જૈનમંદિરોમાં ઈણ રે ડુંગરીઆમાં ઝણઝીણી કોરણી,
તીર્થસ્વરૂપ જિનાલયોથી માંડી સામાન્ય રીતે આવા શિલ્પો
| ઉપર શિખર બિરાજે - મો૦ સિ૦ ૧ નાનકડા ગૃહજિનાલયોના પ્રયોજાતા નથી, પણ ખજુરાહોની કાને કુંડળ માથે મુગટ બિરાજે,
નિર્માણમાં તેમ જ તેની શિલ્પસૃષ્ટિનો પ્રભાવ અહીં તહીં - બાંહે બાજુબંધ છાજે-મો૦ સિ૦ ૨
સારસંભાળમાં આ ચતુર્વિધ સંઘે ફેલાયો હોય. ખજુરાહોના
મોટું યોગદાન આપ્યું છે. આથી જ મંદિરસમૂહમાં પણ કેટલીક આવી ચઉમુખ બિંબ અનોપમ છાજે,
વિશ્વના પટ પર આજે જૈન સંસ્કૃતિની તંત્ર સંબંધિત શિલ્પવૃષ્ટિ જોવા મળે અદ્ભુત દીઠે દુ:ખ ભાંજ–મો૦ સિ૦ ૩
સુગંધ લઈ આ અનેરા અને અનોખા કે ચુવા ચુવા ચંદન ઓર અરગમ,
શિલ્પમંડિત સ્થાપત્યો પોતાનું મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે - કેસર તુલક વિરાજ-મો૦ સિ૦ ૪ વિશિષ્ટ સ્થાન ધરાવે છે # આવેલા ગોપાચલ પર્વતમાં પહાડો
ઇણ ગિરિ સાધુ અનંતા સિધ્ધા હૈ કોતરીને બનાવેલા વિશાળકાય ' કહેતા પાર ન આવે-મો૦ સિ૦ ૫
એ/ ૩૧, ગ્લેડહર્સ્ટ, $ દિગંબર મંદિરો તેમજ
ફીરોઝશાહ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ) gિ જિનમૂર્તિઓ એની ભવ્યતા માટે જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે,
મુંબઈ-૪૦૦ ૦૫૪. ૨ જાણીતા છે. તોમર વંશના આ
આ ભવ પાર ઉતારો-મો૦ સિ૦ ૬
મોબાઈલ : ૦૯૮૯૨૬૭૮૨૭૮.૨
જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ "
જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્ય વંદની અને શિલા સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલા ને
જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ન જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક