________________
કહેબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૧૦૩
બાળ શ્રાવકોના જીવન ઘડતરમાં જૈન શિલ્પ સ્થાપત્યોનું યોગદાન dડૉ. અભય દોશી ઘ ડૉ. રેણુકા પોરવાલ
ભારતીય કુટુંબમાં બાળક કેન્દ્ર સ્થાને હોય છે. એનામાં સારા સંસાર છોડવા તૈયાર થયા. લોકાંતિક દેવોએ પણ સંયમ લેવાનો હું સંસ્કારોનું સિંચન કરવાનું સતત ચિંતન ઘરનો વડીલવર્ગ કરે છે. અવસર પાકી ગયો છે એમ સૂચન કર્યું. . વીર વિજયજીની વાણી રે રે આ સિંચનનો પ્રાયોગિક અનુભવ એટલે જ તીર્થક્ષેત્રોની યાત્રા. સુંદર રીતે વહે છેજ પરિવારજનો બે-ચાર-આઠ દિવસ ઘરની ઉપાધિથી મુક્ત થઈ ‘રાણી સાથે વસંતમેં, વન ભીતર પેઠે,
એકબીજા સાથે પ્રેમથી રહે છે. ઉપરાંત પવિત્ર તીર્થોના કુદરતી સૌંદર્ય, પ્રાસાદ સુંદર દેખ કે, ઉહાં જાકર બેઠે.૧૮ = હવા-પાણી, પ્રભુ ભક્તિ, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ આદિથી તન
રાજિમતીકું છોડ કે, નેમ સંયમ લીના, ૬ અને મન બંને પ્રફુલ્લિત રહેતું હોવાથી માનવીને ઉર્જાશક્તિ મળી
ચિત્રામણ જિન જોવત, વૈરાગે ભીના.૧૯ % રહે છે. આ સર્વ બાબતોથી આપણા પૂર્વજો માહિતગાર હતા માટે
લોકાંતિક સુર તે સમે, બોલે કર જોરી; છે તેમણે પર્વતની તળેટીમાં, પર્વતો પર, કે નદી કિનારે કલા અને
અવસર સંયમ લેને કા, આ અબ એર હે થોરી..૨૦ હું સ્થાપત્યના ઉમદા ઉદાહરણ સમાન તીર્થકરો, દેવદેવીઓ અને ૐ ગુરુજનોના સ્થાનકો સ્થાપિત કરાવ્યા. મંદિરોમાં દર્શાવાતી ધાર્મિક
(પાર્શ્વનાથ પંચ કલ્યાણક પૂજા-શ્રી વીર વિજયજી કૃત) કળા, પ્રતીકો અને દેવ-દેવીઓના ચિત્રણો હજારો વર્ષથી અવિચ્છિન્ન વર્તમાન સમયમાં પણ મંદિરના રંગમંડપ, ઘુમ્મટ અને ભીંતો રીતે થોડા પરિવર્તન સાથે અંકિત થતા આવ્યા છે. પર પ્રભુના ઉત્કટ સમતાભાવ, દયા, પરોપકાર વગેરે અંકિત કરેલા ૬ (શાલભંજીકાઓની ભાવ ભંગીમા જે આજે જોવા મળે છે એનું મૂળ હોય છે. ઉદાહરણાર્થ ચંડકૌશિક દ્વારા મહાવીર પ્રભુને ડંશ દીધા ૬ છે મોહેંજો ડેરોની કાંસ્ય પ્રતિમામાં પણ નિરખવા મળે છે.) ટૂંકમાં બાદ પ્રભુના પગના અંગૂઠામાંથી વહેતી દૂધની ધારા, એમનામાં 5 તીર્થસ્થાન એટલે એક જ સ્થળે શ્રદ્ધા, કલા, સાહિત્ય અને સ્થાપત્યનો નિરંતર પ્રવાહિત થતો સમતાભાવ દર્શાવે છે. ગોવાળ દ્વારા સંગમ. ત્યાં ફરી ફરી દર્શન-પૂજાની તક મળે એટલે યાત્રાળુઓની મહાવીરજીના કાનમાં ખીલા ઠોકવાનું શિલ્પ કે કમઠ દ્વારા પાર્શ્વનાથને દૃષ્ટિ કેળવાતી જાય તથા એની અલૌકિકતા સમજાય.
ઉપસર્ગો કરવાનું ચિત્રો જોઈને ભક્તો ભાવવિભોર થઈ જાય છે. ? ૨ આપણા બેનમૂન સ્થાપત્યમાં પ્રત્યેક શુભ પ્રતીકોને આવરી લેવાય એમને જીવનમાં ઉદ્ભવતા અનેકવિધ પ્રશ્નો કે દુઃખો સહન કરવાનું s શું છે. જેમ કે કમળ, સ્વસ્તિક, ઘંટડીઓ, ફૂલની માળાઓ, હાથીઓ, નવું બળ મળે છે. પ્રભુએ સહન કરેલ અનેક તકલીફો અને પીડા છું હ મીનયુગ્મ, ભદ્રાસન વગેરે. તીર્થકરોના જીવનના મહત્ત્વના પ્રસંગો, જોઈને માનવીને પોતાને પડેલ દુઃખ તુચ્છ લાગે છે, એ દુ:ખથી ૬
સંસારથી વિરક્ત થવા માટેના કારણભૂત પ્રસંગો અને પંચ ડરી જઈ પોતાનું જીવન સમાપ્ત કરવા તરફ નથી વળતો પરંતુ ૬ S કલ્યાણકોના અંકનો શિલ્પકળા અને ચિત્રકળાના માધ્યમથી દર્શાવેલા પરિસ્થિતિનો મુકાબલો કરે છે. 8 હોય છે. આવી ચિત્રકળાઓ પ્રાચીન સમયમાં પણ હતી એમ ચતુર્વિધ સંઘની પ્રગતિ માટે શ્રાવકોએ પોતાના બાળકોના હૈ ન8 પાર્શ્વનાથ ચરિત્રના આધારે જાણવા મળે છે. પંડિત વીર વિજયજીએ ઘડતરમાં વિશિષ્ટ ભૂમિકા ભજવવાની હોય છે. વડીલવર્ગની ફરજ નક્કે 8 સુંદર રીતે શ્રી પાર્શ્વનાથ-પંચ કલ્યાણક પૂજામાં આ પ્રસંગને વણી બને છે કે જ્યારે તીર્થયાત્રા પર બાળકો સાથે હોય ત્યારે જેમ શાળાના ? લીધો છે.
વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન જોવાલાયક સ્થળો દર્શાવીને પ્રભુજી વસંત ઋતુમાં પ્રભાવતી રાણી સાથે જંગલમાં ગયા ત્યાં માહિતી આપવામાં આવે છે તે જ પ્રમાણે તેમને થોડી સમજણ આપવી. 8 સુંદર પ્રાસાદ હતો. તેઓ બંને બિરાજ્યા અને મંદિરનું નિરીક્ષણ ધારો કે એક પરિવાર શત્રુંજયની યાત્રાએ જાય છે તો બાળકોને કે કરવા લાગ્યા. પ્રભુએ ત્યાં ચિત્રામણ જોયું કે નેમિનાથ ભગવાને વિશાળ મ્યુઝિયમ, આણંદજી કલ્યાણજીની પેઢીનું મ્યુઝિયમ, તળેટીના પશુઓનો પોકાર સાંભળીને પોતાનો રથ લગ્નમંડપમાંથી પાછો પ્રાચીન દેરાસરો વગેરે અચૂક દર્શાવવું. આ પ્રમાણેની પ્રથા હું કે વળાવ્યો. પોતાની વાકુદત્તા રાજીમતીને છોડીને સંયમ લેવા નીકળી અનુસરવાથી જ બાળકોને પોતાના ધર્મમાં વિશ્વાસ અને શ્રધ્ધા જાગશે. 5 ૬ ગયા. આ ચિત્ર ભીંત પર જોતાં પાર્શ્વનાથ પ્રભુ પણ વૈરાગી થઈ આપણે ત્યાં મોટા ભાગના મંદિરોમાં ભીંતી ચિત્રો (Wall Paint- Y જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ઝ તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક છ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક : * જૈન તીર્થ વંદના અને શિલ્પ
જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ "