________________
ક્ટોબર, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
કીધો'...પણ એ તો જામાતૃ દેશો ગ્રહ ન બને ત્યાં સુધી જ સાચું, છતાં યે વૃદ્ધાવસ્થાના અવલંબનરૂપે એ આશ્વાસન ખોટું તો નથી જ ને ઘરમાં જમાઈઓ સવાઈ દીકરાની ગરજ સારતા પણ હોય છે. યોગ્ય ફરજ બજાવીને. ત્રીજા મિત્ર મોટા ઉદ્યોગપતિ છે. સંતતિમાં એમને ત્રણ દીકરા છે. એમની માન્યતા એવી છે કે દીકરો સપૂત નીકળે તો એક જ કુળને ઉજાળે. જ્યારે દીકરી ડાહી હોય તો બંનેય કુળને ઉજાળે. આમાં પણ તોતેર મણનો ‘તો' તો છે જ...પણ જનકકન્યાએ પિતૃ ને રઘુકુળને ધન્ય કરી દીધું ચોથા મિત્રની, દીકરી માટેની ઝંખના બૌદ્દિક ને માનસ શાસ્ત્રીય છે. એકને બદલે બે સંતાનોની વાતને પણ એ માનસ શાસ્ત્રીય દૃષ્ટિએ ઉત્તેજન આપેat Jamnagar) લોકગીતમાં, ‘ક્યારે આવે ભાવેણાનાં તેજ રે,
દીકરી એ તો ઘરનો દીપક છે...દેહલી દીપક-ન્યાયે એ સર્વત્ર પ્રકાશ આપે છે...બંન્નેય કુળમાં દીકરી દીપકની આ કલ્પના લોક સાહિત્યમાં ઠીક ઠીક પ્રચલિત છે. ‘નગર સાસરે' (The in-laws
દાજીરાજની કુંવ–'દાજીરાજનો દીવડો હાલ્યો સાસરે (The bright lamp of Dajiraj proceeds to in-laws).
દીવડો હાલ્યો સાસરે કન્યા વિદાય ને માટે લોકકવિ આથી કયા પ્રબળ ને પ્રતાપી પ્રતીકનો વિનિયોગ કરી શકે ?
‘દિ, ઉજાળે તે દીકરા પિતાનાં અધૂરાં કામ પૂર્ણ કરે તે પુત્ર કે કહેવાતા કલ્પનાના ‘પુ' નામના નરકમાંથી પિતાને તારે તે ‘પુત્ર’ આવી આવી મનઘડંત વ્યુત્પત્તિઓ બન્ને વ્યુત્પન્ન મતિની ઉત્પત્તિ હોય પણ આજના બદલાયેલા માહોલમાં તે નવા સંસારના દુઃખરૂપી નરકમાંથી તારનારને, હારનાર એકાકી વૃદ્ધ માતાપિતાની સંજીવની તો દીકરીઓ જ છે. એ વહાલના દરિયાની ઝંખના' આમ તો જમાનાની નક્કર વાસ્તવિકતા બની રહેશે, કારણ કે જ્યાં વાંકડાની પ્રથા આકરી છે ત્યાં બાલિકા-ભૂશહત્યાનું પ્રમાણ ખૂબ મોટું છે; છે આને કારણે છોકરા-છોકરીઓના જન્મ-પ્રમાણે ખાસ્સી મોટી ઉથલપાથલ સર્જી છે. કેટલીક જ્ઞાતિઓમાં તો એક હજાર પુત્રના જન્મની સામે માંડ આઠસો કન્યાઓ હોય છે. કન્યાઓના અભાવે ઉચ્ચ કુળના નબીરા આદિવાસી કન્યાઓને પરણતા થઈ ગયા છે ને
છે પછી ભલે એ બે સંતાનો એક જ લિંગી હોય. એક જ સંતાન સ્વાર્થી, અહંકેન્દ્રી અને સમાજ વિમુખ બની જતું હોય છે. બે-ત્રણ બહેનોનો એક જ ભાઈને “જુ, મૃદુલ, સંવેદનશીલ ને પરોપકારી બનાવનાર બહેનો હોય છે. મારા બે દીકરા ને એક દીકરીને ઘરે કોઈપણ દીકરી નથી એની ખોટ પૌત્રો-દોહિત્રોને સાલતી હોય છે. ધર્મભગિનીઓ દ્વારા એ ખોટની પૂર્તિ થતી હોય છે. પણ આદર્શ સ્થિતિમાં ભાઈ ભગિનીના સંબંધની વાત તો નિરાળી જ છે...એનો કોઈ જ વિકલ્પ નથી. દીકરીવિહોણા કેવળ દીકરાના જ પિતાઓ વૃદ્ધાવસ્થામાં દીકરીઓના માતા-પિતાની સેવા થની પ્રત્યક્ષ નિહાળે છે ત્યારે એમનો અંતરાત્મા પોકારી ઉઠે છેઃ ‘કાશ ! મારે પણ એકાદ દીકરી હોત તો! લોકગીતોમાં દીકરીનાં અને દુઃખોની દર્દનાક કથા આવે છે છતાં મેં એવાં કેટલાંક લોકગીત છે જેમાં દીકરીના અવતારને ધન્ય ને અનેક પુણ્યોનું ફળ ગણાવ્યું છે. દા. ત.:-જો પૂજ્યા હોય મોરાર' એ લોકગીતમાં આ પંક્તિઓ આવે છેઃ
‘આજ દાદાજીના દેશમાં
કાલે ઉડી જાશું પરદેશજો
અમે રે દાદા! ઊડણ ચરકલડી'...લગભગ આ જ ભાવ પંજાબી લોકગીતમાંઃ
‘સાડા ચિડીઆં દા ચંબા વે બાબલ અસીં ઉડ જાણા
અસીં ઉડીઆં સો ઉડીઆં વે બાબલ કિસે દેશ જાણા.' મતલબ કે: 'અમે તો ઊંડણ ચરકલડી’- પંખીના મેળા' જેવાં છીએ. હે પિતા! અમે તો એક દિવસ ઊડી જઈશું. ઊડી ઊડીને હે પિતા! અમે કોઈ પરાયા દેશમાં જઈશું’ પણ એ ‘પરાયા દેશ’માં મોકલતાં, કન્યા વિદાય' વખતે, કર્યાં પાષાણ દયી પિતા રો નથી? લોકગીતોમાં આવી વ્યથાની કથા માનસિક રીતે આલેખાઈ
જેને તે પેટે દીકરી, તેનો તે ધન્ય અવતાર' કારણ? “સાચું સૂકું વાવરે, જો પૂજ્યા હોય મોરાર.'
ગુજરાતી અને પંજાબી લોકગીતમાં સ્વયં દીકરી પોતાને પશ્ચિમમાં તો કોઈ વાતનો કશો જ છોછ રહ્યો નથી. જ્યાં આવી 'પડા-ચકલડી' ગણાવે છેઃ
પરિસ્થિતિ હોય ત્યાં ગીતા અનુસાર, 'જાયતે વર્ણસંકર’...દીકરીની ઉપેક્ષાના માઠાં ને વિષમ પરિણામ આવતો જમાનો જીરવી શકવાનો નથી.
-
2
વળી વળી દાદા પૂર્ણ વાતઃ
‘આજ માંડવ કેમ અોહરો રે?'..ગૃહને માંડવે આજે શૂન્યતા ને અંધકાર શાને ? કૈવલ દાદાની જ વ્યથાનો આ પ્રશ્ન નથી...કાકા અને નીરનો પણ આજ પ્રશ્ન છે...અને દરેકને માટે મનિયારો ઉત્તર છે. ‘દીવડો હતો બેની બેનને હાથ
મેકીને ચાલ્યાં સાસરે રે
દીકરીના જન્મનું આપણે ગૌરવ કરીએ; જેને તે પેટે દીકરી તેનો
ધન્ય અવતાર.
દીકરીનો જન્મ તો જેણે પૂજ્યા હોય મોરાર.' તેને ત્યાં થાય-એ સત્યને સમજીએ.
રસિકભાઈ રણજિતભાઈ પટેલ,
C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની સામે,
A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૧૨. મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯..