SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૧૯ જૈનમંદિરો અને તીર્થસ્થળોમાં પ્રયુક્ત શિયા ડૉ. અભય દોશી. જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદતા અને શિલ્પ " શિલ્પકળા પાષાણ કે ધાતુ જેવા માધ્યમને પ્રયોજે છે. છીણી કે પાર્શ્વનાથ ભગવાનની સાથે જ સુપાર્શ્વનાથ ભગવાનની માતાએ ક છે અન્ય રૂપ નિર્માતિના સાધનના માધ્યમથી વિવિધ ભાવમુદ્રાઓ સ્વપ્નમાં પાંચફણાવાળો સર્પ જોયો હતો, આથી ક્યાંક સુપાર્શ્વનાથ છે હું પ્રગટાવે છે. પ્રાચીનકાળથી મનુષ્ય પોતાના આરાધ્ય દેવી- મૂર્તિમાં પણ પાંચફણા જોવા મળે છે. પાવાગઢ પરના દિગંબર હું કું દેવતાઓની શિલ્પના માધ્યમથી ઉપાસના કરતા આવ્યા છે. જિનમંદિરમાં પણ આવી વિલક્ષણ સુપાર્શ્વનાથ જિનપ્રતિમા જોવા મેં હું શિલ્પકળાને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજીત કરી શકાય. મળે છે. ૬ મૂર્તિવિધાન (પ્રતિમા નિર્માણ) અને રૂપવિધાન (સુશોભન શિલ્પ). બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથનો તેમના પિતરાઈ શ્રીકૃષ્ણ -૬ ૬ જૈન મંદિરોમાં સ્વાભાવિક રીતે જ કેન્દ્રસ્થાનમાં જિનેશ્વરદેવની અને બલદેવ સાથેના સંબંધોને ધ્યાનમાં રાખી, મથુરા આદિ સ્થળોએ ૬ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હોય છે. શાસ્ત્રકારોએ દર્શાવેલી પરિકરમાં શંખ સાથેની શ્રીકૃષ્ણ, બલદેવ આદિની વિલક્ષણ મૂર્તિઓ ૪ મર્યાદા મુજબ જિનમંદિરમાં પરમાત્માની શાંતરસથી ભરપૂર, જોવા મળે છે. * સર્વાગ સંપૂર્ણ, પદ્માસન (પર્યકાસન) કે કાયોત્સર્ગમુદ્રા (ખડગાસન)માં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના દીક્ષા સમયે ઈન્દ્રમહારાજાના બિરાજમાન કરવામાં આવે છે. પરમાત્માની નિર્વાણ અવસ્થા (પરમ કહેવાથી એક મુષ્ઠિ લોચ રહેવા દીધો હતો. આથી અનેક સ્થળે શ્રી કું હું શાંત-પૂર્ણસિદ્ધ મુદ્રા)નું ધ્યાન જ પરમલક્ષ્ય હોવાથી આ પ્રકારની ઋષભદેવ ભગવાનની પ્રતિમાઓમાં જટાઓ દર્શાવવામાં આવે ? મર્યાદા દર્શાવવામાં આવી છે. છે. અતિપ્રાચીન કાંગડા (હિ. પ્ર.)ની ઋષભદેવપ્રભુની પ્રતિમામાં પ્રાચીનકાળમાં ધાતુપ્રતિમાઓ મનોહારી જટાના દર્શન થાય છે. હું ૬ વિશેષ પ્રમાણમાં નિર્માણ પામતી. પરમાત્મા સિદ્ધ સ્વરૂપ છે, માટે તેમની નિર્વાણ ઈન્દોર (મ.પ્ર.)માં હૂકારગિરિ ૬ અકોટા (વડોદરા પાસે), વસંતગઢ અવસ્થાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. તીર્થમાં પણ આવી જટાયુક્ત ? (પિંડવાડા રાજા પાસે)થી પ્રાપ્ત મનોહારી પ્રતિમાનું નિર્માણ કરવામાં મેં ન વિવિધ ધાતુ-કાંસ્યપ્રતિમાઓ ભાવવાહી અને અત્યંત કલાત્મક છે. આવ્યું છે. જ્યાં આવી સંપૂર્ણ જટા ન હોય ત્યાં પણ અનેક સ્થળે નર્ક * આ સાથે જ મથુરા અને અન્ય સ્થળોથી વિપુલ માત્રામાં પાષાણ ખભા પર કેશાવલીના સંકેત દ્વારા ઋષભદેવ પ્રભુની વિલક્ષણ પ્રતિમાઓ મળી આવી છે. પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓમાં ધરણેન્દ્ર કરેલા પરમાત્મા મહાવીર પ્રભુ દીક્ષા લેવા પૂર્વે ભાઈના કહેવાથી એક જુ ૪ ઉપસર્ગનિવારણની સ્મૃતિમાં પાછળ નાગછત્ર આલેખવાની પ્રથા વર્ષ સંસારવાસમાં માતા-પિતાના સ્વર્ગવાસ પછી રહ્યા હતા. આ જ હૈ રહી છે. પ્રભુ પ્રતિમા પાછળના નાગછત્રમાં ફણાઓની સંખ્યાથી કાળમાં પ્રભુ ભાવથી દીક્ષિત હતા, પણ દ્રવ્યથી સંસારીવેશમાં હતા. હૈ માંડી એના નિર્માણમાં વિવિધ આકૃતિઓ દ્વારા શ્રાવકો અને કુમાર સોનીનો જીવ જે વ્યંતર યોનિમાં હલકી કક્ષાનો દેવ બન્યો છે 8 શિલ્પીઓએ જિનપ્રતિમામાં વિલક્ષણતા લાવવાનો પ્રયત્ન કર્યો. હતો તેણે પોતાના આત્માના ઉદ્ધાર માટે મિત્ર દેવના કહેવાથી રે સાતફણાવાળા સર્પથી માંડી નવફણા, હજારફણા (૧૦૦૮ ફણા) ગોશીષ ચંદનમાંથી પ્રભુની આ અવસ્થાની મૂર્તિ બનાવી હતી. આ રે જે વાળી વિશિષ્ટ મુદ્રાઓની પાર્શ્વનાથ ભગવાનની વિલક્ષણ પ્રતિમાઓ મૂર્તિ વીતભયનગરમાં ઉદાયી રાજા દ્વારા પૂજાઈ હતી, અને એ હું નિર્માણ પામી. આ નાગફણાઓ દ્વારા પ્રભુ પ્રતિમામાં વિલક્ષણ પછી મૂર્તિ ઉજ્જૈનમાં સ્થાપિત થઈ હતી. પ્રભુ મહાવીરની આ દિવ્ય હું સૌંદર્ય પ્રગટાવવાનો ઉપક્રમ નોંધપાત્ર છે. રાણકપુરના પ્રતિમાના અનુકરણમાં અનેક સ્થળે અલંકારયુક્ત પ્રભુપ્રતિમાઓની 8 કે ભીંતપટપરની સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રતિમા, સુરતની પ્રસિદ્ધ સ્થાપના થઈ. આવી પ્રભુપ્રતિમાઓને ‘જીવિતસ્વામી’ (પરમાત્માની હૈ રે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રતિમા તેમ જ મુંબઈ (માટુંગા) સ્થિત જીવંત અવસ્થાની પ્રતિમા) તરીકે ઓળખાય છે. કાળક્રમે રે હું સહસ્ત્રફણા પાર્શ્વનાથ આદિ વિલક્ષણ ફણાટોપ સાથેની પ્રતિમાઓ મહાવીરસ્વામી છોડી અન્ય તીર્થકરોની પણ જીવિત પ્રતિમાઓની હું શિલ્પકળાની દૃષ્ટિએ વિશેષ દર્શનીય છે. ક્યાંક ખભા પર સર્પ (આભૂષણયુક્ત મૂર્તિઓ ની) પણ સ્થાપના થઈ હતી. જે = સાથેની પ્રતિમાઓ પણ દૃષ્ટિગોચર થાય છે. લોદ્રવા (જેસલમેર)માં “જીવિતસ્વામી’નો બીજો એક સંદર્ભ પ્રભુના વિચરણકાળ દરમિયાન ; ૬ પણ પાર્શ્વનાથ પ્રભુનું નાગછત્ર વિલક્ષણ છે. સ્થાપના પામેલી પ્રભુપ્રતિમા સાથે છે. રાજસ્થાનમાં આવેલા નાણા, જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ન જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ "
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy